________________
શ્રીમાન વીરવિજ્યજી—ચંદ્રશેખર ૩૧૫, વડ એક મોટે વિસ્તર શાખ, ચિહુ દિશ સૈન્ય વસાજી; દંપતિ મિત્ર રહા વડ હેઠ, પામિ શિતળ છાંયછે. પુન્ય સૈન્ય સુભટે સૂતા સંધ્યાએ, શ્રમ હર ગઈ મધ્ય રાતિ; દંપતિ સૂતાં ભર નિદ્રાએ, બોલે વ્યંતર તિજી. પુન્ય મિત્ર ખડગ કર ચેકો ભરતાં, સાંભળત' તે વાત છે. ' ગભૂખ યક્ષ કેસરી દેવિ, વૃક્ષ વસે દિન રાતિજી. પુન્યઠ દેશે રાજ્ય કિધા નહી દે, આ નરને નીજ તાતજી; દેવિ પુછે તે યક્ષે ભણે એમ, એ છે વિખમી વાત છે. પુન્ય આપણે એ સાધર્મિક ાણિ, વાત કહું ઉપગાર; કુંવર ચલ્યા પછી માતા એહની, મરણ ગઈ નિરધાર. પુત્ર માત સપત્ની વિમળા નામે, વશ્ય થયો તસ રાયજી,' ગૂણુસેન નિજ સુત રાજ્ય સ્થાપવા, કરતી બહુલ ઉપાય; પુન્ય . ચિત્રસેનને હવા કારણું, શીખવ્યો નૃપને એમજી;
આવે કુંવર તદા એ ઘડે, બેસણુ, દેન પ્રેમજી. પુન્ય તુરમથી ન મરે તે દરવાજે, યંત્ર પ્રગે કીધજી; હેઠળ જાતાં પડશે ઉપર, થાશે મરથ સિધજી. પુન્ય તેથિ ન મરે તો વિશમાદક, એ ત્રણ આ વળી જાસજી; નારી પે સુવંશ રે, કરે દધીની છાશજી. પુન્ય૦ ચોથી આવળી સજ્યા સૂતાં, ભય છે ભૂગને દેહછે; “ જે મૂકાશે મંત્રિ મતિથી, તે થાશે રાજા એહજી. પુન્ય કરી ઉપગાર વાત જે કહેશે, તે નિજ પથ્થર રૂપજી; વનસાર સર વાત સુણને, ધારી ઠરે મન પછ. પુન્ય પરભાતે સવિ સૈન્યશું ચલીયા, કરત અખંડ પ્રયાણજી આવ્યા નિજ પુર સાંભળી સનમુખ, આવે સજજન રાણજી. પુન્ય. ૧૯, અશ્વથી ઉતરી તાતને નમતાં, દીયે આલિંગન રાયજી; ' કૃત્રિમ સ્નેહે કુશળ તે પૂછી, દુષ્ટ તુરંગ ધરાયજી. પુન્ય૦ ૨. મિલે બુદ્ધિ બળે કરી દૂરે, બીજે અવે ચઢાય; આછવશે પળ હેઠે આવત, યમુખ દીએ મિત ઘાયછે. પૂન્ય ૨૧