SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ રાયચંદ્રનકાવ્યમાલા, ૭. તાત સ્નેહથી માતને, લક્ષ ગુણ છે સ્નેહ, ખેદ ભરી ગાળો દિએ, તેપણુ વૃતને મેહ માતપિતા ચરણે જઈ, વિનયે નમું એક વાર; માત તાત સેવન થકી, લહુ શોભા સંસાર. સસરા ઘર વસતાં થકી, નિલજને અવતાર; પીયર ભલું નહિ નારીને, દૂબળ વર ભરતાર. આપ ગુણે ઉત્તમ કહ્યા, મધ્યમ જનકને નામ; અધમ કહ્યા માઉલ ગુણે, અધમ અધમ આ ઠામ. રત્નસાર સુણિને જઈ, કહે નૃપને તે વાત, * * ઉત્કંઠા અમને ઘણી, મળવા માત ને તાત. " રાય સુણિ મન ચિંતવી, રાણી સાથે વિચાર - સામગ્રી સવિ સજ કરે, પૂત્રિશં ધરિ પ્યાર ઢાળ ૮ મી. ' ' (વીર જીણુંદ જગત ઉપકારી –એ દેશી.) * પુન્ય કરશે જગમાં સહુ પ્રાણિ, પણ સદ્ગુરૂ ઉપદેશ"; " ગુરૂ ઉપદેશે આ ભવ સુખિઆ પરભવ નહી દુખ લેશજી. પુન્ય ચિતે રાય જે પૂત્રી જાઈ, જાણે નેટ પરાઈજી; * ઘે શિરામણ છાલીદ જાણું, જેવું બદામનું નાણુંછ. પુન્ય) કાંસાકુટ કરે ધનની ગણતી, પ્રાણે ઘર કરે વસતીજી; રક્ત ચણોઠીના અલંકાર, : પુત્રિનો પરિવારજી. પુન્ય. રાજા રાણ કરત સજાઈ, દેતા દ્રવ્ય અપારજી; * * * વસ્ત્રાભૂષણ રત્ન દિએ વળી, હય ગય રથ પરિવારજી. પુન્ય. નુપ રાણી બેટીને ભાખે, હેત શિખામણું સાર; સસરા સાસુનો વિનય કરજો, દેવ સમો ' ભરતાર.. પુન્ય. દેવ ગુરૂની ભક્તિ કરજે, પાળજે વ્રત નેમજી; સજજ સાહેલી કરે મિલણ, પદ્માવતીશું પ્રેમ છે. પુન્ય બોલાવી નૃપ પાછા વળિયા, કુવર કરે. પરીયાણજી; નવ નવ કૈતિક જતાં પામ્યું, મનેરમા , ઉદાનજી. પંન્ય ૩.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy