SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ રાયચકનકાવ્યમાલા તાત નેહથી માતને, લક્ષ ગુણે છે સ્નેહ, • ' ' ખેદ ભરી ગાળો દિએ, તે પણ ઘતનો મેહ ૪. માતપિતા ચરણે જઈ, વિનયે નમું એક વાર; માત તાત સેવન થકી લહું શભા સંસાર. - સસરા ઘર વસતા થકી, નિરજનો અવતાર ' . . - પીયર ભલું નહિ નારીને, દુર્બળ વર ભરતાર- - " આપ ગુણે ઉત્તમ કહ્યા, મધ્યમ જનકને નામ; અધમ કહ્યા માઉલ ગુણે, અધમ અધમ આ ઠામ. રત્નસાર સુણિને જઈ, કહે નૃપને તે વાત, * ઉકંઠે અમને ઘણુ, મળવા માત ને તાત. - રાય સુણિ મન ચિંતવી, રાણી સાથે વિચાર; સામગ્રી સવિ સજ કરે, પૂત્રિશુંધરિ યાર.. * ૯. : ઢાળ ૮ મી. - '' (વીર જીણુંદ જંગત ઉપકારીએ દેશી.) * પુન્ય કરો જગમાં સદ પ્રાણિ પશુ સશુરૂ ઉપદેશ"; . ગુરૂ ઉપદેશે આ ભવ સુખિઆ, પરભવ નહી દુખ લેશછે. પુન્ય ૧. ચિતે રાય જે પૂત્રી જાઈ, જાણો નેટ પરાઈ9; * શિરામણ છાલીદુ જાણું, જેવું બદામનું નાણુંછ. પુન્ય કંસાકુટ કરે ધનની ગણતી, પ્રાણે ઘર કરે વસતીજી; * રક્ત ચણોઠીનો અલંકાર, પુત્રિનો પરિવારજી. પુન્ય રાજા રાણ કરત સજાઈ, દેતા દ્રવ્ય અપાર; * વસ્ત્રાભૂષણ રન દિએ વળી, હય ગય રથ પરિવારજી. પુન્ય નૃપ રાણું બેટીને ભાખે, હા, શિખામણ સારજી; સસરા સાસુનો વિનય કરજો, દેવ સમો ભરતારજી. પુન્ય દેવ ગુરૂની ભક્તિ કરજો, પાળ વત’ નેમજી; સજજ સાહેલી - કરે મિલણુ, પદ્માવતીશું પ્રેમજી. પુન્ય બોલાવી નૃપ પાછા વળિયા, કુવર કરે પરીયાણજી; નવ નવ કેતક લેતાં પામ્યું, મનોરમા ઉદ્યાન છે. પુન્ય છે.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy