________________
શ્રીમાન વીરંવિજયજી.——ચદ્રશેખર.
સયસર
વળી;
આ વન દીઠા સા કા એમ પુછ્યુ, જ્ઞાનીને ' મળી. એક સમયમાં 'જાણે તિકાલિક ભાવ ને, તે વળિ સૂન જાણે પંડિત ખોળના; તે આગે શા વાત તણા વિસ્તાર જો, મા આગે મુસાળ તણિ શી ચાલના; સા કા એમ પૂછી સથય ટાળના. વળિ લખે ખેટ સુણા તે વાત જો, ઉજેણીપૂરી વચ્છાભિધ રાજિઆ; વમાન સુત શ્રીમતિ પુત્રિ તાસ જો, જયપુર રાજશ્રુત સિંહ કુંવર તે પરિયા; વ્યસની જાણિ જનકે દેશવટા ક્રિયા. સિંહ ને શ્રીમતિ વશિયાં જઈ એક ગામ જે, પ્રેમભર્યાં પતિ કાળ ગમાવિએ; શ્રીમતિ માધવ લહિ વૈરાગ વિશાળ ને, જય ભૂષણમુનિ પાસે દિક્ષા લિએ; ગીતાર્થ થૈ વિચરે અકાકિ એ. માસખમણુને પારણે તે વીચરત જો, શ્રીમતિને ગેહે ગયા મુનિ ગાચરી; દુરથી દેખિ સા મન ચિંતે એમ જો, મુજ આંધવ રાજ્ય તજી દિક્ષા વરી; તારે ત્યા પાખડે કરી. ચિર દર્શન ઉતક'ઠીત મન હરખતી જો, ધરે તને ભીડિ વળગી સા નેહે ભરી; તસ પતિ આવત ચિત્તે ચેષ્ટા દેખિ જે, ઊભી ક્રાઇ નરતુ આલિંગન કરી; નારી જાત રાખિ ન રહે પાંશરી. ક્રોધે ભર્યાં કરે મુનિના ખડગે ધાત જો,
·
૨૮૫
જ્ઞાની. ૯.
જ્ઞાની. ૧૦.
જ્ઞાની. ૧૧.
નાની. ૧૨.
જ્ઞાની. ૧૩.
જ્ઞાની, ૧૪.
i