________________
શ્રીમાન્ વીરવિજયજી—ચદ્રશેખર.
૧૧.
વાજી રાજી વિરાજિત અર, સિંધુર ચઢી સચરશે જી. રતન મહેલમે સહેલ કરશે, સજ્જન સુભટ- પરિવરશે જી; જિનગુરૂ ગીત નાન નૃત શાળા, મંગલિક માળા વશે જી; ભવ તરશે હરશે વિ પાતક, સ્નાતક પદ્ અનુસરશે છ; સુખભર શિવ સુંદરી વરમાળા વિમળા અે વરશે છ इति श्रीमत्तपागच्छीय संविज्ञ सुज्ञ पंडित श्री १०८ पंडित श्रीशुभविजय गणिशिष्य पंडित श्रीवीरविजय गणिभिर्विरचिते श्रीधम्मीलनृपचरित्रे प्राकृतप्रबंधे षष्ठः खडः समाप्तस्तत्समाप्तौ च धम्मिलकुमार रासोयमपि परिपूर्णः
૨૩૩
૧૦.
શ્રી ચંદ્રશેખરના રાસ.
કુંવિલખિત વૃત્ત.
૧.
ચતુર ચિત્ત સરેાજ વિકાસકમ, તિ જરા મરાલય નાશકમ્; અખિલ વિશ્વ વિલાકન ભાસ્કરમ્, જયકર પ્રણમામિ જિનેશ્વરમ્ . પરમ મમિમં સ્મરણે નયત, શ્રુત મહેાધિ પારગàામ્યહમ્; પ્રતિદિન પ્રજપામિ જયાવહમ્, શુચિતર શુભવેજય. નામકર્ જયતિ મૈં જનની વિજયાભિધા, હ્રદય પદ્મસુસદ્મનિ સંસ્થિતા; ગહન શાસ્રપથ વિકટ મયા, રુઢિતિલધિત વાન્વિવત્. વિધિસુનામભિનસ્ય સરસ્વતી, વિષ્ણુધ દ સદેશ વિદાયિનીમ્ ; રસિક કથામિમામ, વિરચયામિ મહાય હતવે. મડ ૧ લા
પ્રાકૃતબંધ
દાહુશ
શ્રી સખેશ્વર પાસજી, નામથી વિધન પળાય; પ્રિયમેલક પરમેશ્વર, નમિ પદ્માવતિ માય.
૧.
૨.
3.
૪.