________________
૭૮
-
જે
રાયચંદ્રજેન કાવ્યમાલા રાજવગ પુરજને સહુ જી, અચરિજ દેખી હરખાય કરીય વિવાહ બહુ ઓચ્છવું છે, કુવરને પુત્રી દીએ રાય. ગુણ૦ ૨૧. પંચ વિષય સુખ લીલમાં છે, રહત પદર આવાસ; એક દિને રાય વાર્તા કરે છે, બેસી જામાતને પામ. ગુણ૦ ૨૨. પાંચમે ખડે પૂરણ થઈ છે, ચોથી ચિત્તરંજની કાળ; વીર કહે ધર્મથી સુખ હુએ છે, દુઃખ થાયે વિસરાલ.' ગુણ૦ ૨૩.
દેહરા, રાય કહે ચંપાપતિ, વૃદ્ધ સદર મુજજ; પણ બેહને વરતે સદા, માહ માંહી ઝુજ કરવું અનુચિત કર્મનું, પ્રમદા જન વિશ્વાસ સજન વિધિ સબળ રિપુ, કદિયક હોય વિનાશ. જંબુક શિવરાત્રિ રહ્યું, કાપિ ન નાડી તાર; આંધવથી , બેડું થયું, ખધે પડીય કુઠાર મિત્ર જગત્ર ઘણા મળે, પણ નહીં બાંધવ જે; બાંધવ બાંહિ સમ ગણે, સાધે વંછિત કોડ. તેણે જગ હો કે નહીં, જે મુઝ બાંધવ સાથ; મલ કરાવે તો સહિ, થાઉં જગત સનાથ. કુંવર કહે કરશું અમે, કામ તમારું એહ જેમ બેહુ બંધવને હુવે, સાચે અવિહડ નેહ. નૃપ નિસુણું બીડું દીએ, કુંવર વિસો તામ; ગામ ગામ વાસો વસી, હિતે ચંપા ઠામ. દરવાજે આવ્યા કુંવર, સાથે સુભટ વિતાન; નયર કલાહલ દેખીને, પૂછત કહે દરવાન.
. ઢાળ ૫ મી. (ઘોડી તો આઈશારા દેશમાં, માજી, ખરણ દે પાછી વાળ હે,
નણદીરા ભમર થાશું બોલું નહીં, મારૂછ–એ દેશી). દરવાન બેલે સાંભળો, સાહેબજીભલે પધાર્યા આજ છે,
જ
»
જ
છે
: