SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ત૭૬ નવ-તાવ-દીપિકા ૯) સંજવલન માયા-વાસના છેલ જેવી, જે સરલતાથી પિતાની વક્તા છેડે. . (૧૦) પ્રત્યાખ્યાનીય માયા-અળદના મૂત્રની. ધારા જેવી, જેની વક્રતા પવન આવતાં દૂર થાય. (૧૧) અપ્રત્યાખ્યાની માયા–ઘેટાનાં શીંગડા. જેવી, જે ઘણું પ્રયને પિતાની વક્તા છેડે. (૧૨) અનંતાનુબંધી માયા-વાંસના કઠણું મૂળ જેવી જે કઈ રીતે પિતાની વક્તા છોડે નહિ. (૧૩) સંજવલન લેભ-હળદરના રંગ જે, જે તરત દૂર થાય. (૧૪) પ્રત્યાખ્યાનીય લાભ–વચ્ચે લાગેલા દીવાના કાજળ જે કે જે ચેડા પ્રયત્ન દૂર થાય. (૧૫) અપ્રત્યાખ્યાનીય લેભ-ગાડાનાં પૈડાંની મળી જે, જે ઘણા પ્રયત્ન દૂર થાય. (૧૬) અનંતાનુબંધી લોભ-કિરમજનારંગ જેજે એક વખત ચડે હોય તે દૂર ન થાય. શાસ્ત્રમાં સંજવલન કષાયની મર્યાદા પંદર દિવસની, પ્રત્યાખ્યાનીય કષાયની મર્યાદા ચાર માસની, અપ્રત્યાખ્યાનીય કષાયની મર્યાદા બાર માસની અને અનંતાનુબંધી કષાયની મર્યાદા જીવનભરની કહેલી છે. આ કક્ષાના ઉદયથી અનુક્રમે યથાખ્યાતચારિત્ર, સર્વવિરતિચારિત્ર, દેશવિરતિચારિત્ર. તથા સમ્યકત્વને ઘાત થાય છે. . . જય.
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy