SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૭/-/૧૩૮૨ રાગથી બહાર જાય તો છેદોપસ્થાપનીય, અગીતાર્થ કે ગીતાર્થને શંકા ઉત્પન્ન થાય તેવા આહાર, પાણી, ઔષધ, વસ્ત્ર, પાત્ર, દંડો વગેરે અવિધિથી ગ્રહણ કરે અને ગુરુ પાસે તેને આલોચે નહીં તો ત્રીજા વ્રતનો છેદ, એક માસ સુધી અવંદનીય અને તેની સાથે મૌનવ્રત રાખવું. આહાર, પાણી, ઔષધ, અથવા પોતાના કે ગુરુના કાર્ય માટે ગામમાં, નગરમાં, રાજધાનીમાં ગિચતુષ્ટ-ચૌટા કે સભાગૃહમાં પ્રવેશીને ત્યાં ક્યા કે વિક્યા હેવા લાગે તો ઉપસ્થાપન. પગમાં પાદરક્ષક પહેરીને ત્યાં જાય તો ઉપસ્થાપન. જો ઉપાનહ ગ્રહણ કરે તો ઉપવાસ, તેવા પ્રસંગે ઉપાનહનો ઉપયોગ કરે તો ઉપવાસ. ક્યાંય ગયો, ઉભો રહ્યો, કોઈકે પ્રશ્ન ર્યો તેને કુશળતા અને મધુરતાથી કાર્યની જરૂર પૂરતો અલ્પ, અગર્વિત, અતુચ્છ, નિર્દોષ, સમગ્ર લોકોના મનને આનંદ રાવનાર, આલો પરલોક્ને હિતકારી થાય તેવો પ્રત્યુત્તર ન આપે તો સંવદનીય. અભિગ્રહ ગ્રહણ ર્યો ન હોય તેવો સાધુ ૧૬ દોષ રહિત પણ સાવધયુક્ત વચન બોલે તો ઉપસ્થાપન, બહુ બોલે તો ઉપસ્થાપન, ક્યાયયુક્ત વચન બોલે તો અવંદનીય. ક્યાય ઉદીરિતો સાથે ભોજન કરે કે રાત્રે સાથે વાસ કરે તો એક માસ સુધી મૌન, અવંદનીય અને ઉપસ્થાપન, બીજા કોઈને ક્યાયનું નિમિત્ત આપી ક્યાયની ઉદીરણા કરાવે, અલ્પ ક્યાયીને ક્યાયની વૃદ્ધિ કરાવે, કોઈની ગુપ્ત વાતો ઉઘાડી પાડે, તે બધામાં ગચ્છ બહાર કરવો. ઠોર વયન બોલે તો પાંચ ઉપવાસ, આ શબ્દ બોલે તો પાંચ ઉપવાસ, ખર-ઠોર-આા-નિષ્ઠુર-અનિષ્ટ વચનો બોલે તો ઉપસ્થાપન, ગાળો આપે તો ઉપવાસ, ક્ડાટ કરતા ક્લણ યા તોફાન લડાઈ કરે તો ગચ્છ બહાર રવો, મકાર-ચાર-જકારાદિ અપશબ્દો બોલે તો ઉપવાસ, બીજી વખત બોલે તો અવંદનીય, વધ કરે તો સંઘ બહાર કરવો, હણે તો સંઘ બહાર કરવો. ખોદતો હોય, ભાંગતો હોય, લપસતો-લડતો-અગ્નિ સળગાવતોસળગાળવાળતો, રાંધતો-રંધાવતો હોય તો દરેક્માં સંઘ બહાર કરવો. ગુરુને પણ આમા ફાવે તેવા શબ્દો સંભળાવે, ગચ્છનાયકોની કોઈ પ્રકારે હલકાઈ-લઘુતા રે, ગચ્છના આચારો કે સંઘના આચારો વંદન, પ્રતિક્રમણાદિ માંડલીનું ઉલ્લંઘન કરે. અવિધિ વડે દિક્ષા આપે, વડી દીક્ષા આપે, અયોગ્યને સૂત્ર, અર્થ કે તદુભયની પ્રરૂપણા રે, અવિધિથી સારણા, સોયણા, પડિચોયણા કરે અથવા વિધિથી સારણાદિ ન રે, ઉન્માર્ગે જતાંને યથાવિધિ સારણાદિ ન રે યાવત્ સમગ્ર લોક્ના સાંનિધ્યમાં પોતાના પક્ષને ગુણ કરનાર હિત વચન ક્રમપૂર્વક ન કહે તો આ દરેમાં અનુક્રમે કુળ, ગણ, સંઘની બહાર કરવો. આ સર્વ સ્થાનકોને વિશે દરેક્ને કુળ-ગણ-સંઘ બહાર કરવા. ક્દાચ લ, ગણ, સંઘની બહાર ર્યા પછી પણ તે અત્યંત ઘોર વીર તપનું અનુષ્ઠાન કરવામાં અતિશય અનુરાગવાળો થઈ જાય તો પણ હે ગૌતમ ! તે ન જોવા લાયક છે, માટે કુલ, ગણ, સંઘની બહાર રેલા તેની પાસે ક્ષણ, અર્ઘક્ષણ Jain Education International ૧૫૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy