SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ સંતિસામિપાયાણં - શાન્તિસ્વામી | વાણી - મૃતદેવી. પૂજ્યને. | તિહુઅણસામિણી -ત્રણ ભુવનની સ્વાહામંતેણે-ઝૌસ્વાહામંત્ર વડે. સ્વામિની. સવ - સર્વ બધા. સિરિદેવી - લક્ષ્મીદેવી. અસિવદુરિઅહરણાર્ણ - ઉપદ્રવ | જખરાયગણિપિડગા - યક્ષરાજ અને પાપને હરનારને. ગણિપિટક-દ્વાદશાંગીનો ૐ - શોભાયમાન. અધિષ્ઠાયક દેવ. સંતિનમુક્કારો - શાન્તિનાથને | ગહ - ગ્રહ (નવ). કરેલ નમસ્કાર. | દિસિપાલ - દિક્પાલ (દશ). ખેલોસહિમાઈ - શ્લેખૌષધિ આદિ. | સુરિંદા - દેવેંદ્રો. લદ્ધિપત્તાણું - લબ્ધિ પામેલાને. | સયાવિ - સદાય. સૌ છું- ૐ હ્રીં સહિત. | રખંતુ - રક્ષણ કરો. સવોસહિપત્તા- સર્વોષધિ લબ્ધિ | જિણભત્તે - જિનેશ્વરના ભક્તોને. પામેલાને. | મમ - મુજને. દેઈ - આપે છે. રોહિણી - રોહિણીદેવી. સિરિ - દ્રવ્ય અને ભાવલક્ષ્મી. | પન્નત્તિ - પ્રજ્ઞપ્તિ દેવી. પાઠનથી અને સ્તોત્રમંત્રિત જળ છાંટવાથી ઉપદ્રવ શાન્ત થયા, ત્યારથી આ સ્તોત્ર શાન્તિ નિમિત્તે ગણાય છે. આ સ્તોત્રની ૧૩ ગાથા ત્રણ કાળ અગર ઉભયકાળ સ્મરણ કરવાથી દુષ્ટ ભૂત-પ્રેત, શાકિની વગેરેના ઉપદ્રવ અને રોગાદિ ભય ન થાય, મોટું પુન્ય થાય અને સુલભબોધિપણું થાય. વિશેષમરકી અગર માંદગી વગેરે પ્રસંગે આ સ્તોત્રની ૧૩ ગાથા નવકાર અને ઉવસગ્ગહરની પેઠે રૂડે પ્રકારે, સુવર્ણ જળ વડે પવિત્ર થઈને દરેક ઘરે સાત વાર અથવા ત્રણ વાર ગણવી, અને ન આવડે તો સાંભળવી તેથી મરકી પ્રમુખ શાન્ત થાય. નિરંતર ઉભયકાળ પ્રતિક્રમણ પછી પાક્ષિક, ચોમાસી અને સાંવત્સરિક પ્રતિક્રમણ પછી કેટલાક સાત અગર ત્રણ વાર ગણે છે, બીજા સાવધાનપણે સાંભળે છે તે સર્વને તે દિવસ તે રાત્રિ, તે પક્ષ, તે ચાતુર્માસ અને તે વર્ષને વિષે ઉપદ્રવ થાય નહિ, આ સંબંધી વિશેષ હકીકત જાણવાની ઈચ્છાવાળાએ ટીકા જોવી.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy