SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ વિસહર-ફુલિંગ-મંત, કંઠે ધારેઇ જો સયા મણુઓ; તસ્સ ગહ-રોગ-મારી-દુટ્ઠજરા જંતિ ઉવસામં, ૨. ચિટ્ઠઉ ક્રૂરે મંતો, તુઝ પણામો વિ બહુફલો હોઈ; નરતિરિએસુ વિ જીવા, પાર્વતિ ન દુક્ષ્મદોગચ્યું. ૩. તુહ સમ્મત્તે લદ્વે, ચિંતામણિ-કપ્પપાયવધ્મહિએ; પાર્વતિ અવિoણું, જીવા અયરામાં ઠાણું. ૪. ઇઅ સંઘુઓ મહાયસ ! ભત્તિધ્મર-નિબ્બરેણ હિયએણ; તા દેવ ! દિજ્જ બોહિં, ભવે ભવે પાસ ! જિણચંદ! ૫. ૩. સંતિકરું સ્તવનમ્ શબ્દાર્થ સંતિકર - શાન્તિના કરનારને. સંતિજિણું - શાન્તિનાથ જિનને. | જગસરણું - જગતને શરણભૂત. જયસિરીઈ - જયલક્ષ્મીના અથવા જય અને લક્ષ્મીના. દાયા૨ે - દાતાર આપનારે. સમરામિ - - સ્મરણ કરૂં છું. ભત્તપાલગ - ભક્તનું પાલન કરનારાં. નિવ્વાણીગરૂડ - નિર્વાણીદેવી અને ગરૂડયક્ષે. કયસેવં - ક૨ી છે સેવા જેની એવા. સનમો - ૐકાર સહિત નમસ્કાર. વિપ્પોસહિ - વિષુડૌષધિ લબ્ધિને. પત્તાણું - પામેલાને. ૧. શ્રી તપગચ્છનાયક શ્રી સોમસુંદરસૂરિના પટ્ટપ્રભાવક સહસ્રાવધાની શ્રી મુનિસુંદરસૂરિએ શ્રી મેદપાટ (મેવાડ) દેશ મધ્યે આવેલા દેવકુલપાટક નગરને વિષે સંઘમાં અકસ્માત મરકીના ઉપદ્રવથી પીડિત લોકોને જોઈને અત્યંત કરુણાવાળા અને ગુરુના પ્રસાદથી પ્રાપ્ત કરી છે સદ્વિધા જેમણે એવા તે મહાત્માએ મરકીની ઉપશાન્તિને માટે સૂરિમંત્રના આમ્નાયવાળું આ શ્રી શાન્તિનાથ જિનનું સ્તોત્ર રચ્યું છે. એ સ્તોત્રના પઠન
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy