SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ સમયસાર સિદ્ધિ ભાગ-૨ હું ને દ્રવ્યના અનુભવ કરતા હું ઐસા દ્વત ભી ત્યાં નહીં. (શ્રોતા – પ્રમાણ ઉત્પન્ન થાય) હૈં? વિકલ્પ હૈ એ તો. દો લક્ષમેં આ જાતે હૈ તો, એકડે એક ને બગડે બે, દો હોતા હૈ તો બિગડે જાતા હૈ. એકરૂપ પ્રકાશમાન ચૈતન્યમેં દેખનેસે દ્વત નહીં ભાસતા. દ્વત જો ભાસે તો રાગ આતા હૈ, તો આત્માકા ઉસમેં નુકસાન હોતા હૈ બગાડ હોતા હૈ. આ એકડે એક આતા હૈ કે નહીં. એકડે એક ને બગડે દો. દો ને બગડે બે, બગડે .ત લક્ષમેં લેતે હૈ તો આત્માકો વિકલ્પ ઉત્પન્ન હોતા હૈ ને બગાડ હોતા હૈ. આહાહા ! એ કહા હૈ ને? શુદ્ધ અનુભવકે હોને પર દૈત નહીં ભાસતા. એકાકાર ચિન્માત્ર દિખાઇ દેતા હૈ. હવે ખુલાસો કરતે હૈ, “અહીંયા વિજ્ઞાન અદ્વૈતવાદી અને વેદાંતી કહેતે હૈ, દેખો કે અંતમેં તો પરમાર્થરૂપ અદ્વૈતકા હી અનુભવ હુઆ”. તમે વાતો બહોત કિયા પણ અંતમેં તો અંત આયા અમારા વિજ્ઞાન અદ્વૈતવાદી હૈ બૌદ્ધ અને આ વેદાંતી. અંતમેં પરમાર્થરૂપ જો અદ્વૈતકા હી અનુભવ આયા એ હી હમારા મત હૈ, વેદાંત કહેતે હૈ. અરે સૂન તો સહી. ઇસમેં આપને વિશેષ કયા કહા? ઉસકા ઉત્તર:- તુમ્હારે મતમેં સર્વથા અદ્વિત માના જાતા હૈં યદિ સર્વથા અદ્વૈત માન જાયે તો બાહ્ય વસ્તુકા અભાવ હો જાતા હૈ. બાહ્ય વસ્તુકા અભાવ હો જાતા હૈ ને. પર્યાયકા ભી અભાવ હો જાતા હૈ. એકીલા અદ્વૈત માનનેસે. આહાહા ! સમજમેં આયા? બાહ્ય વસ્તુકા અભાવ- લોપ હો જાતા હૈ કયું કે, એક હી હૈ આત્મા એક હી હૈ તો દૂસરી ચીજ હૈ ઉસકા લોપ હો જાતા હૈ. ઔર ઐસા અભાવ તો પ્રત્યક્ષ વિરૂદ્ધ હૈ. હમારે મનમેં નય વિવેક્ષા હૈ. નયકી અપેક્ષાસે કથન હૈ. કોઇ અપેક્ષાસે આ કહા, કયા? “કે બાહ્ય વસ્તુકા લોપ નહીં કરતી.” પર્યાય નહીં હૈ, બાહ્ય વસ્તુ નહીં હૈ, ઐસા નહીં હૈ. અદ્વૈત ભાસતે હૈ તો ઉસકા અર્થમેં પર્યાય નહીં હૈ, પર વસ્તુ નહીં ઐસા નહીં હૈ, તો પર્યાય હૈ, બાહ્ય અનંત વસ્તુ હૈ, અનંત ભગવાન હૈ, અનંત સિદ્ધો છે, અનંત નિગોદ હૈ, અનંત પરમાણુ યુગલ હૈ. આહા ! જબ શુદ્ધ અનુભવમેં વિકલ્પ મિટ જાતા હૈ, યું હૈ. હૈ? તબ આત્મા પરમાનંદકો પ્રાપ્ત હોતા હૈ. આહાહાહા! ઇસલિયે અનુભવ કરાને કે લિયે, અનુભવ કરાને કે લિયે, યહ કહા હૈ કે શુદ્ધ અનુભવમેં દ્વત ભાસિત નહીં હોતા. સમજમેં આયા? યદિ બાહ્ય વસ્તુકા લોપ કિયા જાયે તો આત્માકા ભી લોપ હો જાયેગા.કયું કે બાહ્ય વસ્તુ હૈ ઉસકી પર્યાયમેં જ્ઞાન તો હોતા હૈ. જો બાહ્ય વસ્તુ નહીં હો તો જો પર્યાયમેં જ્ઞાન હુઆ એ પર્યાય ભી નહીં ઐસા હુઆ. અપની પર્યાયમેં છ દ્રવ્યના જ્ઞાન તો હોતા હૈ. પર્યાયકી ઇતની તાકાત હૈ. તો પર્યાય માને તો છ દ્રવ્ય માનેં એ ઉસમેં આયા, પર્યાય આયા, છ દ્રવ્ય આયા. આહાહાહા ! આત્માકા લોપ હો જાયેગા ઔર શુન્યવાદના પ્રસંગ આયેગા. ઇસલિયે જૈસા તુમ કહેતે હૈ ઉસ પ્રકારસે વસ્તુ સ્વરૂપની સિદ્ધિ નહીં હો સકતી. ઔર વસ્તુ સ્વરૂપકી યથાર્થ શ્રદ્ધાકે બિના શુદ્ધ અનુભવ કિયા જાય, યથાર્થ દ્રવ્ય પર્યાય અનંતગુણ આદિકી શ્રદ્ધા બિના એકલા શુદ્ધ અનુભવ કે શુદ્ધ અનુભવ તો હોતા નહીં. પણ માનતે હૈ કે હમ શુદ્ધ અનુભવ કરતે હૈ, વહ ભી મિથ્યા હૈ. શૂન્યક પ્રસંગ હોનેસે તુમ્હારા અનુભવ ભી આકાશ કુસુમકા અનુભવ કે સમાન હૈ. વિશેષ કહેગા. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ )
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy