SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ’ડળ [વિભાગ ૩ ૩૦૪). આ બતાવે છે કે કાવ્યપ્રકાશ'ના એ લેખકા હૈાવા વિશેની અનુશ્રુતિ ધણી જૂની છે, એ ગ્રન્થના સૌથી જૂના ટીકાકારામાંથી એકને એ અનુશ્રુતિની જાણ છે, અને તેથી એ ગંભીરતાપૂર્વક વિચારવા જેવી છે. માણિક્યચન્દ્રે કેટલેક સ્થળે સંસ્કૃત શબ્દોના જૂના ગુજરાતી પર્યાયા આપ્યા છે. ઉદાહરણ તરીકે તમન્વવિપતિનુ જીં૦ (૭–૧૪૩) એ શ્લાક ઉપરની ટીકામાં તેઓ લખે છે--તિન્તુળનું તથન્ય ટિન્વમિતિ યાતિ; (પૃ. ૧૨૩). વિશ્વસત્ર શબ્દ અર્વાચીન ગુજરાતીમાં ‘ ટિંબરુ ’ એવા સ્વરૂપે પ્રયેાજાય છે. નરેન્દ્રપ્રભસૂરિષ્કૃત ‘અલ‘કારમહેદધિ ’ ૨૫૬, હવે, નરેન્દ્રપ્રભસૂરિકૃત ‘અલકારમહાધિ’ જોઇએ. એ કૃતિનું ગ્રન્થાત્ર ૪૫૦૦ ક્ષેાકનું છે. મમ્મટના ‘કાવ્યપ્રકાશ'ને અનુસરીને આ ગ્રન્થની રચના પણ કારિકા અને વૃત્તિમાં થઇ છે. પણ ‘કાવ્યપ્રકાશ’માં દશ ઉલ્સાસ છે, જ્યારે નરેન્દ્રપ્રભસૂરિની રચના ગુજરાતમાં એમના મહાન પુરાગામી હેમચન્દ્રના ‘કાવ્યાનુશાસન'ની જેમ આર્દ્ર અધ્યાયેામાં વહેંચાયેલી છે. કારિકાએ અનુષ્ટુપમાં છે, પણ દરેક અધ્યાયની અંતિમ કારિકા જુદા છંદમાં છે. કારિકાઓની કુલ સંખ્યા ૨૯૬ છે. ગ્રન્થનું નામ ‘અલંકારમહેાધિ' છે, એટલે એને અનુરૂપ રીતે અધ્યાયેાને ‘તરગ’ નામ આપેલું છે. આમ કરવામાં ગ્રન્થકાર પેાતાના ગુરુ નરચન્દ્રસૂરિને અનુસર્યા જાય છે, કેમકે નરચન્દ્રસૂરિએ સ્વરચિત ‘કથારત્નાકર’નાં પ્રકરણાને ‘તરંગ' નામ આપ્યું છે. ( પૅરા ૨૪૦ ). ૨૫૭, નરેન્દ્રપ્રભસૂરિ મૌલિકતાના દાવા કરતા નથી. પ્રારંભમાં જ કહે છે કે “ પૂર્વાચાર્યોએ જેને આવિષ્કાર કર્યો ન હાય એવું ક’ઇ નથી. તેથી આ કૃતિ તેમનાં વચનાને સારસંગ્રહ છે. ” (પૃ. ૩). વળી પ્રશસ્તિમાં (ક્લાક ૧૦) તેએ લખે છે કે “ ગુરુનાં વ્યાખ્યાના સાંભળીને આ કૃતિ મે કંઈક બુદ્ધિશાળી પુરુષની ચમત્કૃતિ અર્થે તથા કંઈક મારી વ્યુત્પતિ અર્થે રચી છે. ” પણ ટૂંકામાં કહીએ તા, ‘કાવ્યપ્રકાશ'ના વિષયનિરૂપણને એની શાસ્ત્રીય આયેાજનાને વાંધા આવે નહિ એવી રીતે નરેન્દ્રપ્રભસૂરિએ સરલ બનાવ્યું છે તથા વિસ્તાર્યું છે, અને આ રચનાને એ મુખ્ય ગુણ ગણી શકાય એમ છે. કર્તાએ કેટલીક આનુષંગિક વસ્તુ ઉમેરી છે, જે કાવ્યપ્રકાશ'માં નથી; એને કારણે પણ ગ્રન્થના વિસ્તાર વધ્યા છે. તેમણે પૂર્વકાલીન અલ’કારગ્રન્થામાંથી અથવા સર્વસામાન્ય સંસ્કૃત સાહિત્યમાંથી પુષ્કળ નવાં પદ્ય–ઉદાહરણેા લીધાં છે, અને એથી પણ ‘અલંકારમહાધિ' સુવાચ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy