SearchBrowseAboutContactDonate
Page Preview
Page 937
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૯૧૩ ધનસંપત્તિનો સારો એવો ઉપયોગ કરીને અનેકોને પ્રેરણારૂપ તેમના માતુશ્રી સમજુબહેન સુખલાલ શાહના નામથી બન્યા છે. તેમણે ઊભી કરેલી સેવાધર્મની પગદંડી ઉપર તેમના રૂ. ૧,૧૧,૧૧૧=00ના વ્યાજમાંથી પારિતોષિકો આપવામાં પુત્ર પરિવારે એ સંસ્કાર વારસાને બરાબર જાળવી રાખ્યો છે. આવે છે. ઉપરાંતમાં વર્ધમાન તપના થડા નાખનારને, વર્ષી તપ એમના જીવનવૃક્ષ ઉપર વિવિધ ધર્મકાર્યો દ્વારા આવેલાં કરનારને વગેરેનાં કાયમી બહુમાન કરવામાં આવે છે. આ વિવિધ ફળફૂલોનો સ્વાદ અને સુગંધ હજુ આજે સૌ કોઈ માણી સિવાય અખિલ ભારતીય જૈન કોન્ફરન્સ કમિટિના સભ્ય, જૈન રહ્યાં છે. તેમની બહુરંગી પ્રતિભાનાં દર્શન તેમના અવસાન એજ્યુકેશન બોર્ડના ઉપપ્રમુખ, શ્રી ઘાટકોપર જે. મૂ. જૈન સંઘમાં વખતે પણ તેમને મળેલી શ્રદ્ધાંજલિનાં ઉપરથી જાણવા મળે છે. ટ્રસ્ટી તરીકે સેવા આપેલ છે. સાધુ-સાધ્વીજી મ.સા.ની વૈયાવચ્ચે એ તેમના જીવનનો મહામંત્ર છે. મુંબઈ મહાનગરના અતિ મોટા શ્રીયુત કાન્તિલાલ સુખલાલ શાહ ગણાતા સંઘોમાંના એક શ્રી નવરોજબહેન જૈનસંઘમાં ટ્રસ્ટી તરીકે તન, મન, ધનથી વિનમ્રભાવે શ્રેષ્ઠ સેવાઓ આપી રહેલ હોવાથી તેમજ અન્ય ઘણી સંસ્થાઓમાં પણ નિઃસ્વાર્થ ભાવે વર્ષો સુધીની દીર્ધ સેવાઓના કારણે તેમણે ઘણી જ લોકચાહના પ્રાપ્ત કરેલ છે. સાથે જ લગભગ બધા મહાન આચાર્યોશ્રી તથા મુનિ ભગવંતોશ્રીના શુભ આશીર્વાદ પણ પ્રાપ્ત કરેલ છે, જે તેમના જીવનની એક સિદ્ધિ ગણે છે. પૂજ્ય પિતાશ્રી શાહ સુખલાલ રાયચંદ કાગદી તથા પરમ વિધવિધ સ્થાનોમાં લાભ લઈ મળેલ પુણ્યલક્ષ્મીને સાર્થક શ્રાવિકા પૂ. માતુશ્રી સમજુબહેન પાસેથી ઉત્તમ સંસ્કારો પામીને કરી : કે મોરબીમાં સંપૂર્ણ કાચના શ્રેષ્ઠ કામગીરીવાળા શ્રી મચ્છુકાંઠા વીસા શ્રીમાળીસમાજના અગ્રણી દાતા તથા નયનરમ્ય જિનાલયનું નિર્માણ (સમસ્ત મચ્છુકાંઠા સમાજમાં મોવડીમંડળ-સમાજના ટ્રસ્ટ બોર્ડના ચેરમેન મોરબી નિવાસી જિનાલય નિર્માણનો લાભ પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ અને એક હાલ ઘાટકોપર-મુંબઈના રહીશ શ્રીયુત કાન્તિલાલ સુખલાલ જ છે.) * મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાનની અંજનશાહ પરિવારે રૂ. ૨,૫૧,000/- જેવી માતબર રકમનું શલાકા-પ્રતિષ્ઠા, કાયમી ધ્વજાદંડનો લાભ * ભાયંદરના અનુદાન આપી મોરબીનિવાસી શ્રીમતી ચંદ્રકળાબહેન કાન્તિલાલ જિનાલયમાં શ્રી મહાવીરસ્વામી ભગવાનની પ્રતિષ્ઠા * શાહ નેત્રચિકિત્સા ફંડ યોજનાની શરૂઆત કરેલ. ગોધરામાં શ્રી ચન્દ્રપ્રભુસ્વામીની પ્રતિષ્ઠા કે રાજકોટમાં શ્રી કાન્તિલાલભાઈ વ્યાવસાયિક, ધાર્મિક અને સામાજિક મંગલમૂર્તિની પ્રતિષ્ઠા કે અયોધ્યાપુરમાં શ્રી મેહુલ કાંતિલાલ શાહ આયંબિલભવન * કાવી તીર્થમાં “શ્રીમતી ચંદ્રકલાબેન સંસ્થાઓમાં સક્રિયપણે સંકળાયેલા છે. વ્યવસાયી ક્ષેત્રે કેસેન્ટ ઓપ્ટિકલ કંપની નામની રો મટિરિયલની ભારતમાં સર્વ પ્રથમ કાંતિલાલ શાહ ભાતાગૃહ'નો લાભ * ડભોઈમાં નૂતન ઉપાશ્રય * મોરબીમાં શ્રી ચન્દ્રરેખા જૈન પાઠશાળા * માતુશ્રીની દુકાન સ્થાપીને ક્રાઉન ઓપ્ટિકલ નામની ચશ્માની ફ્રેમો સ્મૃતિમાં મોરબી શ્રાવક-શ્રાવિકા ઉત્કર્ષનો લાભ કે મુંબઈની બનાવવાનું શરૂ કરી ઓપ્ટિકલ માર્કેટમાં આગવું સ્થાન પ્રાપ્ત ૨૫૩ પાઠશાળા માટે મોરબી નિવાસી શાહ સુખલાલ રા. કરેલ છે. કાગદી શ્રેષ્ઠ પાઠશાળા નામક ચાંદીનો શિલ્ડ તથા પારિતોષિક ધાર્મિક ક્ષેત્રે શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘમાં છેલ્લાં ૩૨ ૪ શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમમાં અનામત સીટો : પૂજ્યો વર્ષથી મંત્રી તરીકે અને સાહિત્યપત્રિકાના તંત્રી તરીકે ૫ વર્ષ લિખિત પુસ્તકોનાં વિમોચનનો લાભ તથા યાત્રા-પ્રવાસમાં સુધી સેવા પ્રદાન કરેલ. હાલમાં તેઓ શ્રી જૈન ધાર્મિક શિક્ષણ અનેકવાર સંઘવીનો લાભ * મોરબીમાં શ્રી સુમતિનાથનગર સંઘના ઉપપ્રમુખ તરીકે ઉચ્ચ સેવા આપી રહ્યા છે. ધાર્મિક સંઘમાં શ્રીમતી ચન્દ્રકળાબહેન કાન્તિલાલ શાહ આયંબિલ શાળા શિક્ષણ સંઘમાં સમસ્ત મુંબઈની ૨૫૩ પાઠશાળામાં જે શ્રેષ્ઠ તથા શ્રી કાંતિલાલ સુખલાલ શાહ, જૈન પાઠશાળાનો લાભ તથા પાઠશાળા આવે તેમને તેમના પિતાશ્રીના નામનો “મોરબી ચૈત્ર માસની ઓળી (પારણા સાથે)નો લાભ * બોરીવલી નિવાસી શાહ સુખલાલ રાયચંદ કાગદી શ્રેષ્ઠ પાઠશાળા શિલ્ડ’ સિમ્પોલીમાં શ્રી મેહુલ જૈન પાઠશાળાનો લાભ કે સમાજના આ રીતે ચાંદીનો ભવ્ય શિલ્ડ આપવામાં આવે છે. સાથે જ ૭૫ વર્ષના ઇતિહાસમાં નેત્રચિકિત્સા માટે સૌ પ્રથમ મોટી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy