SearchBrowseAboutContactDonate
Page Preview
Page 936
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૨ ચતુર્વિધ સંઘ (૨) શ્રી કે. પી. સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટ : ભારત સરકાર શેઠ શ્રી કાનજીભાઈ મોહનભાઈ તરફથી “લાડલા' રાષ્ટ્રીય એવોર્ડને પામેલા આ ટ્રસ્ટ તરફથી સુખડિયા (બોટાદવાળા) સાધર્મિક ભક્તજનોને જરૂરિયાત મુજબ દવાઓ આદિની સેવાસારવાર તથા શૈક્ષણિક પ્રવૃત્તિમાં જરૂરિયાત મુજબ સહાય શેઠ શ્રી કાનજીભાઈ બોટાદના સખાવતી શ્રાવક આપવામાં આવે છે. શ્રેષ્ઠીઓમાં પ્રસંગે પ્રસંગે યાદ કરવા જેવા ધર્મપ્રેમી શ્રાવક હતા. જ્ઞાતિએ વત્સલ અને ઉચ્ચ કોટિના ધર્માત્મા હતા. (૩) તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રાર્થે પધારતાં ભાવિક ભક્તોને ઉપર ચડતાં-ઊતરતાં શીતળ છાયા શ્રાવકજીવનનાં વ્રતોનું ચુસ્તપણે પાલન કરનારા હતા. અને નૈસર્ગિક વાતાવરણ મળે તે માટે મોટી સંખ્યામાં વૃક્ષારોપણ આ શીલધ્યાન પુરુષનું કુટુંબ ધર્મસંસ્કારોથી વાસિત હતું. તેમના કરવામાં આવેલ છે. સુકત્યોની કમાણી સુકૃત્યોમાં જ વપરાણી–તેમના ધર્મનિષ્ઠ પત્ની સવિતાબહેન પોતે ઘણા જ ધર્મનિષ્ઠ અને સમાજસેવાની (૪) શ્રી સિદ્ધાચલજી ભક્તિ ટ્રસ્ટ : આ ટ્રસ્ટ દ્વારા શ્રી ભાવનાથી રંગાયેલા, પણ એવા જ મિતભાષી અને શત્રુંજય મહાતીર્થમાં પધારતાં પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોની મૃદુસ્વભાવના હતા. પતિનો પડછાયો બની “પતિની જે ઇચ્છા ભક્તિ, દીક્ષાર્થી ભાઈ-બહેનોની ભક્તિ તેમજ “કે. પી. સંઘવી એજ મારી ઇચ્છા એમ વિચારી હંમેશાં ધર્મકાર્યોમાં સહયોગ ભક્તિગૃહ'માં પધારનાર યાત્રિકોની ભક્તિ કરવામાં આવે છે. આપ્યો. તેમની આસ્થા શ્રદ્ધા તો જુઓ વિધિપૂર્વકના નવકારમંત્રો (૫) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભક્તિ ટ્રસ્ટ : આ ટ્રસ્ટ દ્વારા ગણવા માટે કરાતાં ઉપધાન તેઓશ્રીએ કરાવેલાં, મળેલી પ્રગટપ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની ભક્તિ માટે લક્ષ્મીનો બહુસમાજના હિત માટે જ ઉપયોગ કરતા હતા. પધારતાં પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોની ભક્તિ કરવાનું તથા શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ વૈયાવચ્ચ કરવાથી પણ તીર્થકર યાત્રિકો માટે સારી સુવિધાવાળી ધર્મશાળા બનાવવાનું કાર્ય નામકર્મ બંધાય છે એવી ઊંડી શ્રદ્ધાને કારણે પરિવાર તરફની નિર્માણાધીન છે. સાધુ-સાધ્વીઓની અનેરા ભાવથી વૈયાવચ્ચ કરતા હતા. કોઈને (૬) શ્રી સુમતિ જીવરક્ષા કેન્દ્ર પાવાપુરી : આ ટ્રસ્ટ દ્વારા દીક્ષા લેવાના ભાવ જાગે અને તેમને યોગ્ય જણાય તો પ્રસંગનો જીવદયાના મહાન કાર્યો કરવાની ટ્રસ્ટ સંચાલકોની ઊંચી ભાવના બધો જ લાભ લઈને દીક્ષા અપાવવામાં અનેરો આનંદ માણતા છે. સિરોહી જિલ્લામાં કૃષ્ણગંજ (રાજસ્થાન)માં વિશાળ હતા. એક બ્રાહ્મણની પુત્રીને પણ દીક્ષા અપાવી છે, જે તેમની જગ્યાની અંદર ગૌશાળા, પાંજરાપોળ દ્વારા અનેક પ્રકારનાં ધર્મ પ્રત્યેની શ્રદ્ધાની પ્રતીતિ કરાવે છે. બોટાદ જૈનસંઘમાં પર્યુષણ જીવદયાનાં કાર્યો કરવાનું ટ્રસ્ટનું આયોજન છે. દરમ્યાન જેટલી તપસ્યાઓ થાય તે બધા જ તપસ્વીઓને ભાવથી કોઈપણ જગ્યાએ મહાજન આ સંઘ દ્વારા ૩૦૦ કે તેથી પોતાને ઘર આંગણે છેલ્લા ચારેક દાયકાથી પારણાં કરાવે છે વધારે પશુઓનો સમાવેશ થાય તેવી પાંજરાપોળનું નિર્માણ થતું અને આજે પણ આ પરિવાર તરફથી પારણાની પરંપરા ચાલુ હોય તો આ કેન્દ્ર દ્વારા ૫ લાખ રૂ.નું દાન આપવામાં આવે છે. છે. બોટાદના વેપારી સમાજમાં ભારે મોટું માનપાન પામ્યા હતા. પોતે હાડવૈદ્યની જાણકારીવાળા હતા અને ફ્રીમાં સેવા આપતા (૭) કોઈપણ ગામમાં ચૌદ સુપનાં, પારણું, ત્રિગડું, હતા.–તેમને આઠ પુત્રો અને તેનો પરિવાર કુલ ચાલીશ ભંડાર તથા જિનાલયને ઉપયોગી વસ્તુઓની જરૂરિયાત હોય માણસનું કુટુંબ ખૂબ જ ધર્મપરાયણ ગણાયું છે. પરિવારમાં તેમજ પરમાત્માની મૂર્તિઓ યા પ્રતિમાજી માટે ચક્ષુ-ટીકાની માસખમણ, વર્ષ તપ આદિ તપ પણ થયેલાં છે. કીર્તિની કે જરૂર હોય તો ગામમાં જૈનોના ઘરની સંખ્યા આદિ માહિતી સાથે નામનાની ક્યારેય ઝંખના હોતી કરી. ગરીબોને પ્રસંગે પ્રસંગે શ્રી કે. પી. સંઘવી રિલિજિયસ ટ્રસ્ટને જણાવવા વિનંતી છે. તેઓ દાનસરવાણી તેમને ત્યાંથી વહેતી જ હોય. જૈનધર્મનાં સાતેય તમામ સેવાભક્તિ કરવા તુરત પ્રયત્નશીલ બનશે. - ક્ષેત્રોમાં ખાસ કરીને સાધર્મિક ભક્તિ માટે સારી એવી રકમ આ ટેસ્ટની શાસનસેવાની આવી અનેકવિધ ઉત્તમ આપી છે. સ્વશ્રી કાનજીભાઈને જીવદયા, પાંજરાપોળ, કાર્યવાહી-તીર્થોદ્ધારક કાર્યો, સાધુ-સાધ્વીજીની ભક્તિ, સાધર્મિક દવાખાના હોસ્પિટલ, શિક્ષણ સંસ્થાઓ, પાઠશાળા, દેરાસર ભક્તિ, જીવદયાનાં કાર્યો દિનપ્રતિદિન વૃદ્ધિ પામી રહ્યાં છે. જિર્ણોદ્ધાર, આયંબિલખાતાં, ઉપાશ્રય, ભોજનાલય, પાણીની હાર્દિક શુભેચ્છાઓ. પરબો, સાહિત્ય-જ્ઞાનભંડાર અને સાધુ સાધ્વીઓની વૈયાવચ્ચમાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy