SearchBrowseAboutContactDonate
Page Preview
Page 935
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૯૧૧ મુંબઈના જૈન સમાજમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન અજાયબી છે. તેમની ભક્તિ કરવા માટે કરોડો ભવની પુણ્યની દેરાસર પાયધૂની-વિજય દેવસુર સંઘનું સ્થાન મહત્ત્વનું છે, કહો મૂડી જોઈએ. તેમની સેવામાં જ જીવનની સાર્થકતા છે.” કે અનન્ય છે. આ દેરાસરની સ્થાપના-પ્રતિષ્ઠા આજથી ૧૯૪ ખરેખર! આ સેવાના પુન્યથી જ તેઓ ૭૦ વર્ષે ય ૩૫ વર્ષ પર્વે કરી હતી અને ત્યારથી તે દેરાસર–તે સંઘ સાથે તે વર્ષના યુવાનને શરમાવે એટલી દોડાદોડ કરે છે. આ ઉંમરે દર દેરાસરના બંધારણ મુજબ સંઘના કુલ ૧૩ ટ્રસ્ટીઓમાં આપણા વર્ષે લગભગ ૨૦૦ જેટલા સાધુઓના લોચ કરે છે. કોક પાર્ટી ઘોઘારી સાથના ૪ ટ્રસ્ટીઓ હોય છે. દેરાસરની આજુબાજુના ફેઈલ જતાં તેમના થોડા રૂપિયા ખોટા થયા ત્યારે પ્રતિભાવ પાયધુની-ગુલાબવાડી જેવા વિસ્તારમાંથી આપણી વસ્તીનો અતિ આપતાં હસતાં-હસતાં એટલું જ કહ્યું, “આપણું હોય તે જાય મોટો ભાગ-લગભગ સંપૂર્ણ ભાગ પરાઓમાં વસી ગયો છે, નહીં, જાય તે આપણું નહીં.” નવપદની ઓળી દર વર્ષે અચૂક છતાં દેવસુર સંઘમાં હજુ આપણે આપણું સ્થાન જાળવી રાખ્યું કરવાની, તેમાં પણ આયંબિલ સાત મિનિટમાં પૂરું કરવાનું, બે છે. એવા મુંબઈના સિરમોર સંઘ-વિજય દેવસુર સંઘમાં તેઓ દ્રવ્ય જ લેવાનાં, તે પણ રોટલી અને કરિયાતું. જીભડીને કહી મેનેજિંગ ટ્રસ્ટી છે. ગોડીજી દેરાસરની કાયમી ધજા, વરસગાંઠનું દે, “ખાવું હોય તો ખા, નહીં તો ઊભો થઈ જઈશ.” જીભડીને સ્વામીવાત્સલ્ય તથા પોશ-દશમીની આરાધના જેવા લગભગ વશ કરવા આવા કીમિયાઓ અજમાવ્યા સિવાય છૂટકારો નથી. બધા કાયમી આદેશો તેમના પરિવારના છે. મુંબઈની નજીકના– મુંબઈના જ ગણાય તેવા પ્રખ્યાત અગાસી તીર્થના પણ તેઓ શ્રી કે. પી. સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટનાં ઘણા વર્ષો સુધી ટ્રસ્ટી રહ્યા. ધાર્મિક ઉપરાંત સામાજિક અને સુકૃતોની હાર્દિક અનુમોદના કેળવણી ક્ષેત્રે શ્રી તાલધ્વજ જૈન વિદ્યાર્થી ગૃહ-તળાજા, શ્રી ભારતમાં ટ્રસ્ટો અનેક છે, પરંતુ નિઃસ્વાર્થભાવે, વિતરાગ એજ્યુકેશન ફાઉન્ડેશન, શ્રી શકુંતલા કાંતિલાલ પરોપકારાર્થે, ધર્મોદ્ધારક અને જનહિત કાર્યોમાં સદા પ્રવૃત્તિશીલ ઈશ્વરલાલ ગર્લ્સ હાઈસ્કૂલ ઇત્યાદિ સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે ટ્રસ્ટ તરીકે શ્રી કે. પી. સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટ એક અજોડ સંસ્થા સેવા આપે છે. વળી મુંબઈમાં જન્મ અને કાયમી વસવાટ હોવા છતાં વડવાઓના–પોતાના વતનના ગામ જસપરાને ભૂલ્યા નથી. | માલગાંવ (જિ. સિરોહી–રાજસ્થાન)નિવાસી માતુશ્રી જસપરાની હાઇસ્કૂલમાં દાન, ભાવનગર, દાદાસાહેબ ઉપાશ્રયમાં દાન દઈ દાનક્ષેત્રોમાં ખૂબ મોટી રકમનો સદ્વ્યય કનીબહેન તથા પિતાશ્રી પૂનમચંદનાં અનેકવિધ સુકૃતોની અનુમોદનાર્થે તેમજ તેઓશ્રીનું ત્રણ થતુ કિંચિત્ અંશે પણ અદા તેમના પરિવારે કર્યો છે. કરવાની ભાવનાથી, “ધર્મવીર', આબુ ગોડરત્ન (૧) સુપુત્ર શ્રી વળી પદમનગર-જૂનો મોહન સુડિયો–અંધેરી ખાતે હજારીમલજી પૂનમચંદ સંઘવી, (૨) સુપુત્રશ્રી બાબુલાલજી શિખરબંધી દેરાસરનું નિર્માણ કરવાનો લાભ પણ આ પરિવારે પૂનમચંદ સંઘવી તેમજ (૩) પૌત્ર શ્રી કિશોરભાઈ હજારીમલ લીધેલ છે. સંઘવી (શ્રી કે. પી. સંઘવી પરિવાર) દ્વારા સંસ્થાપિત ઉપરોક્ત આવા ષષ્ઠી વટાવી ગયા હોવા છતાં શરીર અને મનથી ટ્રસ્ટ દ્વારા કરાતાં અનેકવિધ ઉત્તમ અને અનુમોદનીય સત્કાર્યોની ચિર-યુવાન ઉત્સાહી, જ્ઞાતિહિતચિંતક, ધર્મપરાયણ, બહુમુખી માહિતી શ્રી પ્રકાશભાઈ કે. સંઘવી દ્વારા આ પુસ્તકના કંપોઝની પ્રતિભા ધરાવતા વ્યક્તિ જૈન સમાજનું ગૌરવ છે. પૂર્ણાહુતિ વખતે સંપ્રાપ્ત થઈ છે તે અન્યને પ્રેરણા અને અંતુભાઈ ઘંટીવાળા અનુમોદનાનો લાભ મળે તેમ જ ટ્રસ્ટને શુભેચ્છાઓ રૂપી શક્તિ પ્રાપ્ત થાય એ હેતુથી અત્રે રજૂ કરવામાં આવે છે. ભાવનગરના શ્રાવક અંતુભાઈ ઘંટીવાળા જાણે મૂર્તિમંત (૧) શ્રી કે. પી. સંઘવી રિલિજિયસ ટ્રસ્ટ : આ ટ્રસ્ટ સેવામૂર્તિ જોઈ લ્યો! સાધુ-સાધ્વીજી ભગવંતોની અજોડ તરફથી જિનાલયોના જીર્ણોદ્ધાર અને નૂતન જિનાલયનાં સેવાભક્તિ કરી રહ્યા છે. છેલ્લાં ૫૬ વર્ષથી પર્યુષણ પર્વમાં . નિર્માણમાં સહયોગ આપવામાં આવે છે. જિનાલયો માટે પ્રભુમૌનપૂર્વક ચોસઠપ્રહરી પૌષધ સહિત અઠ્ઠાઈ તપ કરી રહ્યા છે. પ્રતિમાજીઓ અર્પણ કરવામાં આવે છે, સાથે ચાંદીનાં ૧૪ (એકપણ વર્ષ ખાડો નથી પડ્યો.). સ્વપ્નો, પારણું, પરમાત્માનાં ચક્ષુ, ટીકા આપવા આદિ તેમનું કહેવું છે કે-“સાધુ-સાધ્વીજી મહારાજ વિશ્વની પરમાત્મભક્તિનાં કાર્યો કરવામાં આવે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy