SearchBrowseAboutContactDonate
Page Preview
Page 923
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૮૯૯ અમદાવાદ-વાસણામાં મૂળનાયકની દેરાસરની પ્રતિષ્ઠા તેઓ લંડન જઈ બાર–એટ–લો થઈ આવ્યા. આ રીતે તેઓ કરાવેલ. ગભારા ઉપર માતુશ્રીનું નામ કનીબાઈ આપવામાં બી.એસ.સી., એલ.એલ.બી. અને બાર-એટ-લો થયેલા છે. આવેલ છે. મેઇનડોર ઉપર પિતાશ્રીનું નામ આપવામાં આવેલ પરંતુ તેમનું ખરું મહત્ત્વ તો તેમનાં ભાવનાશીલ, સેવાપરાયણ છે. વૈશાખ સુદ સાતમના ભીલડિયાજીમાં પ્રતિષ્ઠા કરેલ છે. જીવનમાં રહેલું છે. બાર વર્ષની ઉંમરે તેઓ પોતાના કુળદેવતા સુપુત્ર શ્રી દિનેશના હાથે વૈશાખ સુદ સાતમને દિવસે શ્રી માંડવરાયનાં દર્શને મૂળી ગયા. ત્યાં તેમનાં દર્શન કરતાં પરમ શંખેશ્વરમાં, વૈશાખ વદિ બીજને દિવસે ૧૦૮ દર્શન; ૧૦૮ પ્રસન્નતા અનુભવી. છેવટે તેમણે બે હાથ જોડી વિનંતી કરી કે ખેશ્વર પાર્શ્વનાથનું મંદિર બની રહ્યું છે. તેનું શિલાસ્થાપન “હે દેવી! તું મને એવી સ્થિતિ આપજે કે જેથી હું રોજના દિનેશભાઈના હાથે થયું હતું. સાચોટમાં એક ટી.બી. હોસ્પિટલ ૧૦૦૦ રૂપિયા દાનમાં આપી શકું અને મારી પાછળ એક એવું બનાવી. ઝાલોદમાં એક કોલેજમાં રૂમો બનાવવા ડોનેશન આપ્યું ટ્રસ્ટ કરી જાઉં કે જે મારા મરણ બાદ પણ રોજના 1000 છે. અમદાવાદમાં ડેલાવાળાના રામસૂરિજી સાધુ-સાધ્વીના રૂપિયાનું દાન આપી શકે.” ઉપાશ્રયમાં રૂ. ૪૧,000 આપી બાપુજીનો ફોટો મૂકીને તકતી હવે તેમના કૌટુંબિક જીવન પર એક આછો દૃષ્ટિપાત મુકાવી છે. કરી લઈએ. તેમનાં લગ્ન શ્રી રૂક્ષ્મણિબહેન સાથે થયાં. તેમનાથી સૌજન્યમૂર્તિ ઉદાર સખાવતી દાનવીર પ્રથમ પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. તેનું નામ રશ્મિકાંત. તેઓ એમ.બી.બી.એસ. બન્યા. સને ૧૯૬૬માં લંડન મોકલવામાં શ્રી દીપચંદભાઈ એસ. ગાડ આવ્યા. ત્યાર પછી વિશેષ વિકાસ અર્થે તેઓ અમેરિકા ગયા શ્રી દીપચંદભાઈ સૌરાષ્ટ્રના સપૂત છે પડધરીના વતની અને શિકાગોમાં સ્થિર થઈ સ્વતંત્ર પ્રેક્ટિસ કરવા લાગ્યા. છે અને જૈન કુટુંબમાં જન્મ પામવાને લીધે જૈન તરીકે તેમના બીજા પુત્રનું નામ હસમુખ. તેમણે સોલિસિટર્સના ઓળખાયા છે, પણ આજે તેમનું માનસ સર્વ પ્રકારની સંકીર્ણતા આર્ટિકલ્સ પૂરા કરી સને ૧૯૬૯માં સોલિસિટર્સ તરીકે કામ કે સાંપ્રદાયિકતાને ભેદીને માનવધર્મના મહાશિખર સુધી પહોંચ્યું કરવા માંડ્યું. સને ૧૯૭૬માં તેઓ લંડન ગયા અને ત્યાં ગગરાટ એન્ડ ગાર્ડીના નામથી સોલિસિટર્સની પેઢી ખોલી કામ શ્રી દીપચંદભાઈનું પ્રારંભિક શિક્ષણ પડધરીમાં જ થયું. કરવા લાગ્યા. આ બન્ને પુત્રો સુશિક્ષિત હોવા છતાં માતા-પિતા તે પછી તેઓ વાંકાનેર ગયા અને ત્યાંની હાઇસ્કૂલમાંથી મેટ્રિકની પ્રત્યે ખૂબ વિનયથી વર્તે છે અને તેમનો પડ્યો બોલ ઝીલવામાં પરીક્ષા આપી સારા માર્કે પસાર થયા. ગૌરવ માને છે. ( કૌટુંબિક સંયોગો સારા ન હતા, પણ શ્રી દીપચંદભાઈની શ્રી દીપચંદભાઈ જાહેર જીવનમાં પ્રારંભથી જ રસ લેતા વિદ્યાભ્યાસની લગની અનેરી હતી, એટલે તેમણે જાતમહેનતથી હતા અને શૈક્ષણિક તથા સામાજિક સંસ્થાઓને પોતાનો વિનમ્ર સાધનો ઊભાં કરી સંપૂર્ણ અભ્યાસ કર્યો. ત્યારબાદ સને ફાળો આપતા હતા. દુષ્કાળ-નિવારણ જેવા પ્રસંગોએ તેમનો ૧૯૩૬માં મુંબઈ આવ્યા અને સ્વતંત્ર કમાણી કરી આગળ હાથ વધારે ઉદાર બનતો, પણ તેઓ પ્રસિદ્ધિથી દૂર રહેતા. અભ્યાસ કરવા લાગ્યા. આ રીતે તેઓ બી.એસ.સી. થયા. હજી તેમની સ્થિતિ એક ભરેલા સરોવર જેવી છે કે જ્યાંથી કોઈ પણ આગળ અભ્યાસ કરવાની ઇચ્છા હતી, એટલે તેમણે પશુ-પક્ષી તરસું પાછું જાય નહીં. સને ૧૯૭૨માં તેઓ કાયદાનો અભ્યાસ શરૂ કર્યો અને સને ૧૯૪૨ની સાલમાં પાલિતાણા ખાતે ભરાયેલ જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના બાવીશમાં એલ.એલ.બી. થયા. ત્યારબાદ સોલિસિટર્સના આર્ટિકલ્સ પૂરા અધિવેશનના પ્રમુખ ચૂંટાયા. તે વખતે કોન્ફરન્સની સ્થિતિ કરી એડવોકેટ તરીકે મુંબઈમાં સ્વતંત્ર પ્રેકિટસ કરવા લાગ્યા ડામાડોળ હતી, પણ તેઓ સુકાની બન્યા પછી કોન્ફરન્સની અને અનેક કંપનીઓના સલાહકાર બન્યા. સ્થિતિ અનુક્રમે સુધરતી ગઈ. ત્યાર પછી સને ૧૯૭૯માં દિલ્હી શ્રી દીપચંદભાઈની બુદ્ધિ તીક્ષ્ણ હતી, પ્રતિભા અનેરી ખાતે જૈન શ્વેતામ્બર કોન્ફરન્સનું ત્રેવીસમું અધિવેશન ભરાયું હતી અને સહદયતા તો સહુ કોઈને અત્યંત પ્રભાવિત કરે તેવી ત્યારે તેમની પ્રમુખ તરીકે ફરી ચૂંટણી થઈ. આજે પણ તેઓ હતી, તેથી તેઓ આ ક્ષેત્રમાં ઝળકી ઊઠ્યા અને સને ૧૯૫૦થી સંસ્થાના પ્રમુખ તરીકે ચાલુ છે અને તેની સ્થિતિ સંગીન બનાવી જમીનના નિષ્ણાત તરીકે કામ કરવા લાગ્યા. સને ૧૯૬૧માં રહેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy