SearchBrowseAboutContactDonate
Page Preview
Page 906
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮૨ ચતુર્વિધ સંઘ સ્વ. સંઘવી જશરાજજી ખુમાજી વર્ધમાનતપની ઓળી નવપદ ઓળી આદિ તપ કરેલ છે અને ખૂબ જ સારાં કાર્યો કરવા શ્રેષ્ઠીવર્ય ઘેવરચંદજીને તેઓ પ્રેરણા સ્વ. કસ્તુરબેન જશરાજજી આપે છે. (રાજ.-તવરી) બેંગ્લોર શ્રીમતી રુકિમણિબહેન મિશ્રીમલજી ૩૨-૩૨ વર્ષોના સજોડે અખંડ વર્ષીતપના આ આરાધક આ દંપતી ખરેખર આદર્શમય જીવન જીવી ગયા. સાદગીનાં તપોમૂર્તિ રુકિમણીબહેને જીવનમાં ઘણી લીલીસૂકી જોવા પ્રતીકોએ પોતાના ગૃહાંગણે શાંતિનાથ ભગવાનનું ભવ્ય મંદિર છતાં પોતાની આરાધનામાં ક્યારેય ઓટ આવવા દીધી નથી. બનાવ્યું. સમેતશિખરનો સ્પેશલ ટ્રેનથી સંઘ કાઢ્યો. અનેક થી શો અને નાની ઉંમરે પતિની વિદાય છતાં કુટુંબના છત્રધાર બની ધાર્મિક કાર્યોમાં લક્ષ્મી વ્યય કરી. દૈનિક આરાધનામાં તત્પર, પરિવારમાં સંસ્કારોનું દાન કર્યું. પોતાની સામે પુત્રની વિદાય, જશરાજજી કોઈપણ મહાત્માને ચાતુર્માસ વિનંતી કરવામાં અને પુત્રવધૂની વિદાય-જમાઈની વિદાય છતાં ધર્મમાર્ગમાં દઢ બની સંઘના કાર્યોમાં અગ્રગણ્ય હતા. આયંબિલ ખાતામાં તપસ્વીઓની રત રહ્યો. પૂ. આ. દેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.ના કૃપાપાત્ર ભક્તિ કરતાં તેમને અપૂર્વ આનંદ આવતો. વર્ષીતપમાં પણ રુકિમણિબહેન ભક્તામરપ્રિય પરિવાર છે. પોતાના જીવનમાં પર્વતિથિએ આયંબિલ કરતા દરેક ગુરુવર્યોની સુંદર ભક્તિ કરવી કેટલાંય વર્ષીતપ તથા દરેક તપસ્યા કરી છે. તબિયત સાનુકૂળ તેમનો આદર્શ હતો. દર વર્ષે તપસ્વીઓનાં પોતાનાં ઘેર પારણાં ન હોવાં છતાં એક પણ તપસ્યા બાકી રાખી નથી. તપસ્યાનું કરાવી ખૂબ ભક્તિ કરતાં. વૃદ્ધ ઉંમરે પણ કસ્તુરબેન પાઠશાળા લિસ્ટ કરીએ તો પેજ ભરાય. લિસ્ટ વાંચીને તો ઇતિહાસ લાગે મંડળ આદિ ક્યારેય ન ચૂકતાં. પરિવારને પણ ધર્મસંસ્કારો અને અને મનમાં થાય કે આવા પણ તપસ્વિની હોય છે ખરાં. ખૂબ નવ સંસ્કારોથી વાસિત બનાવ્યો છે. વર્ષીતપ સાથે અનેક મોટી ” જ અનુમોદના—તપસ્વીની તપસ્યા પણ કરતા. આદર્શ શ્રાવિકારના શ્રીમતી સુંદરબહેન ઘેવરચંદજી. શ્રીમતી ભંવરીદેવી ઘેવરચંદજી સુરાણા દાંતવાડિયા (રાજ.-માંડવલા) બેંગ્લોર રાજસ્થાન વાલરાઈ નિવાસી હાલ બેંગ્લોર શરીરમાં ભારી પણ સદાય ઉત્સાહી..શરીર માઇક્રોવેલ્સવાળાં ભંવરીબહેન ગરીબાઈમાંથી સમૃદ્ધિના શિખર બિમારીગ્રસ્ત પણ મનોબળનાં પાકાં આ શ્રાવિકા ખરેખર સુધી પહોંચેલ. આ સનારીની ગૌરવગાથા અનોખી છે. સદાય અનુમોદનીય શાસનભક્તિ ભરેલ શ્રાવિકા છે. પૂ. આ. દેવશ્રી હસતું મુખ, કરુણાભરી આંખો, કંઈક કરી છૂટવાની તમન્ના અશોક રત્નસૂરીશ્વરજી મ.સા.ના પરિચયથી ધર્મપ્રાપ્ત તેઓ તેમને જેમના રોમરોમમાં છે તેવાં સાધુ-સાધ્વીજી પ્રત્યે અનન્ય બહુમાન ધર્મગુરુ માને છે. ગુરુદેવના ૧૦૦ ઓળીના બેંગ્લોરમાં પારણાં ધરાવતાં તેઓએ પોતાના જીવનને સુકૃતથી સભર બનાવ્યું છે, તો પ્રસંગે તેમણે કરેલ ગુરુભક્તિનો આદર્શ દરેક માટે અભિનંદનીય પરિવારને પણ ધમેના રંગે રંગ્યો છે. દાનની ગંગા વહાવી હતો. સોનાની થાળી, સોનાની ચમચીથી ગુરુદેવને વહોરાવ્યું. અનોખો ઇતિહાસ સજર્યો છે. લક્ષ્મીની છોળો ઊછળતી હોવાં ઉદ્યાપન મહોત્સવ દરેક લાભ લીધો. પ્રતિવર્ષ બેંગ્લોરના સમસ્ત છતાં સદાય નિર્લિપ્ત આ પુણ્યશાળીને જોતાં હૃદયમાં અનોખા ગુરુજીઓની અપૂર્વ ભોજનભક્તિ કરી બહુમાન કરે છે. સાધુ ભાવ પેદા થાય છે. સિદ્ધગિરિરાજની ભવ્ય નવ્વાણું યાત્રા તેમજ સાધ્વીજી ભગવંતો પ્રત્યે અનન્ય પ્રેમ ધરાવતાં તેઓ આયોજન...તો અનેક જગ્યાએ મૂર્તિઓ ભરાવવાનો લાભ, શારીરિક પ્રતિકળતા છતાં દરરોજ પાંચમંદિર દર્શન કરે છે. દરેક ઠેકાણે જિનાલય નિર્માણમાં ભરપૂર લાભ લીધો છે. ગુપ્ત કોઈપણ શમણના પધારવાના સમાચાર સાંભળી તરત જ દાનમાં વિશેષ માનતાં ભવરીબહેન સુરાણા કોલેજ હોસ્પિટલ ભક્તિ-લાભ માટે પહોંચી જાય છે. શાસનનાં દરેક કાર્યોમાં આદિનાં પ્રેરક તો છે જ સાથે કોઈ પણ સાધુ-સાધ્વીજી વધતા પરિણામે અવશ્ય લાભ લે જ છે. છાણીમાં ઉપાશ્રય ભગવંતોને વિહાર કરી આવતાં સાંભળે કે ટિફિન લઈ ગાડીમાં નિર્માણ તેમજ સાવત્થી તીર્થમાં અપૂર્વ લાભ લીધો છે. નિરંતર નીકળી પડતાં તેમને અપૂર્વ આનંદ થાય છે. પોતાની વિશાળ દાનની ગંગા વહાવતાં હોવાં છતાં સાધર્મિક ભક્તિમાં વિશેષ રસ દવાઈની ફેકટરીમાં પણ સાધર્મિક ભાઈઓને વિશિષ્ઠ સગવડો લે છે. પરિગ્રહ ન વધારતાં પુણ્ય વધારવું તેમનું લક્ષ્ય છે. પૂરી પાડે છે. પોતાના જ ઘરના સદસ્યની જેમ રાખે છે. તેને રાત્રિ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy