SearchBrowseAboutContactDonate
Page Preview
Page 902
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૮ ચતુર્વિધ સંઘ જિનાલય (ચિપેટ)નો જીર્ણોદ્ધાર જલ્દી પૂર્ણ થાય અને સામાન્ય પરિસ્થિતિમાંથી પરિશ્રમ અને પુરુષાર્થથી દેવવિદ્યમાન તુલ્ય જિનાલયમાં પરમાત્મા પ્રતિષ્ઠિત થાય. શ્રીમંતાઈ સુધી પહોંચેલા આ શ્રેષ્ઠીવર્ય જીવનના અંત સુધી પોતાની વિવેકશક્તિથી સંઘને એકતાના અતૂટ બંધનમાં પોતાની પૂર્વની સામાન્ય સ્થિતિને નજર સમક્ષ રાખી બુદ્ધિ અને બાંધી રાખવામાં એક્કા કોઠારીજીએ ઘણીવાર સંઘમાં ઉત્પન પૈસાને શુભ કાર્યોમાં જ વાપરવા એવા જીવનમંત્રને સાક્ષાત્કાર કલહોને સમાવીને પ્રેમનું વાતાવરણ સર્યું છે. કરતાં દાનનો પ્રવાહ ઉદાર દિલથી મન મૂકીને વહેતો કર્યો છે. શ્રી આદિનાથ મંદિરજીનો ભવ્ય અમૃતમહોત્સવ અને શ્રી તેમની ઉદારતા અને હૃદયની સરળતા આકાશને આંબી વિજયલબ્ધિસૂરિ જૈન ધાર્મિક પાઠશાળાનો ઐતિહાસિક અમૃત જાય તેવી હતી. પોતાને ત્યાં આવેલ નાનામાં. નાની વ્યક્તિની મહોત્સવ પોતાના માર્ગદર્શન વડપણ હેઠળ સુંદર ઉજવાયાનો સાથે પણ પ્રેમપૂર્વક વાત કરવી, તેની ભાવનાને સમજવી અને તેમને આનંદ છે. ભરપૂર મદદ કરવી તેમ જ મોટામાં મોટું દાન પણ આપીને સંઘમાં ‘ભીષ્મ પિતામહ ગણાતા કોઠારીજી પોતાની ભૂલી જવું આવી સરળતાના સ્વામી કપૂરચંદજી ખરેખર માણવા લાયક, મહામાનવ હતા. દરેકની સાથે ખૂબ જ નિખાલસતાપૂર્વક આત્મોન્નતિ માટે પણ એટલા જ જાગૃત છે. માન-સમ્માનથી મળવું. મનમાં મેલ ન રાખવો અને શ્રીમંતાઈનો જરાપણ ગર્વ સદાય દૂર રહેતા આ શ્રેષ્ઠીવર્યે કેટલીયવાર પોતાનાં સમ્માન અને અલંકરણોને ઠુકરાવ્યાં છે. માળા પહેરવાથી પણ દૂર રહેતા ન કરવો આ તેમના દૈવિક ગુણો હતા. આ મહામાનવે પોતાને શાસનના અદમ્ય સેવક ગણી રોજ ફેરી કરતા અને નાની દુકાનમાંથી આગળ વધતાં સમગ્ર નિયમિત વ્યાખ્યાનશ્રવણ, પ્રતિક્રમણાદિ ક્રિયા, પર્વના દિવસોમાં દક્ષિણમાં સુપ્રસિદ્ધ એસ. કપૂરચંદજી ફર્મથી સિલ્ક ઉધોગમાં પૌષધ તપશ્ચર્યા આદિ ઉત્સાહપૂર્વક કરવામાં સભાનપણે ભાગ છવાઈ ગયેલ આ કપૂરચંદજીને પુણ્ય સાથ આપ્યો. લક્ષ્મીએ ભજવ્યો છે. સાધુ-સાધ્વી પ્રત્યે અનન્ય બહુમાનવૃત્તિવાળા જાણે પુણ્યશાળીને ત્યાં વાસ કર્યો એટલે બેંગ્લોરના દરેક તેઓશ્રી ઘરમાં પણ સ્વાધ્યાય અને તપશ્ચર્યામાં જ ખાસ્સો સમય દેરાસરોમાં પર્યુષણમાં હજારો મણની બોલીથી લાભ અચૂક લેતા ગાળે છે. વ્યાવહારિક પ્રસંગોમાં તો કેટલાંય વર્ષોથી બિલકુલ ભાગ જ લેતા નથી. તેમનાં સુવર્ણમય કાર્યોમાં બેંગ્લોરથી ૪૦ કિ.મી. દૂર બાહોશ વહીવટકર્તા -દીર્ધદષ્ટિ અને કર્તવ્યપરાયણશીલ તેમની જૈન સિલ્ક મિલ્સની વિશાળ જ યા ભેટ આપવા સાથે લક્ષ્મીચંદજી દેવદ્રવ્યાદિ સાતક્ષેત્રોની શાસ્ત્રીય વ્યવસ્થાના ખૂબ જ - પૂ. આ. દેવશ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી એક પૂ. આ. દવશ્રી ભૂલભદ્રસૂરીશ્વરજી ચુસ્ત હિમાયતી છે અને કર્મચારી (સ્ટાફ) પ્રત્યે ખૂબ જ બહુમાન કરોડની વિશાળ રાશિ અર્પણ કરી સમગ્ર ભારતવર્ષમાં (કુણી) લાગણી ધરાવે છે. ફલસ્વરૂપ ચિકપેટમંદિર દ્વારા અનેક અનુમોદના પ્રાપ્ત કરી અને સમયે સમયે ૭-૮ વર્ષના તીર્થ તીર્થો મંદિરોમાં દેવદ્રવ્યાદિની સારી રકમ અર્પણ કરેલ છે. નિર્માણના ગાળામાં મહાન રાશિ અર્પણ કરી લાભ લેતા રહ્યા. તેમનાં ધર્મપત્ની લક્ષ્મીબહેન પણ ખૂબ જ ધાર્મિક ફળસ્વરૂપ દક્ષિણ ભારતના ગૌરવતુલ્ય શ્રી નાકોડા અવન્તિ વિચારસરણી ધરાવતાં આરાધનાપ્રેમી સુશ્રાવિકા છે. ૮૫ વર્ષની ૧૦૮ પાર્શ્વનાથ જૈન તીર્થધામ દેવનહલ્લી આજે તેમની ગૌરવમય ગાથા ગાઈ રહ્યું છે. હજારો લોક દર્શન કરી પાવન ઉંમરે પણ અપ્રમત્ત આરાધના તપશ્ચર્યામાં લીન છે. ધાર્મિક પાઠશાળામાં પણ ધાર્મિક અભ્યાસ માટે નિયમિત હાજરી આપે બની અનુમોદના કરી રહ્યાં છે. છે. પૂરા પરિવારનું જીવન ધન્યવાદ પાત્ર છે. પ. પૂ. પૂર્ણાનંદસૂરિજીને પોતાના ધર્મદાતા ગુરુ માનતા કપૂરચંદજીએ તપોનિધિ આ. દેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહાન દાનવીર મ.સા. ને દક્ષિણમાં લાવવા કુંભોજગિરિથી બેંગ્લોર છ'રીપાલિત શેઠશ્રી કપૂરચંદજી ભીલોચા વોરા સંઘના સંઘપતિ બની લાભ લીધો અને ગુરુદેવશ્રીને વિજયપુરા સમગ્ર દક્ષિણ ભારતમાં ‘દાનવીર'ના હુલામણા નામે ગૌશાળામાં પદાર્પણ કરાવી ગુરુદેવશ્રીની ઉંમર ૭૮ વર્ષ પ્રમાણે સુપ્રસિદ્ધ શ્રીયુત શેઠશ્રી કપૂરચંદજી પૂનમચંદજી ભીલોચા વોરા ૭ લાખ ૭૮ હજારની માતબર રાશિ ગૌશાળામાં અર્પણ કરી (રાજ-તવાવ નિવાસી) પોતાનાં નામ અને કામથી જનમનમાં બધાને આશ્ચર્યચકિત કરી દીધા. અપૂર્વ સ્થાન પામી ગયા. બેંગ્લોરના કોઈપણ દેરાસરના નિર્માણ માટે શ્રેષ્ઠીનો Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy