SearchBrowseAboutContactDonate
Page Preview
Page 903
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૮૦૯ સહયોગ હંમેશાં ભરપૂર રહેતો. લગભગ દરેક મંદિરોમાં ( વિશાળ સંઘયાત્રાની ભાવનાવાળા શેઠશ્રી એક જ ઇચ્છતા ભૂમિપૂજન શિલાન્યાસ યા ભગવાન ભરાવવામાં તેમનો ફાળો ન કે આ દાનની ગંગા મારા પરિવારમાં નિત્ય વહેતી રહે. ખરેખર હોય તેવું બન્યું નથી. પ્રતિમા ભરાવવાનો ખૂબ જ શોખ હતો તેથી તેમનો પરિવાર પણ તેમની ભાવનાને પુષ્ટિ આપી રહ્યો છે. જ દરેક જગ્યાએ જિનબિંબો ભરાવી લાભ લીધો. વ્યકિત, એક વિશેષતા અનેક સરળ મનવાળા શ્રેષ્ઠીવર્યને જીવદયા સાધર્મિક ભક્તિ-જ્ઞાન પ્રતિભાસંપન સુરેન્દ્ર ગુરુજી-બેંગ્લોર આદિ દરેક ક્ષેત્રો પ્રત્યે અનન્ય પ્રેમ હતો. તેથી જ સ્કૂલ-હાઇસ્કૂલ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં હૉસ્પિટલ આદિમાં પણ લાભ લેવાનું ચૂક્યા નથી. તેમ જ ઇતર લોકોનાં પણ દરેક કાર્યોમાં શેઠશ્રી અવશ્ય ફાળો આપતા જ. નાનકડા થરા ગામમાં નગરશેઠ જેઠાલાલ મગનચંદ સોનીને ત્યાં ચોથાલાલ જેઠાલાલના ઘરે તા. ૨૦-૫-૫૧ના રોજ જન્મેલા આ. દેવ શ્રી પદ્મસાગરસૂરિજી, ભદ્રગુપ્તસૂરિજી, ભુવન- સુરેન્દ્રભાઈ એ ખરેખર દરેક માટે ગૌરવપ્રદ વ્યક્તિત્વ છે. પૂજ્ય ભાનુસૂરિજી, હેમપ્રભસૂરિજી, પધસૂરિજી આદિ દરેક પૂજ્યોના પિતાશ્રીની આર્થિક સ્થિતિ અને કૌટુંબિક કારણે શિરવાડા જેવા ભરપૂર આશીર્વાદ પામેલા શ્રીયુત્ કપૂરચંદજીને દરેક પૂજ્યો નાના ગામમાં વ્યાવહારિક રહેવાનું થયું. બ્રાહ્મણોના આ ગામમાં સમયે-સમયે યાદ કરી લાભ આપતા અને કહેતા કે “આવા ધાર્મિક શિક્ષણ-સંસ્કારથી વંચિત સુરેન્દ્રભાઈએ છ ધોરણનું સરળ નિષ્કપટ ઉદારમનવાળા દાનવીર શોધ્યા ય ન જડે.” શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેર વર્ષની ઉંમરે શ્રીમદ્ યશોવિજયજી જૈન લાભ લેવા સામે ચડીને દોડી જતા કપૂરચંદજીએ પોતાના સંસ્કૃત પાઠશાળા-મહેસાણામાં દાખલ થયા. તિક્ષ્ણ બુદ્ધિવાળા ગામ તવાવમાં આયંબિલ ખાતા નિર્માણનો લાભ લીધો છે તો તેઓ ગુરુવર્ય પુખરાજજી સાહેબ વસંતભાઈની રાહબરીમાં બેંગ્લોરથી દેવનહલ્લી છ'રીપાલિત સંઘનું ભવ્ય આયોજન અને સાડાત્રણ વર્ષમાં સંસ્કૃત-પ્રાકૃતનો સુંદર અભ્યાસ કરી સનું દેવનહલ્લી તીર્થમાં પોષદશમીના પ્રથમ મેળાનું ભવ્ય આયોજન ૧૯૬૮માં ૧૭ વર્ષની ઉંમરે શ્રી વિજયલબ્ધિસૂરિ જૈન ધાર્મિક ઉદારતાપૂર્વક કરી તીર્થપ્રેમને પ્રદર્શિત કરેલ. પાઠશાળામાં જોડાયા. તિલકભાઈની સાથે હળીમળીને કામ કરી આગળ વધેલા અને ૩૬-૩૬ વર્ષથી શાસન અને સંઘને સમર્પિત પાલિતાણાની પુણ્યભૂમિમાં બેંગ્લોર આરાધના ભવનમાં ટ્રસ્ટી અને દાનદાતા તરીકે ખૂબ જ લાભ લેતા શેઠશ્રીએ પોતાના તેમના વ્યક્તિત્વને માપવું તે કપરું અને નિરાળું કામ છે. ૧૨૦૦-૧૨૦૦ અભ્યાસકોના સંસ્કાર-પ્રદાતાએ પોતાનું ઉપકારી ગુરુદેવની સ્મૃતિમાં પૂર્ણાનંદસૂરિ હોલનું નિર્માણ કરી સમગ્ર જીવન શાસનને ધર્યું છે. સવારના ૫ વાગ્યાથી પ્રારંભિત ગુરુ પ્રત્યેના પ્રેમને દર્શાવ્યો છે. તેમની પ્રવૃત્તિ રાત્રિના ૧૧-૧૧ વાગ્યા સુધી અખંડિત અપ્રમત્ત તીર્થપ્રેમી કપૂરચંદજીની એક જ ધગશ હતી કે આ બેનમૂન ઉત્સાહપૂર્વક ચાલે છે. પ્રાતઃ ૬ વાગે પરિવાર સાથે આદેશ્વર તીર્થ જલ્દી પૂર્ણ થાય અને પ્રતિષ્ઠા કરાવી ૧૦૮ ધ્વજા દરબારમાં અષ્ટપ્રકારી પૂજા કરી છ વાગ્યાથી પાઠશાળામાં લહેરાવીએ. પોતાના ગૃહાંગણે રોજ ૪-૪ કલાક આરાધના કરતા જોડાઈ જાય છે. ૬-૬ કલાક અધ્યયન પ્રવૃત્તિ-જ્ઞાન પ્રદાન અને શેઠશ્રીએ તીર્થ માટે પોતાના શરીરની પણ પરવા ન કરી. રાત્રે આયંબિલ ખાતામાં તપસ્વી ભક્તિ આદિમાં પૂર્ણપણે લાભ લે છે. ૨-૨ વાગ્યા સુધી અખંડ રીતે તીર્થભક્તિમાં વ્યસ્ત શેઠશ્રી ભક્તિરસમાં લોકોને કલાકેક બાંધી રાખતા અને પ્રતિષ્ઠાની તૈયારીમાં જ પ્રતિષ્ઠાના ત્રણ માસ પૂર્વ સ્વર્ગે સિધાવ્યા. નચાવતા આ પ્રભુભક્તને જોવા એ પણ જીવનનો લહાવો છે. બેંગ્લોરના સમગ્ર સંઘે પાલખી કાઢી આ મહાન દાનવીરને પાલિતાણામાં ૬-૬ આચાર્ય ભગવંતોની નિશ્રામાં “ભારતના પોતાની અનન્ય શ્રદ્ધાંજલિ અર્પિત કરી. તેમનાં ધર્મપત્ની પકુબેન, સર્વશ્રેષ્ઠ વિધિકારક' ઉઘોષિત તેમણે ૧૫૦ ઉપરાંત પ્રતિષ્ઠા પુત્ર રાજેશભાઈ-રવિભાઈ પણ એટલાં જ ધર્મનિષ્ઠ નીકળ્યાં કે અને ૧૦૦ ઉપરાંત અંજનશલાકાઓ કરાવી છે. ૧000 ઉપર પિતાશ્રીની અંતિમ ઇચ્છા પૂર્તિહેતુ ત્રણ મહિનામાં જ મુહૂર્ત મહાપૂજનો ભણાવ્યાં છે. કોઈપણ પૂજનનું વ્યવસ્થિત સંયોજન અનુસાર ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવમાં દિલ ખોલીને લાભ લીધો. તેમની આગવી કળા છે. દિવસમાં ક્યારેક સવારથી સાંજ સુધી ફૂલેચૂંદડી-ભગવાન બિરાજમાન આદિ અને ધ્વજાનો તો ચઢાવો ૩-૩ પૂજન ભણાવતાં તેઓ દક્ષિણ ભારતમાં સર્વત્ર ગુરુજીના એક કરોડ ૧ લાખ રૂા. રેકોર્ડ લાભ લઈ ઇતિહાસનું સર્જન કર્યું. ઉપનામથી પ્રસિદ્ધ છે. સમયના ચાહક ગુરુજી કાર્યક્રમમાં સમય લોકો બોલી ઊઠ્યા ધન્ય દાનવીર! ધન્ય પરિવાર! પહેલાં હાજર થઈ જાય છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy