SearchBrowseAboutContactDonate
Page Preview
Page 892
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬૮ ચતુર્વિધ સંઘ મૂંગાની સ્કૂલ માટે સૌ પ્રથમ પ્રેરણા શ્રી ગિરધરભાઈ ખીમચંદને વિવિધ ક્ષેત્રોમાં “શ્રી જૈન નીતિ-કલ્યાણ મંડળના શ્રી રાયચંદભાઈએ કરી હતી. આજે એનું વટવૃક્ષ થઈ ગયું છે. પ્રમુખપદે જૈન સંઘના પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઉપધાનનાં મુખ્ય શ્રી રાયચંદભાઈએ પરમાત્માની ભક્તિના રંગે રંગાઈને કાર્યોમાં આગળ પ્રતિભા ઉપસાવતો ભાગ લીધેલ. ગ્રંથ બનાવ્યો શ્રી જિનેશ્વર ભગવંતોની પ્રતિમાઓની ભવ્ય પ્રતિષ્ઠાઓ તે શતાબ્દી ગ્રંથની કમિટીના મુખ્યપદે રહી સંપાદન કરવાનો તેમજ જિનબિંબો ભરાવી અંજન-પ્રાણ પ્રતિષ્ઠા કરાવવાના લાભ મળેલ છે. લાયન્સ ક્લબ ઊંઝાના સભ્ય, સેક્રેટરી, પ્રમુખ અપૂર્વ લાભ લીધા છે. જીવનને ધન્ય બનાવી મુક્તિનું ભાતું અનેકવિધ હોદા ભોગવેલ છે તથા ગુજરાતની ડી. ૩૨૩ બીમાં બાંધ્યું છે. નોંધનીય ફાળો રહ્યો છે. સેવાના વિવિધ ક્ષેત્રે અગ્રેસર –લાયન્સ ડી-૩૨૩-બીના કેબિનેટના ડી-ચેરમેન, સાઇટ ફર્સ્ટ કમિટી ચેરમેન તથા નેચરલ કેલેમીટીના ચેરમેન શ્રી શાહ સુરેશભાઈ કાન્તિલાલ તથા અનેકવિધ હોદ્દાઓ ભોગવ્યા. - વતન : ઊંઝા, ઉત્તર ગુજરાત, -શૈક્ષણિક સંસ્થાઓ “શિશુમંદિર', “ઊંઝા કેળવણી બોર્ડ, જન્મતારીખ : ૧૨-૧-૧૯૫૧. જી. એલ. પટેલ હાઇસ્કૂલ', કે. એલ. પટેલ મહિલા સ્કૂલ', સમાજજીવનનાં, હરેક જ્ઞાતિ- ‘નવજીવન કેળવણી મંડળની કારોબારીમાં અવિરત સેવાનું જાતિનાં, નગરનાં કાર્યોમાં રસ ધરાવે છે. પ્રદાન. મુખ્યત્વે સેવાકાર્ય લાયન્સ ક્લબ, -ઊંઝામાં નગરનાં જિમખાના, ગ્રાહક સુરક્ષા સમિતિમાં ઊંઝાના બેનર નીચે અવર્ણનીય રહ્યું છે. પ્રદાન. સેવાના ક્ષેત્રે સેવાનાં કાર્યોની વણથંભી -ગુજરાત અસાઈત સભાના પ્રમુખપદે રહીને અનેકવિધ વણઝાર ૧૯૭૩થી શરૂ કરી ૨૦૦૧ “નાટ્યસ્પર્ધાઓ, ‘વસ્તૃત્વશક્તિ ક્ષેત્રે', સ્પર્ધાઓનું આયોજન, સુધી અવિરતપણે ચાલુ છે. જીવનની કારકિર્દીના શ્રી ગણેશ “સંગીતશાળા’, ‘નાટ્યજાલકા' વગેરેનાં ઉદ્દઘાટનોમાં પ્રધાન કોલેજકાળ દરમ્યાન “અસાઈત સાહિત્યસભાનાં મંડાણ અનિરુદ્ધ ભૂમિકા, રમતગમત ક્ષેત્રે આગવી સિદ્ધિઓ મેળવેલ છે તથા બ્રહ્મભટ્ટની સાથે કર્યા. કોલેજકાળે સેવા મુખ્ય હેતુ હતો. જિમખાનામાં આગવું પ્રદાન. ૧૯૭૩થી ૨૦૦૧ સુધી અવિરત આર.એસ.એસ., એન.સી.સી. અને રમતગમત શોખના વિષયો સેવાકીય પ્રવૃત્તિઓ ‘લાયન્સ ક્લબ ઊંઝાના નેજા હેઠળ મુખ્ય હતા. શુટિંગ, બેડમિંગ્ટન, લોનટેનિસ, કેરમ, ટેબલટેનિસમાં ભૂમિકા, ઝોન ચેરમેન, રિજિયન ચેરમેન પદે રહી સમગ્ર ઉત્તર અનેકવિધ એવોર્ડ હાંસલ કરેલ. ત્યારથી “યુનિવર્સિટીમાં ઉ. ગુજરાતનાં ગામો ધાનેરા, ભાભર સુધી સાબરકાંઠામાં ભીલોડા, ગુજરાતના ચેરમેન પદે ૧૯૭૨માં ચૂંટાયા ત્યારથી, “એશિયા પ્રાંતિજ સાથે પ્રેમ અને લાગણીના તંતુથી સૌ મિત્રો સાથે ૭૨'થી શ્રી ગણેશ થયા. બંધાયેલા છે. અમદાવાદ સિટિમાં અનેકવિધ સેવાકીય ચડતી-પડતીનાં કાર્યોમાં આર્થિક ભીંસ અથવા બીજાં પ્રવૃત્તિઓમાં પ્રદાન. ૧૯૭૭માં સમગ્ર ગુજરાતના ભૂતપૂર્વ વિદનો ગર્ભશ્રીમંતાઈના કારણે આવ્યાં નથી, પરંતુ ઊંચાં સેવાકીય ઊર્જામંત્રી શ્રી નલિનભાઈ પટેલની ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સનું કાર્યો કરતાં વિદનસંતોષીના કારણે વિનો આવે પણ વાદળ આયોજન કરી ચેરમેન પદે રહી, મુખ્યપ્રધાન શ્રી દિલીપભાઈ આવીને જતાં રહે તેમ ઓસરાઈ જાય. માંગલિક જીવનની પરીખની ડિ. ગવર્નરની નિયુક્તિ વખતે આગવું પ્રદાન, શરૂઆતમાં જ ધાર્મિક સંસ્કારોનું સિંચન, નાની ઉંમરે ઉપધાન ૧૯૭૮માં સમગ્ર ગુજરાતની અંદર સેવાકીય પ્રવૃત્તિઓ માટે તપની આરાધના, તેમના જીવનનું ઉચ્ચતમ પાસું રહ્યું છે અને ઇન્ટરનેશનલ ઇલિનોઇસ ખાતેથી એપ્રિશિયેશન સર્ટિફિકેટથી પિતાશ્રી માઉન્ટ આબુ ખાતે પારિવારિક શિબિર ટૂરનું આયોજન ઊર્જા મિનિસ્ટર નલિનભાઈ પટેલ દ્વારા નવાજવામાં આવ્યા કરતા ત્યારે બે-ચાર કલાક ઉપરાંતના અષ્ટ પ્રકારી પૂજાની હતા. સાઇટ ફર્સ્ટની આગવી કામગીરી ચેરમેન પદે રહી કરી. એકધારી આધ્યાત્મિકતાની લીંક એમના જીવનનો યાદગાર -ઇન્ટરનેશનલનું ‘એમ. જે. એફ.' મેલ્વિન જોન્સ ફેલો પ્રસંગ છે. જીવન જીવવાની કલા પરમ પૂજ્ય પિતાશ્રી દ્વારા તરીકે બિરુદ મેળવ્યું અને સમ્માનિત કરવામાં આવ્યા હતા. ઘડવામાં આવી. અનેકવિધ એવોર્ડો મેળવેલ છે. જીવદયાના કાર્યમાં અનેકવિધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy