SearchBrowseAboutContactDonate
Page Preview
Page 891
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬૦. તવારીખની તેજછાયા શ્રી રામજીભાઈ મેઘજીભાઈ શાહ કન્વીનર તરીકે સેવા આપી રહ્યા છે. ૧૯૮૭માં દુષ્કાળ વખતે આરાધનાધામ, વડાલિયા સિંહણમાં ૬000 પશુઓને માટે કેમ્પ છેલ્લા ચારેક દાયકાથી હાલારી વીસા ઓસવાળ કરવામાં આવેલ ત્યારે પણ તેઓ ફંડ સમિતિના કન્વીનર હતા. સમાજને સક્રિય સેવા આપનાર શ્રી રામજીભાઈ મુંબઈની ખૂબ જ ધર્મપ્રેમી શ્રી રામજીભાઈ ખરેખર ગુજરાતનું ગૌરવ સંખ્યાબંધ સંસ્થાઓના માર્ગદર્શક બની રહ્યા છે. હાલારી વીસા બન્યા છે. ઓસવાલ સમાજની અદ્યતન મહાજન વાડી તથા ઓસવાલ સભાગૃહનું દાદર (ઇસ્ટ) મુંબઈમાં નિર્માણ થયું ત્યારે બાંધકામ શ્રી રાયચંદ મગનલાલ શાહ સમિતિના તેઓ મંત્રી હતા અને ભીવંડીમાં ઓસવાળ સાગર અનેક સમાજવી સંસ્થાઓના પ્રેરક અને માર્ગદર્શક, નામે મહાજન વાડી માટે જગ્યા લેવામાં અને કાર્યને વેગ નીડર વક્તા અને ધર્મપ્રેમી શ્રેષ્ઠીવર્ય શ્રી રાયચંદ મગનલાલ શાહ આપવામાં સક્રિય સેવા આપી છે. ભીવંડીમાં ઓસવાલ વિદ્યાલય ભાવનગરના વતની છે. સત્તાવન વરસથી મુંબઈને કર્મભૂમિ માટે માતબર ફંડ ઊભું કરી જગ્યાની ખરીદીથી માંડીને પ્લાન બનાવી છે. તૈયાર કરવામાં તથા શરૂઆતમાં બાંધકામ સમિતિના પ્રથમ તેઓ દઢ મનોબળ, પરગજુ સ્વભાવ, પ્રબળ ધમભાવના સાથ કાર્યકર હતા. આ હાઇસ્કૂલનું ભીવંડીમાં ઓસવાળ વિદ્યાલય મુંબઈ જૈનશાસન સેવાના કામમાં સક્રિય કામ કરી રહ્યા છે. નામ આપવામાં આવ્યું. તેનું ખાતમુહૂર્ત શ્રી રામજીભાઈના વરદ મુંબઈમાં શ્રી વિજય દેવસુર સંઘ શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન હસ્તે કરવામાં આવેલ અત્યારે આશરે ત્રણ હજાર વિદ્યાર્થીઓ દેરાસરમાં પ્રત્યેક વિભાગમાં સેવા આપતા રહ્યા છે, જેમ કે વર્ષો લાભ લઈ રહ્યા છે. સુધી શ્રી ગોડીજી પાઠશાળાના સેક્રેટરી તરીકે, ગોડીજી જ્ઞાન શ્રી હાલારી વીસા ઓસવાળ સમાજના પ્રમુખ, મંત્રી, ભંડારના મંત્રી તરીકે, ગ્રંથ–પ્રકાશનમાં તથા પ.પૂ. યુગદીવાકર ખજાનચી અને ટ્રસ્ટી તરીકે તેમણે સુંદર સેવા આપી છે. આચાર્ય દેવશ્રી વિજયધર્મ સૂરીશ્વરજી મ.સા. સ્થાપિત શ્રી જૈન ઓસવાલ શિક્ષણ અને રાહતસંધને સાત વર્ષ પ્રમુખ તરીકે સેવા સાધર્મિક સેવાસંઘના ટ્રસ્ટી તથા મંત્રી તરીકે, શ્રી વર્ધમાન આપી છે. ભીવંડીમાં અને ઓસવાલ વિદ્યાલય, જામનગરમાં સાધર્મિક સેવા સંઘના મંત્રી તથા ટ્રસ્ટી તરીકે, શ્રી વર્ધમાન હાઇસ્કૂલ માટે પોતાના હોદ્દા દરમ્યાન બહુ મોટું ફંડ પણ કરાવી સાધર્મિક સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે, શ્રી ઘોઘારી વીસાશ્રીમાળી આપેલ છે. શ્રી હાલારી વીસા ઓસવાલ સાર્વજનિક પાંજરા જ્ઞાતિના માનદ્ મંત્રી તરીકે, શ્રી ઘોઘારી જૈન મિત્રમંડળના પ્રમુખ પોળના દશ વર્ષ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી હતી. તરીકે, શ્રી અખિલ ભારત જૈન સંસ્કૃતિરક્ષક સભાના મંત્રી શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘના તરીકે, શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘના ખજાનચી તરીકે તથા છેલ્લાં ત્રીશ વર્ષથી પ્રમુખ તથા ટ્રસ્ટી તરીકે ચાલુ રહ્યા છે. ટ્રસ્ટી તરીકે, શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગરના ઉપ-પ્રમુખ મુંબઈમાં શ્રી મુનિસુવ્રત જૈન દેરાસર તથા મનસુખભાઈ હેમચંદ તરીકે, ભાવનગર પરચૂરણ કાપડ એસોસિએશનના મંત્રી તરીકે, સંઘવી ઉપાશ્રય, નવરોજ લેનમાં બાંધકામ સમિતિના કન્વીનર શ્રી ચિંતામણિ બિલ્ડિંગ ભાડૂતમંડળના પ્રમુખ તરીકે, ઇત્યાદી હતા તથા ભીવંડીમાં શ્રી ઓસવાળ શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ અનેક સંસ્થાઓમાં અને બોરીવલી મંડપેશ્વર શ્રી જૈન સંઘના મેનેજિંગ ટ્રસ્ટી છે. ભવ્ય જિનમંદિરનું નિર્માણ કરવામાં આદિનાથજી જિન મંદિરના ટ્રસ્ટી પદે સેવા આપી, તઉપરાંત સુંદર સેવા આપી છે. ભીવંડીમાં પોતાની કુંની જગ્યામાં શ્રી જીવદયાના ક્ષેત્રે હજારો કૂતરાઓને અભયદાન આપવાનું, ગાયો, સુવિધિનાથ ભગવાનનું ગૃહજિનાલય સ્વદ્રવ્યથી પંદર વર્ષ અગાઉ બળદો, બકરાં, પશુપંખીઓને પણ અભયદાન આપવાનું, મોટા બંધાવ્યું છે, તેમજ ઘણી જગ્યાએ સુંદર સેવા આપી છે. પાયા ઉપર ગજબનું કામ કરેલ છે. - હાલારમાં ખંભાળિયામાં શ્રીમદ્ વિજયકુંદકુંદસૂરીશ્વરજી મુંબઈમાં પણ પોતે જાતે જ એક જીવદયાની સંસ્થા હોય સ્મૃતિમંદિર અને આદિનાથ ભગવાનનું જિનમંદિર તૈયાર એવી રીતે સકલ જૈન સંઘના ઉપક્રમે સેંકડો બળદોને અભયદાન કરવામાં ટ્રસ્ટી તરીકે સેવા આપી છે, ટ્રસ્ટી તરીકે ચાલુ છે. આપવાનું, હજારો કૂતરાઓને અભયદાન આપવાનું વ્યવસ્થિત હાલારમાં નવાગામના ચંદ્રપ્રભ દેરાસરના ટ્રસ્ટી તરીકે પણ સેવા કાર્ય વરસો સુધી જીવનમાં કરેલ છે. શ્રી રાયચંદભાઈ જીવદયા આપી રહ્યા છે. હમણાં જ ઘાટકોપરમાં જૈન છે. મૂ. તપગચ્છ ક્ષેત્રે ખૂબ ખૂબ સેવા-શક્તિ ખરચીને મહાન પુણ્ય કમાયા છે. સંઘમાં નવો ઉપાશ્રય બની રહ્યો છે, તેમાં પણ શ્રી રામજીભાઈ માનવદયા અંગેનાં ઘણાં કાર્યો પૈકી ભાવનગરમાં ચાલતી બહેરાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy