SearchBrowseAboutContactDonate
Page Preview
Page 862
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૮ ચતુર્વિધ સંઘ રીતે પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ પંચ સંગ્રહ, કમ્મપયડી, મોટાભાઈ શ્રી ખીમચંદભાઈ મુંબઈ હોવાથી તેમને પણ તત્ત્વાર્થસૂત્ર, બૃહત્સંગ્રહણી આદિનો અભ્યાસ કરી તે તે સૂત્રોની મુંબઈ બોલાવી લીધા અને ત્યાં તેઓ કે.સી. શાહ એન્ડ કંી માં અનુપ્રેક્ષા કરી તત્ત્વજિજ્ઞાસુઓ સાથે ચર્ચા કરતા. જોડાઈ ગયા. પરંતુ ૧૯૬૮માં મોટાભાઈ દિવંગત થતાં સમગ્ર શ્રી ખુમચંદભાઈનાં ધર્મપત્ની સ્વ. ચુનીબહેનનું જીવન કારોબારની જવાબદારી પોતાના શિરે આવી, તેથી તેઓ પણ એક શ્રાવિકાને શોભતું હતું. તેમના પરિવારમાં છ પુત્રો છે. વારમાં છ પત્રો છે. ગવર્નમેન્ટ કોન્ટ્રાકટર તરીકે પૂરજોશમાં કામ કરતા રહ્યા અને અને તે દરેકને ધર્મસંસ્કારો આપવાનું તેઓ ચૂક્યાં નથી. જેનાં સાથે ભગવાનની દયા પણ થતી રહી. ત્યાર બાદ બિલ્ડર્સ પરિણામે આજે વિવિધ ધંધામાં જોડાવા છતાં તેમની ધર્મશ્રદ્ધા એસોસિએશનના મંત્રી તેમજ પ્રમુખ તરીકે સેવા કરવાની તેમને સારી છે. ધનના ઢગલા ઉપર બિરાજવા છતાં જરૂરતવાળા તક મળી. વળા સમગ્ર ભારતના સ્તર કાઉન્સલના સભ્ય તરીકે સાધર્મિક ભાઈ બહેનો તરફ હંમેશા માયાળુ અને નમ્ર રહ્યાં છે. પણ અનુરૂપ સેવા કરવાનો લ્હાવો મળ્યો. પ્રભુકૃપાએ જૈનેતરો પણ એમના આંગણેથી ક્યારેય પાછા ગયા નથી. અર્થાત્ કારોબારમાં કનેહ અને શ્રદ્ધા વધતાં ગયા એટલે ક્રમશઃ “સવિતા આંગણે આવેલાનો પ્રેમભાવથી આદર-સત્કાર કર્યો છે. સાદું ઓર્ગેનિક કેમિકલ્સ', “વિક્રમ પ્લાસ્ટિસાઈઝર્સ', “જેલ્યુસીલ મેડિ જીવન જીવતાં આ દાનેશ્વરી લાખોની સખાવતોનો પ્રવાહ કેમ્પસ પ્રા. લિ.' વગેરે સાહસો સ્થાપતા ગયા અને સફળતા વહેડાવવા ઉપરાંત અનેક સંસ્થાઓ અને ટ્રસ્ટોના સ્થંભ બનીને મેળવતા રહ્યા. આટલા ઔદ્યોગિક સાહસો સ્થાપતા ગયા, તેમ રહ્યાં છે. દાન, શીલ, તપ અને ત્યાગ ભાવનાથી એમનું સંપત્તિ સન્માર્ગે દાન રૂપે વહાવતા ગયા, તેમાં ઈશ્વરઇચ્છા ને વ્યક્તિગત જીવન અને કોને ખૂબ જ પ્રેરણાદાયી બની રહ્યું છે. માવતરના ધર્મમય જીવનનાં મૂળ હતાં. “ભક્તામર સ્તોત્રમાં ધર્મ અને શાસનસેવાની અનન્ય લાગણી ધરાવનાર શ્રી આચાર્ય ભગવંતે યથાયોગ્ય કહ્યું છે કે “યત કોકિલ કિલ મધ ખુમચંદભાઈએ આચાર્યભગવંતોની નિશ્રામાં સંઘયાત્રા પણ મધુરમ્ વિરતુ” અર્થાતુ કોયલના કંઠમાં મધુરતા જેમ આમ્રવૃક્ષ કાઢેલ છે. ભારતભરના નાના મોટાં અનેક તીર્થોની યાત્રા થકી આવે છે તેમ તેમના કુટુંબમાં જે કાંઈ અમૃતમય બનતું રહ્યું ઉપરાંત ઉપાશ્રયો અને મંદિરોના શિલાસ્થાપન કરેલ છે. છે તે માવતરે જીવનના આમ્રવૃક્ષ પર ધર્મરૂપી મંગલ ફળો સંખ્યાબંધ જૈન પાઠશાળાઓમાં તેમની દેણગી અને જાતદેખરેખ ઊગાડ્યાં છે તેની ફળશ્રુતિ રૂપ છે. તેમનો પરિવાર ધર્મિષ્ઠ અને હતી અને આજે પણ પરિવાર તરફથી થતી રહી છે. નવાણું માનવસેવાનો ઉપાસક છે. તેમણે માવતરની આજ્ઞાનું કદી યાત્રાઓ કરી. ઉપધાન કરાવ્યાં, ત્રણ વખત ૫૦૦ યાત્રિકોની ઉલ્લંઘન કર્યું નથી. તેના પુરાવા રૂપે વર્ષો પહેલાં એક ઓફિસરે સ્પેશ્યલ ટ્રેઈન લઈ ગયા. જૈન દેરાસરો, ભોજનશાળાઓ, તેમને ફોન કર્યો કે તમારો કોન્ટ્રાકટ પાસ કરી દઉં છું. મારા જ્ઞાનમંદિરો, વૃદ્ધાશ્રમો, પાઠશાળાઓ અને નાની મોટી અનેક ઘેર આવીને લઈ જાઓ. ત્યારે તેમને મનમાં દ્વિધા ઉભવી કે સંસ્થાઓને તેમણે નવપલ્લવિત કરી હતી. “ઓફિસર શું કહેશે?' અને મળ્યા ત્યારે કહે કે “મારી સાથે શરાબનો પેગ લ્યો, લ્યો આ ગ્લાસ શિઅર્સ કરો, તેઓ ખૂબ સમાજરત્નનું બિરુદ મેળવનાર મૂંઝાઈ ગયા પણ ધૈર્ય અને સ્વસ્થતાથી તેમણે કહી દીધું કે શ્રી ચીનુભાઈ છગનલાલ શાહ સાહેબ, કોન્ટ્રાકટ આપવો હોય તો આપો પણ ધર્મપાલન છોડી સુરેન્દ્રનગર જિલ્લાના ખેરવા (જત) ગામે જન્મેલા શ્રી હું શરાબપાન નહિ કરું.” પ્રભુકૃપાએ બધું સારું પાડ પડ્યું પણ શાહના પિતા ગામના જાગીરદારના વહીવટદાર હતા. માતુશ્રી તેઓ આજે પણ વિચારે છે કે તત્કાળે સિત્તેર લાખનો કોન્ટ્રાકટ જડાવબહેન ધર્મિષ્ઠ અને લાગણીશીલ હતાં. ત્રણ ધોરણ સુધી જતો કરવા તેઓ કેવી રીતે તૈયાર થઈ ગયા હતાં?” બસ! ગામમાં અભ્યાસ કર્યા બાદ માધ્યમિક સુધી તેઓ સુરેન્દ્રનગર પરિવારમાં જે ધર્માચરણ અને ધર્મશ્રદ્ધા હતાં તેને જ તેઓ જૈન બોર્ડિંગમાં રહીને ભણ્યા. તત્કાલીન મધુર સ્મૃતિઓ તેમના પોતાના બચાવનું કારણ કહે છે. આવા ધર્મિષ્ઠ અને માંગલિક માનસપટ પર જીવંત છે. ગોલ્ડસ્મિથના ડેઝર્ટેડ વિલેજ'ના પેલા પરિવારના આંગણેથી સદૈવ જ્ઞાનગંગા અવિરત વહેતી રહી છે. અમર શિક્ષક જેવા તેમના ગુરને ગૃહપતિ કિરચંદભાઈ કોઠારી જેના આ પુરાવા છે. સહજ સરળ પ્રકૃતિના અને નિષ્ઠાવાન હતા. સ્વાતંત્ર્ય (૧) જતવાડ કેળવણી મંડળના પ્રણેતા બન્યા બાદ આંદોલનમાં તેઓ કારાવાસમાં ગયેલા. આવા દેશભક્ત અને પિતાશ્રીના નામે હાઈસ્કૂલ નિર્માણ, (૨) સુરેન્દ્રનગરમાં વિકાસજીવનમર્મીના હાથ નીચે તેમનું જીવન ઘડતર થયું હતું. વિદ્યાલય, લોકવિદ્યાલય, માન મંદિર, (૩) વઢવાણ સીટી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy