SearchBrowseAboutContactDonate
Page Preview
Page 859
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૫ તવારીખની તેજછાયા સેવાધર્મની પુણ્યશશિલા ઃ શાશનના ધમાસિક કાર્યકરો દાનવીરો પોતાના જીવનની પ્રત્યેકપળને સમાજ અને ધર્મશાસનના વિવિધ ક્ષેત્રમાં સતત સક્રિય રાખી અહર્નિશ સેવારત રહેનારા, અનેકોને અનેક પ્રસંગે પ્રેરણા, પ્રોત્સાહન અને પથદર્શક બની રહેનારા શાસનના સનિષ્ઠ અને કર્મઠ કાર્યકરો જેમના ધર્મપરાયણ સદ્ગુણો અને ઉજળા વ્યક્તિત્વને કારણે બહોળા જનસમુહમાં તેઓ સૌના પ્રીતિપાત્ર બની શક્યા છે. જેઓની જિનભક્તિ, તીર્થભક્તિ, ગુરુભક્તિ, જ્ઞાનભક્તિ, સાધર્મિક ભક્તિ, જીવદયા પ્રવૃત્તિ જેવા અનેકવિધ કાર્યો સુસંપન્ન બન્યા. શાસનના એવા કર્મઠ કાર્યકરોના પરિચયો લેખમાળા દ્વારા અપાયા છે. – સંપાદક. સ્વ. શ્રી અનંતરાય હીરાચંદ શ્રી કાંતિલાલ ભગવાનદાસ સાવડિયા દાઠાના વતની અને મુંબઈમાં રહેતા સૌજન્યમૂર્તિ શ્રી તેમનો જન્મ પોરબંદરમાં થયો. તેમના પિતાશ્રી મુ. જે અનંતરાય હીરાચંદનું પ૬ વર્ષની નાની વયમાં તા. ૨૪-૧-૮૬ના વાઈકોમાં નોકરી કરતા હતા. કુટુંબની આર્થિક સ્થિતિ સામાન્ય રોજ અવસાન થયું. શ્રી અનુભાઈએ જીવનના અનેક હતી તેમની ૨૬ વર્ષની ઉંમરે પિતાશ્રીનો સ્વર્ગવાસ થયો. તેમના ઝંઝાવાતોમાંથી પસાર થઈ જીવનને નવા વળાંક આપી, ઉદાર માતુશ્રીની અંત સુધી તેમણે સારી સેવા કરી. ૧૬ વર્ષની ઉંમરે ભાવે સત્કાર્યોમાં લક્ષ્મી વાપરવા લાગ્યા હતા. તેઓ માતૃભૂમિ મુંબઈની જી. ટી. હાઈસ્કૂલમાં અભ્યાસ પૂરો કરી પિતાને દાઠાના વિકાસમાં ખૂબ જ રસ લઈ રહ્યા હતા, એટલું જ નહિ, સહાયરૂપ બનવા અર્થે કાંતિભાઈએ અભ્યાસ છોડી દીધો. થોડા દાઠાની ભોજનશાળા અદ્યતન બને અને યાત્રિકોને દરેક પ્રકારની સમય માટે શેરબજારનો અનુભવ લીધો, પણ બે-ત્રણ વર્ષ એક સમય માટે શેરબજારનો અનુભવ છે સગવડ મળે તે માટે સતત પ્રયત્નશીલ હતા. દાઠા દેરાસરને વીમા કંપનીમાં નોકરી કરી–પણ જીવ નોકરી માટે સર્જાયો મીનાકારી બનાવવામાં તથા ગામમાં હાઈસ્કૂલ ઊભી કરવામાં નહોતો. તેમનું લક્ષ્ય ઊંચું હતું. પરંતુ તે માટે સાનુકૂળ તકની શ્રી અનુભાઈનું આગવું પ્રદાન હતું. ભોજનશાળા માટે નિધિ રાહ જોઈ રહ્યા હતા. અભ્યાસ ઓછો હોવા છતાં અનુભવ ઘણો એકઠો કરી આપવામાં તેમનો ઉમદા ફાળો હતો. મુંબઈમાં શ્રી મેળવી લીધો. વિશેષ ભણતર કરતાં ગણતર આગળ વધી રહ્યું. ઘોઘારી વિશાશ્રીમાળી જૈન સમાજમાં આગવી પ્રતિભા ઊભી થોડા સમય બાદ મેટ્રો સિનેમાની નજીકમાં એક કાપડના સ્ટોરમાં કરી હતી. વિધવા બહેનોને ઉપયોગી થવા, તેમને આત્મનિર્ભર પોતે ભાગીદાર બન્યા અને સાથોસાથ કાપડના ધંધા પર વિશેષ બનાવવા તેમ જ તેમના પૈસાની કાયમી સલામતી માટે સ્વ. ધ્યાન આપ્યું. પિતાશ્રી હીરાચંદ શાહની સ્મૃતિમાં દોઢલાખની રકમ પોતાની આપી ઇ.સ. ૧૯૮૦માં “ટ્રસ્ટ”નો પ્રારંભ કરેલ. જે માનવતાનું માણસ અને તેના પડછાયાની માફક માનવજીવનમાં ઉમદા કાર્ય આજે ચિરસ્મરણીય બની ગયું છે રહ્યાં છે પ્રારબ્ધ અને પુરુષાર્થ બન્ને એકબીજા સાથે સંકળાયેલા છે. તેઓ પછી પણ આ ટ્રસ્ટ અવિરત સેવા આપી રહ્યું છે. તળાજાની કાપડના એક આગેવાન એક્સપોર્ટર-કમીશન એજન્ટ તરીકે શ્રી એન.આર. શાહ હોસ્પિટલના ટ્રસ્ટી હતા અને જૈન વિખ્યાત બન્યા. સમાજની નાની મોટી અનેક સંસ્થાઓમાં રસ લઈ કાર્યરત રહેતા ગરીબાઈ એ કડવી અને તિરસ્કારપાત્ર હોવા છતાં તે હતા. ભારતમાં બધે ભર્યા. પરદેશ પણ બે-ત્રણ વખત જઈ કલ્યાણકારક પણ બની શકે છે. ગરીબીમાં રહેલ સદ્ગણોનું આવ્યા. મહેસાણામાં માતુશ્રી કમળાબેન હીરાચંદના નામે ભાન બહુ ઓછાને હોય છે. ધર્મશાળા બંધાવી. તેઓ ખૂબ જ પરગજુવૃત્તિ ધરાવતા હતા. સમાજને આજે પણ એમની એટલી જ ખોટ જણાય છે. સાદાઈ, સરળતા, પવિત્રતા એ તેમના આગવા ગુણો છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy