SearchBrowseAboutContactDonate
Page Preview
Page 841
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૮૧૦ વ્યાખ્યાન-શ્રવણ વગેરેમાં સમયનો સદુપયોગ કરે છે. ટૂંકમાં (૩) પાલિતાણા સિદ્ધગિરિમાં જંબુદ્વીપના નવનિર્માણમાં સુખી હોવા છતાં તેઓનું જીવન ધર્મપ્રધાન છે. તેમના સ્વર્ગસ્થ ભોંયરામાં શ્રી મનોરથકલ્પદ્રુમ પાર્શ્વનાથની પ્રતિષ્ઠાનો લાભ ધર્મપત્ની શ્રીમતી સુશીલાબહેન પણ આરાધક હતાં અને તેમના લીધો છે. ફાગણ સુદ-૩, વર્ષ ઈ.સ. ૧૯૮૫. ધર્મજીવનમાં પ્રેરક તથા સહભાગી હતાં. મુંબઈમાં ભૂલેશ્વરમાં (૪) કીર્તિધામ (પીપરલા) સોનગઢથી ૧૭ કિ.મી. આવેલ લાલબાગ જૈન દેરાસરની પાસે આવેલ જૈન ધર્મશાળાના પાલિતાણાને રસ્તે-વીસ વરસમાન મહાવિદેહ ક્ષેત્રમાં છે, તેમાં અસલ દાતા શેઠશ્રી ભાઈચંદ તલકચંદ ઝવેરીના તેઓ પૌત્ર છે. પ્રભુ અનંતવીર્ય સ્વામીની પ્રતિષ્ઠાનો લાભ લીધો છે. મુંબઈના શ્રી ઝવેરી મહાજન મોતીનો ધરમનો કાંટો, શ્રીપા ટકા (૫) નવસારીમાં ‘તપોવન સંસ્કૃતિધામ'માં પણ ઉદાર લાગાફંડ, શ્રી ઇરલા (વિલે-પાલ) શેઠશ્રી કરમચંદ હોલ તથા હાથે પંન્યાસ પ.પૂ. ચંદ્રશેખર વિજય મહારાજ સાહેબની સુરતની શેઠ નેમુભાઈની વાડી તથા વર્ધમાનતપ આંબેલભુવન પ્રેરણાથી દાન આપ્યું છે. (સુરત)ના ટ્રસ્ટી તરીકે તેઓએ તન-મન-ધનથી સેવા આપેલી છે. સાધર્મિક ભક્તિ, અનુકંપા અને દયા એ તેમના વ્યક્તિત્વની (૬) સુરતમાં વર્ધમાન તપ આયંબિલ ભવન, જે નવું વિશિષ્ટતા છે. સુરતમાં બંધાયેલ શ્રી પ્રભાવતી છગનભાઈ નિર્માણ થયું, પ.પૂ. આ. ભગવન ચંદ્રોદયસૂરીના ઉપદેશથીસરકાર વર્ધમાન તપ આંબેલ ભવનમાં તેઓ દાતા છે. તેમનો પૂજ્ય માતુશ્રી પ્રભાવતીબહેન છગનભાઈ સરકારના નામે દાન મોટો પરિવાર જાપાન, પરદેશમાં રહે છે. પુત્ર-પુત્રીઓએ આપ્યું છે. માતાના ધર્મના સંસ્કારો જાળવી રાખ્યા છે. કોઈપણ અનુચિત (૭) શ્રી પાવાપુરી જિનમંદિર, ખેતવાડી મુંબઈની અપલક્ષણ નથી. તેઓશ્રી ભૂતકાળમાં નેમુભાઈ શેઠની વાડીના ખનનવિધિ શ્રી સાકેરચંદ છગનભાઈ સરકારના હસ્તે થઈ છે, ટ્રસ્ટી હતા. સંસ્કૃતિધામ પ્રભાવતી છગનભાઈ સરકારના નામે સાથે તેમનાં ધર્મપત્ની સુશીલાબહેન પણ હતાં. ચાલે છે. ધર્મપત્ની સ્વ. સુશીલાબહેને સુરતમાં શ્રી સૂરજવંદન (૮) ભરૂચમાં સમડીવિહાર ભક્તામરમંદિરમાં પાર્શ્વનાથ દેરાસરના જીર્ણોદ્ધારનો મરણના આઠ દિવસ અગાઉ ભોંયરામાં પણ લાભ લીધો છે. થરા આદેશ લીધો હતો. સુશ્રાવિકા સુશીલાબહેન સાકરચંદભાઈ (૯) આ ઉપરાંત સુરત વીસા ઓસવાલ જ્ઞાતિના ઉપક્રમે સિદ્ધક્ષેત્ર (પાલિતાણા)ની પુણ્યભૂમિમાં પોષ વદ ૧૩ (મેરુતેરસ) શનિવાર તા. ૨૩-૧-૮૨ના પુણ્ય દિવસે સવારે પ્રતિક્રમણ કરી, જ્યારે પણ આખી નાતને શિખરજી, કુલપાકજી, જેસલમેરનો દેવ-દર્શન કરી શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં ૬૦ યાત્રાપ્રવાસ થાય તો તેમાં પણ ઉદાર હાથે સહભાગી થયા છે. વર્ષની ઉંમરે સ્વર્ગવાસી થયાં છે. સુરતના વીસા ઓસવાલ એમના લઘુબંધુ શ્રી મહેન્દ્ર છગનભાઈ સરકાર, જે (મૂર્તિપૂજક) જૈન જ્ઞાતિમાં જન્મેલાં સુશીલાબહેનને ઉત્તમ સુરતમાં સ્થાયી છે, તેમણે અઠવાલાઇન્સમાં બંગલો ધર્મસંસ્કાર તેમનાં માતા-પિતા તરફથી ગળથુથીમાં મળેલા. શાંત, “નિરગ્રન્થ'માં નાનું જિનાલય શ્રી મુનિસુવ્રત સ્વામીનું સ્વદ્રવ્યથી ઉદાર અને વાત્સલ્યસભર સ્વભાવનાં સુશીલાબહેન ધર્મકરણીમાં નિર્માણ કર્યું છે. જેટલાં સાવધાન હતાં તેટલી અખંડ વૈયાવચ્ચ પણ તેમનામાં સંવત ૨૦૬૦-મહા વદિ ૬ ને દિવસે પ્રતિષ્ઠા કરી હતી. અજબ રીતે પરિણમી હતી. ત્રણે ઉપધાનપૂર્વક તેમણે ૧૨ વ્રત (૧૦) સુરતમાં ગોપીપુરામાં શ્રી વાસુપૂજ્ય સ્વામીના ૧૪ નિયમધારી થઈ શ્રાવક જીવનની ગૌરવપૂર્ણ મેળવી હતા. તા. * દહેરાસરનો ફરીથી જીર્ણોદ્ધાર થયો તેમાં ભોંયરામાં મૂળનાયક (૧) આ પરિવાર તરફથી સત્કાર્યોમાં પાલિતાણામાં ત્રિગડા સાથે પ્રતિષ્ઠાનો લાભ લીધો છે. ઈ.સ. ૧૯૭૭માં મહા એમનાં માતુશ્રીના નામથી પ્રભાગિરિ-દર્શન ધર્મશાળા બનાવી સુદ-૭. સાકેરચંદ છગનભાઈ સરકારની તિથિ સ્વર્ગવાસ વૈશાખ વદ (૧૧) ધોળકામાં “શ્રી કલિકુંડ પાર્શ્વનાથ'માં ઉપાશ્રયમાં ચોથ, ૯ મી મે, સાલ ૧૯૯૩, સંવત ૨૦૫). એમની શ્રાવિકા સુશીલાબહેન સાકરચંદને નામે-દાન આપ્યું છે. લમેર (રાજસ્થાન)માં પૂ. માતુશ્રી પ્રભાવતી- પ્રેરણાદાતા પ.પૂ.આ. ભગવંત રાજેન્દ્રસૂરી મ.સાહેબ. બહેન છગનભાઈ સરકારના નામે ભોજનશાળામાં દાન આપ્યું આમ આ પરિવારે દાનધર્મમાં લક્ષ્મીનો સદુઉપયોગ કર્યો ૧૦૩ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy