SearchBrowseAboutContactDonate
Page Preview
Page 809
Loading...
Download File
Download File
Page Text
________________ ત તારીખની તેજછાયા છ૮૫ મામાં પ્રાણજીવનભાઈ તેમને રાજકોટ લઈ ગયા. ઘણી દવાઓ પદ્મપ્રભુજીના સુંદર મંદિર-નિર્માણનો નિર્ણય લેવામાં આવ્યો. શ્રી કરાવી જે કારગત ન નીવડી. અંતે તેમનું અવસાન થયું. જૈન પન્નાલાલજીએ રાજાને મંદિર માટે ભૂમિ દાનમાં આપવાની સમાજ આવા શાંત નિસ્પૃહી નિઃસ્વાર્થ સેવાભાવીનું મૂલ્ય વિનંતી કરતાં તરત જ રાજાએ ઊમળકાભેર જમીન મંદિર માટે આંકવામાં પાછળ રહ્યો. ‘કોન્ફરન્સ’ એમને મદદ કરી ત્યારે એ ભેટ આપી. પોતાની સર્વશક્તિનો ઉપયોગ કરી ટૂંક સમયમાં સ્વર્ગની સફરે નીકળી ચૂક્યા હતા. એમના પુત્ર જયસુખભાઈએ તેમણે સુંદર મંદિર તૈયાર કરાવ્યું. ગામગામથી દર્શનાર્થે આવતા પિતાના નામથી મહાવીર જૈન વિદ્યાલયને ૧ લાખ રૂપિયાનું દાન સંઘનો વ્યવસ્થાભાર સંભાળી ફંડ એકઠું કરી કલાપૂર્ણ રંગબેરંગી આપ્યું. તેમના પરિવારે સમાજને હંમેશાં આપ્યું કદી કંઈ પણ પટ્ટોથી શોભતું દેરાસર બંધાવ્યું, જેમાં સિદ્ધચક્રજીના યંત્રનું લીધું નહીં. અભુત શિલ્પ જોવાલાયક છે. જૈનશાસનસેવક લક્ષ્મણીતીર્થની બધી જ પ્રતિમાઓ સંપ્રતિકાલીન છે તથા શ્રી પન્નાલાલજી મંડલેચા પ્રાચીન દરેક રાસમાળાઓમાં એનો ઉલ્લેખ આવે છે. ભૂતકાળમાં આ સ્થળે દરેક સંઘો દર્શનાર્થે પધારતા હતા. પ્રસિદ્ધિ અને પ્રશંસાથી દૂર રહેતા આ પુણ્યશાળી આત્માએ પોતાની સંપૂર્ણ જિંદગી જૈનશાસનની સેવામાં વિતાવી. શ્રી રતનલાલ બાઘમલ જૈન તેમનો જન્મ વીસમી સદીના પ્રારંભમાં મધ્યપ્રદેશના અણિશુદ્ધ, સંયમી, ચારિત્ર્યવાન, ધર્માનુરાગી શ્રી અલીરાજપુર શહેરમાં થયો હતો. તેમનું આયુષ્ય ૮૦ વર્ષનું હતું. રતનલાલે પોતાના જીવનનું લક્ષ્ય ભોપાવર તીર્થના ઉદ્ધારનું રાખ્યું સાધુસાધ્વીની વૈયાવચ્ચ અને જૈનશાસનના ઉત્કર્ષમાં તેઓ સદેવ હતું. તેમનો જન્મ મધ્યપ્રદેશના રાજગઢ ગામમાં ઈ.સ. તૈયાર જ રહેતા. અહીં આસપાસ ઝાંબુઆનો વન વિસ્તાર ૧૯૧૧માં થયો હતો. તેમનું આયુષ્ય ૭૨ વર્ષનું હતું. હોવાથી સાધુ-સાધ્વીઓને વિહારમાં આવતી મુશ્કેલીઓને આગમોદ્ધારક શ્રી સાગરાનંદજીએ પિતા બાઘમલજીને ભોપાવર લક્ષમાં રાખી તેઓ ગુરુભગવંતોની સાથે જ વિહારમાં રહેતા. તીર્થના જીર્ણોદ્ધારનું કાર્ય સોંપ્યું ત્યારે મંદિરમાં ૧ રૂ|. અને ૬ જંગલમાં પોતાના માટે રસોઈ તૈયાર કરી તેમને વહોરાવતા. પૈસાની સિલક હતી. પિતાએ થોડાં વર્ષ મંદિરનો વહીવટ કર્યો ગામમાં આવેલા ગ્રંથભંડારોનું જાતે જ કાળજીથી જતન કરતા. પરંતુ પાછળથી વૃદ્ધાવસ્થાને લીધે એ કાર્યભાર પુત્ર રતનલાલને દરેક ગ્રંથોને સૂર્યપ્રકાશમાં રાખવાનું તથા એમાં લીમડો, ઘોડાવજ, સોપ્યો. પુત્ર રતનલાલે શાસનદેવીની કૃપાથી માલવાના ૨ અજમાનાં ફૂલ આદિ રાખીને સાચા અર્થમાં જ્ઞાનપૂજા કરતાં. અંતરિયાળમાં આવેલા આ તીર્થને જગવિખ્યાત બનાવ્યું. અલીરાજપુરની પાસે આઠ કિલોમીટર દૂર લક્ષ્મણીતીર્થ ભોપાવર તીર્થ રુકમણિના ભાઈ રુકમણકુમારે આવેલું છે. એ તીર્થનું તેમણે શૂન્યમાંથી સર્જન કર્યું. લક્ષ્મણીજીમાં | (શ્રીકૃષ્ણના સાળા) બંધાવ્યું હતું. આ સ્થળે શ્રીકૃષ્ણ સાથેના ૧૨થી ૧૩મી સદી સુધી ૧૦૧ દેરાસરો વિદ્યમાન હતાં અને યુદ્ધમાં હારી જતાં તેણે અહીં જ વસવાટ કરી શ્રી શાંતિનાથની ઘણા કનવંતા શ્રાવકોનો વસવાટ હતો. ચૌદમી સદીના દેવનિર્મિત પ્રતિમા ભરાવી હતી. મુસ્લિમ રાજ્ય દરમ્યાન આ પ્રારંભમાં જ મુસ્લિમ આક્રમણકારોનો ભય ઊભો થતાં સ્થળ વેરાન બની ગયું હતું. શ્રી સાગરાનંદજી અહીં પધાર્યા ત્યારે પ્રતિમાજીઓને ભૂગર્ભમાં પધરાવી શ્રાવકો આસપાસનાં ગામ તીર્થની અસ્તવ્યસ્ત વ્યવસ્થા જોઈને શ્રી બાઘમલજીને તીર્થોદ્ધારનું અલીરાજપુર, બાઘ, કુક્ષિ, તાલનપુર વગેરે સ્થળોએ સ્થળાંતર કાર્ય દર્શાવ્યું. પિતા તરફથી શ્રી રતનલાલજીએ જીર્ણોદ્ધારનું કાર્ય કરી ગયા. લક્ષમણી ગામ ત્યારબાદ આક્રમણકારોનું ભોગ બનતાં ઉપાડી ભંડોળ એકઠું કરી મંદિરનું સમારકામ શરૂ કરાવ્યું. દર બધાં મંદિરો સંપુર્ણ નષ્ટ થતાં બધે સ્થળે ખેતીવાડી જ થતી હતી. વર્ષે પર્યુષણ સમયે મુંબઈ આવી શ્રી સંઘોને વિનંતી કરી સેંકડો વર્ષ પછી એટલે કે ઈ. સ. ૧૯૫૦ની આસપાસ એક ભોપાવરની તીર્થયાત્રાઓ કરાવતા અને એ પ્રમાણે ફંડ એકત્ર ખેડૂતને જમીનમાંથી પ્રતિમાજી પ્રાપ્ત થતાં એણે તુર્ત જ ત્યાંના કરી સુંદર મનોહર કાચનું મંદિર તૈયાર કરાવ્યું. સંઘની રાજાને જાણ કરી. રાજાએ જે સંપ્રદાયની એ મૂર્તિ હોય તેને સેવાભક્તિમાં તેઓ સદા તત્પર રહેતા. વર્તમાનકાળે તેમના પુત્ર લઈ જવા જણાવ્યું. અલીરાજપુરના શ્રાવકો પ્રતિમાજીનાં દર્શનાર્થે ડૉ. પ્રકાશ જૈન ફરી આ તીર્થમાં સુંદર વ્યવસ્થા કરી તેને ગયા. પ્રતિમાજીને ૧૦ થી ૧૫ મજૂરોએ ખસેડવાની કોશિશ કરી વિશ્વવિખ્યાત બનાવવામાં પોતાનું યોગદાન આપે છે. પરંતુ પ્રભુજીએ સ્થાન ન છોડ્યું. ત્યારબાદ એ જ સ્થળે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy