SearchBrowseAboutContactDonate
Page Preview
Page 807
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૦૮૩ મહાન જ્યોતિર્ધર આવતાં. તેમનું ભાષણ સાંભળવા બુદ્ધિશાળી તેજસ્વી પ્રેક્ષકોથી શ્રી વીરચંદ રાઘવજી ગાંધી સભાગૃહ ભરપૂર રહેતું. તેઓ ભારતના પ્રાચીન ધર્મો વિશે ત્યાંનાં લોકોને જાણકારી આપતા. ભારતના મહાન જ્યોતિર્ધર શ્રી વીરચંદ ગાંધીનો જન્મ મુંબઈ યુનિવર્સિટીમાંથી જૈન સમાજમાંના પ્રથમ મહુવા(સૌરાષ્ટ્ર)માં ઈ.સ. ૧૮૬૪માં થયો હતો અને દેહવિલય ગ્રેજ્યુએટ વીરચંદભાઈએ ટૂંકી જીવનયાત્રામાં શાસનનાં ઘણાં ૧૯૦૧માં થયો. ફક્ત ૩૭ વર્ષની ટૂંકી જિંદગીમાં જૈનશાસનમાં અવર્ણનીય કાર્યો કર્યા. ઘણાં યાદગાર મહત્ત્વપૂર્ણ કાર્યો કર્યા અને વિશ્વને જૈનધર્મથી માહિતગાર કરાવવામાં સંપૂર્ણ સફળ રહ્યા. ઈ.સ. ૧૮૯૩માં શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ અમેરિકામાં શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં જૈનશાસનના ઝગમગતા તારલા શાંતિદાસ ઝવેરીની જૈનધર્મના પ્રતિનિધિ તરીકે શ્રી વીરચંદજીએ જૈનદર્શનનાં તત્ત્વોને વંશપરંપરામાં શ્રી કસ્તૂરભાઈનો જન્મ ઈ.સ. ૧૮૯૪માં થયો ઘણી જ સુંદર રીતે રજૂ કર્યા. આ પરિષદમાં સ્વામી શ્રી હતો. દાદી ગંગામાનો અખટ ધાર્મિક વારસો તેમને ગળથુથીમાંથી વિવેકાનંદે પણ હાજરી આપી હતી. તેમને હિંદુ સમાજ તરફથી જ મળ્યો, જેને આગળ ધપાવવામાં તેઓ કામયાબ રહ્યા. પિતા ઘણી પ્રસિદ્ધિ મળી, જ્યારે તત્કાલીન જૈન સમાજે વીરચંદભાઈની લાલભાઈ શિક્ષણપ્રવૃત્તિ તથા રાષ્ટ્રપ્રવૃત્તિના ખૂબ હિમાયતી હતા. કદર તો ન કરી પણ એમને શું પુરસ્કાર મળ્યો? એમના સુંદર કૌટુંબિક સંસ્કારોએ તેમના વ્યક્તિત્વને નવી દિશા આપી. આ કાર્યની પ્રશંસા કરવાને બદલે એમને ન્યાત બહાર કાઢવાની પ્રજ્ઞાવાન પુરુષાર્થીએ જીવનનાં બધાં જ ક્ષેત્રોમાં ખેડાણ કર્યું. ધમકીઓ મળી. એમના વિદેશગમન માટે પ્રાયશ્ચિત્ત લેવાનું કોંગ્રેસની રાજકીય ચળવળમાં તેઓ જ્યારે ટોચના નેતાઓ સાથે કહેવામાં આવ્યું ત્યારે પૂજનીય આત્મારામજી મહારાજે પ્રત્યુત્તર મોખરે હતા ત્યારે તેમની વય ફક્ત ૨૭ વર્ષની હતી. મિલ આપ્યો કે, “વીરચંદભાઈને શ્રાવકો કે આચારોંકા પૂર્ણતયા પાલન કામદારોના ઉત્કર્ષ માટે તો તેઓ સદૈવ તૈયાર જ રહેતા. કિયા હૈ, એસે મેં પ્રાયશ્ચિત દેનેવાલા જિનરાજકી આજ્ઞાકા ભંગ આણંદજી-કલ્યાણજીની પેઢીનું પ્રમુખપદ સ્વીકારી જિનશાસનના કે રનેવાલા હોત . હિત માટે ઝઝૂમનાર વિરલ વ્યક્તિ કસ્તૂરભાઈ હતા. કેટલાયે વીરચંદભાઈનું બીજું એક મહત્ત્વનું કાર્ય તે શ્રી તીર્થોના જીર્ણોદ્ધાર પેઢીનું સુકાન સંભાળ્યા પછી તેમણે કર્યા. સમેતશિખરજી પર કતલખાનું બંધ કરાવવાનું હતું. વિ.સં. આબુનો જીર્ણોદ્ધાર ૧૪ વર્ષ ચાલ્યો, જેમાં એ સમયે ૧૪ લાખ ૧૯૪૨માં ત્યાં એક અંગ્રેજે પહેલાં તો ચાનો બગીચો કર્યો અને રૂપિયા ખર્ચ થયો. રાણકપુરનો જીર્ણોદ્ધાર ૧૧ વર્ષ ચાલ્યો. તે ચાર પાંચ વર્ષ પછી કતલખાનું શરૂ કર્યું. જૈનો માટે આ સ્થિતિ પછી સતત કુંભારિયાજી, તારંગા, ગિરનાર વગેરે સંખ્યાબંધ ખૂબ અસહ્ય હતી. વીરચંદજીએ ત્યાં જઈને સ્થાનિક ભાષાના તીર્થોમાં કામ ચાલ્યું અને એ બધાને સુરક્ષિતતા બક્ષી. શ્રી પત્રો, શિલાલેખો, તામ્રપત્રો, બધાનો અભ્યાસ કરી તેનો આણંદજી કલ્યાણજીની પેઢી 300 વર્ષ જૂની કહી શકાય. વિ.સં. અંગ્રેજીમાં અનુવાદ કર્યો અને હાઇકોર્ટમાં અપીલ કરી. એમની ૧૭૮૭ના રોજમેળમાં શેઠ આણંદજી કલ્યાણજીનું નામ જોવા મહેનતથી સેસન્સ કોર્ટમાં હારેલો કેસ હાઇકોર્ટમાં જૈનો જીતી મળે છે. એનો વહીવટ મુખ્યત્વે કસ્તૂરભાઈના કુટુંબીજનોએ જ ગયા અને આમ પવિત્ર તીર્થ પરથી અશુચિ દૂર થઈ. સંભાળ્યો છે. સંસ્થાનું પ્રથમ બંધારણ પ્રેમાભાઈએ સં. અમેરિકાથી આમંત્રણ મળતાં તેઓ ૧૮૯૬માં બીજી ૧૮૮૦માં રચ્યું હતું. ત્યારબાદ મયાભાઈ, લાલભાઈ, વાર ગયા. ૧૮૯૭માં શત્રુંજયના કેસ માટે ઇંગ્લેન્ડ પણ ગયા. ચિમનભાઈ અને કસ્તૂરભાઈએ સુંદર વહીવટ કર્યો. વર્તમાન તેઓ કવિ, લેખક, અનુવાદક અને ગાંધીવાદી હતા. તેમણે પ્રમુખ શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ છે. પેઢીનો આરંભ કોઈ અમેરિકામાં ભારતીય મહિલાઓના ઉત્કર્ષ માટે સંસ્થા ખોલી વ્યક્તિગત નામથી નહીં, પરંતુ જૈનોના સિદ્ધાંત આત્માના હતી. તેઓ ૧૪ ભાષા જાણતા હતા. તેમનાં પુસ્તકોમાં “જેન કલ્યાણમાં જ સાચો આનંદ છે એ દર્શાવવા પેઢીનું નામ શેઠ ફિલોસોફી’, ‘કમફિલોસોફી', યોગફિલોસોફી' અને કંચ કલ્યાણજી આણંદજી રાખવામાં આવ્યું હતું. ભાષામાંથી અંગ્રેજી ભાષામાં અનુવાદિત “એન અનનોન લાઇફ શેઠ કસ્તૂરભાઈની દીર્ઘદૃષ્ટિનો ઉત્તમ નમૂનો એટલે ઓફ જીસસ ક્રાઇસ્ટ’ મુખ્ય છે. અમેરિકાનાં બધાં પેપર અને | વલસાડ શહેરના પ્રાંગણમાં વસાવેલું વિશાળ ઔદ્યોગિક સંકુલ સામયિકોમાં તેમના વિશેનાં સુંદર લખાણો અને અભિપ્રાયો તથા વસાહત-“અતુલ'. ભારતની રસાયણક્ષેત્રની પ્રગતિ માટે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy