SearchBrowseAboutContactDonate
Page Preview
Page 806
Loading...
Download File
Download File
Page Text
________________ છ૮૨ ચતુર્વિધ સંઘ સુવ્રતસ્વામીની પ્રતિમા પ્રાપ્ત થતાં તેને મૂળનાયક તરીકે બિરાજમાન કર્યા. મોતીશાહને વિમલાચલમાં મંદિર નિર્માણનો અનેરો ભાવ જાગ્યો. ત્યાં ટૂંક માટે કોઈપણ સ્થળ ખાલી ન જોતાં તેમણે કુંતાસરની ખીણ પત્થર અને સાકરથી પૂરી અતિ ભવ્ય મોતીવસહી ટૂંક તૈયાર કરાવી. જિનમંદિરોનું નિર્માણ કરાવ્યું. આ કાર્ય માટે ૧૧૦૦ કારીગરો અને ૩૦૦૦ મજૂરોને રોક્યા. તેમના આદેશથી પવિત્ર મંદિરના કાર્ય માટે આચારની અતિશુદ્ધતા જાળવવામાં આવી. મુંબઈમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથ, ચિંતામણિ પાર્શ્વનાથ, શ્રી ઋષભદેવજી (ભાયખલા) વગેરે મિત્રોએ શેઠને લગ્ન માટે સમજાવતાં તેઓ માની ગયા. લગ્ન મંદિરોનું નિર્માણ કરાવ્યું. પછી વ્યાપારમાં શેઠની ખૂબ ઉન્નતિ થઈ. તેમનો વ્યાપાર શેઠ | મુંબઈમાં પાંજરાપોળનો પ્રારંભ કરાવવામાં તેમનો મોતીશા સાથે પણ હતો. અનન્ય ફાળો હતો. પાંજરાપોળના સ્થાયી નિભાવફંડ માટે હિંદુ શેઠ હઠીસિંહને સુંદર આકર્ષક શૈલીનું મનોરમ બાવન અને જૈન વેપારીઓ પાસેથી માલના વેચાણ પર લાગો લેવામાં જિનાલય નિર્માણની ઇચ્છા હતી. તે મુજબ કાર્યારંભ પણ કર્યો આવતો. તેમને પારસી અને યુરોપિયનો લાખોનાં દાન સન્માર્ગે પરંતુ તે દરમ્યાન શેઠના માતુશ્રી સૂરજબાઈ બિમાર થયાં. ખર્ચ કરવા આપી જતા. તેઓ શત્રુંજય પરની મોતીશાહની ટૂંકના માતાની માંદગી સારી થાય એ પહેલાં જ શેઠ હઠીસિંગની જિનાલયોની પ્રતિષ્ઠા કરાવી ન શક્યા. અંતિમ દિવસો નજીક તબિયત બગડી. ફક્ત ચાર દિવસનો સમય મળ્યો. ઉપલા હોઠ આવતાં તેમણે વસિયત નામું તૈયાર કર્યું, જેથી પ્રતિષ્ઠા પૂર્ણ પર થયેલી નાની ફોડકી પાકી જવાથી કોઈ ઇલાજ કારગત ન દબદબા સાથે થાય. નીવડ્યો અને શેઠ હઠીસિંગનું અકાળે અવસાન થયું. એક માસ ઈ.સ. ૧૮૩૬માં પર્યુષણ પર્વ દરમ્યાન મહાવીર જયંતીના પછી માતા સૂરજબાઈ પણ સ્વર્ગે ગયાં. દિને તેમણે દેહ છોડ્યો. શત્રુંજયની પ્રતિષ્ઠામાં વિવિધ શહેરોના શેઠજીના સ્વર્ગવાસ પછી હરકુંવર શેઠાણીએ પતિની ૧૦00 સંઘો હતા. દોઢ મહિના સુધી દોઢ લાખ માણસો ઇચ્છા અનુસાર બાવન જિનાલયનું કાર્ય વેગવંતુ કર્યું. તેમણે જાતે મહોત્સવમાં હાજર રહ્યા. તેમની દયા, પ્રામાણિકતા, દાનવીરતા ડિઝાઈન તૈયાર કરાવી શિલ્પીઓને તે અનુસાર માર્ગદર્શન અને કદરદાનીપણું યુગો સુધી લોકજીભે અમર રહેશે. આપતાં. તેમની કાર્યકુશળતા અને આત્મવિશ્વાસને લીધે જ સુંદર શ્રી હઠીસિંગ દેરાસર નિર્માણ પામ્યું. હરકુંવર શેઠાણી શેઠનાં આગલાં પત્ની અમદાવાદ સ્થિત હઠીસિંહનું સુંદર મનોહર શિલ્પ રુકમણિદેવીનું પણ ખૂબ ધ્યાન રાખતાં. સ્થાપત્યના ઉત્કૃષ્ટ નમૂનારૂપ બાવન જિનાલય બંધાવનાર શેઠ હઠીસિંગના દેરાસરની પ્રતિષ્ઠા તેમણે પાલીના હઠીસિંગ ૧૯મી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયા. તેઓ મોટા બારવ્રતધારી શ્રાવક નગરાજજી પાસે કરાવી. પ્રતિષ્ઠા પછી શાહ સોદાગર હતા અને અફીણના વેપારમાં ઘણું ધન કમાયા દીક્ષાની ભાવના જાગતાં નગરાજજીએ મયાસાગરજી પાસે હતા. તેમનાં લગ્ન ત્રણ વાર થયાં હતાં. પ્રથમ લગ્ન નગરશેઠ ચારિત્ર લીધું અને નેમિસાગરજી બન્યા. હઠીસિંગ શેઠના હેમાભાઈની પુત્રી રુકમણિ સાથે થયું હતું, પરંતુ તેઓ અંધ અવસાન પછી શેઠાણી વ્યાપારમાં પૂરતું ધ્યાન આપતાં અને ઘણી બનતાં બીજું લગ્ન તેમની બીજી પુત્રી પ્રસન્નકુંવર સાથે થયું, પણ ઉદાર સખાવતો પણ કરતાં, જેમાં ૫૧000- રૂ|. સિવિલ નસીબે સહકાર ન આપતાં શ્રી હઠીસિંહની બીજી પત્નીનું હોસ્પિટલ માટે તથા શાળા અને કોલેજો માટે ૧૦000- રૂા. અવસાન થયું. ત્યારબાદ છ મહિના પસાર થઈ ગયા. શેઠના તથા મંદિરોના જીર્ણોદ્ધાર અને તીર્થોમાં ધર્મશાળા વગેરે માટે ઘણું મિત્ર અને સંબંધીઓએ એકવાર ઘોઘા ગામમાં અત્યંત દાન કર્યું અને સાધર્મિક ભક્તિનો લાભ લીધો. લાવણ્યમય સુશીલ પાિની લક્ષણયુક્ત હરકુંવરને જોયાં. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy