SearchBrowseAboutContactDonate
Page Preview
Page 805
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા છ૮૧ સિદ્ધાચલ, શંખેશ્વર, કેસરિયાજી વગેરે ગામના રક્ષણ અંગેનાં જ સ્થળે નિર્માણકાર્યનો પ્રારંભ કર્યો. જમીનના માલિકોને જમીન ફરમાનો આપ્યાં હતાં. પર ચોરસ સોનામહોરો પાથરીને જમીન લીધી. ત્યાં એક વૃક્ષ અમદાવાદમાં તેમણે એક ચિંતામણિ દેરાસર બનાવ્યું નીચેથી ઋષભદેવની પ્રાચીન પ્રતિમા પ્રાપ્ત થઈ, જે ભમતીમાં હતું. પરંતુ ઔરંગઝેબ જ્યારે ગુજરાતનો સૂબો થયો ત્યારે એણે પધરાવેલ છે. મંદિર નિર્માણ કાર્યનો પ્રારંભ વિ.સં. ૧૭૦૪માં તેને ક્ષતિગ્રસ્ત કર્યું. શ્રી શાંતિદાસે તરત જ શાહજહાંને આ થયો, અને એની પ્રતિષ્ઠા વિ.સં. ૧૦૦૮માં ધર્મઘોષસૂરિની વાતની ખબર પહોંચાડી. શાહજહાંએ એક ફરમાન દ્વારા એને નિશ્રામાં થઈ. અહીં મૂળનાયક ભગવાન ઋષભદેવ બિરાજમાન રાજની તિજોરીમાંથી નાણાં લઈને રિપેર કરવાનો હુકમ આપ્યો. છે. બીજાં મંદિરોમાં લુણવસહી, ભામાશાહનું મંદિર અને (આ ફારસી દસ્તાવેજો તેમના વંશજ શેઠ પ્રેમાભાઈ હેમાભાઈને કારીગરોનું મંદિર મુખ્ય છે. ત્યાં છે, ત્યારબાદ ઔરંગઝેબ ગાદી પર આવતાં એને સંપૂર્ણ કરોડો રૂપિયાની સંપતિ વાપર્યા પછી પણ એમણે ક્ષતિગ્રસ્ત કર્યું. શાંતિદાસે સુરતમાં એક લાકડાની નક્કાશી અને ધર્મકાર્યો ચાલુ જ રાખ્યાં. આબુ-દલવાડા પછી તેમણે વિવિધ રંગકામથી ચિત્રિત ચિંતામણિ મંદિર બનાવ્યું હતું. જે કુંભારિયાજી અને આરાસણમાં પણ અતિ સુંદર જિનાલયોનું આજે પણ ભૂતકાળની ભવ્યતાનો ચિતાર આપે છે. તેમના નિર્માણ કરાવ્યું. વંશજોમાં શેઠ હેમાભાઈ, કસ્તૂરભાઈ, શ્રેણિકભાઈ વગેરે છે. વિમલવસહી વિમલવસહી વિમલપ્રાસાદ, પિત્તલભાર અઢારસમ, આદિનાથ પ્રતિમા પ્રસિદ્ધ, જિનભકિતપરાયણ શ્રાવકો ) સંવત દશ અક્યાસી ઈ વર, પ્રતિષ્ઠા શુભ લગ્ન ઈ કિધિ. મહાન મંત્રી વિમલશાહ | (કવિ લાવણ્યસમયકૃત ‘વિમળપ્રબંધ') ગુજરાતના રાજા ભોળા ભીમદેવના કાબેલમંત્રી શેઠ મોતીશાહ વિમલશાહનું નામ સમગ્ર મંત્રીશ્વરોની હરોળમાં ટોચ પર બિરાજે છે. ગિરિરાજ આબુ પર અનોખી ઉત્કૃષ્ટ કારીગરીથી દેદીપ્યમાન દેરાસરમાં સંગીતની સૂરાવલી અને વાજિંત્રના ઠાઠ સાથે જિનમંદિરોના નિર્માતા તરીકે એનું નામ અમર છે. આરસના ભક્તિભાવનાસભર પૂજાઓ ભણાતી હોય એવા અવસરે અચૂક પથ્થરોનું શિલ્પકામ અદ્ભુત અને અજોડ છે. મંદિરના ઘુમ્મટ, તમારા કર્ણપટલ પર મીઠોમધુરો નાદ ગુંજશે– સ્તંભ, હસ્તિશાળા અરે સમગ્ર વિમલવસહી મંદિર એની “લાવે લાવે મોતીશા શેઠ, હવણ જળ લાવે રે........ કલાત્મક કોરાણી માટે જગવિખ્યાત છે. હવરાવે મરુદેવાનંદ, પ્રભુજી પધરાવે.....રે.....” વિમલશાહના પૂર્વજોને વનરાજ ચાવડાએ શ્રીમાલ- આમ મોતીશા શેઠે તેમની પ્રભુપ્રીતિ અને ભક્તિના નગરથી લાવી પાટણમાં વસાવ્યા હતા. વિમલશાહનો જન્મ યોગથી લોકહૃદયમાં અમર ચાહના મેળવી. તેમના પિતા શેઠ પાટણમાં થયો હતો. વિમલ અને તેમનો ભાઈ નેઢ બંને અમીચંદ સાકરચંદ ખંભાતથી મુંબઈ આવ્યા હતા. તેમનાં પાંચ ભીમદેવના મંત્રીમંડળમાં હતા. બંને ભાઈ ઘણા જ બાહોશ અને સંતાનો પૈકી મોતીશાહનો ક્રમ બીજો હતો. તેમનો જન્મ ઈ.સ. શુરવીર હતા. વિમલશાહ બાણ ચલાવવામાં ઘણા જ નિપુણ ૧૭૮૨માં મુંબઈમાં થયો હતો. યુવાનવયે પિતાની છત્રછાયા હતા. ગુમાવતાં ઝવેરાતનો ધંધો મંદ પડ્યો. ત્યારબાદ જયેષ્ઠ બંધુનું તેમણે અંબાજીની આરાધના કરી. માતાએ વરદાનમાં પણ અવસાન થતાં પિતાના મિત્ર હોરમલજી વાડિયાના “કાં દીકરો કાં દેરું આપું” એમ પૂછતાં તેમણે માતા પાસે દેરું માર્ગદર્શન હેઠળ વહાણવટાનો વ્યાપાર વિકસાવ્યો. તેઓ પોતાની (મંદિર) માંગ્યું, દીકરો નહિ, કારણ કે તેમણે જાતે સરોવર વ્યાપારિક સૂઝબૂઝ અને કુશાગ્રબુદ્ધિથી અઢળક દ્રવ્ય કમાયા. બંધાવનારના દીકરાઓને પાણીનાં દામ માંગતાં જોયા હતા. માટે એકવાર તેમનાં વહાણો સમુદ્રના તોફાનમાં ફસાયાં ત્યારે તેમણે દેવી પાસે તેમણે દેરાસર નિર્માણના આશીર્વાદ જ લીધા. મનોમન નક્કી કર્યું કે “મારાં વહાણ જ્યાં આવશે ત્યાં જિનમંદિર તેઓ આબુ પર મંદિરના નિર્માણ માટે આચાર્ય બંધાવીશ.’ યોગાનુયોગ વિરારમાં અગાશી બંદરે તેમનાં વહાણો ધર્મઘોષસરિને મળતાં. સૂરિજીએ તે સ્થળે પહેલાં ભરતરાજાએ ખેંચાઈ આવતાં ત્યાં સુંદર જિનાલયનું નિર્માણ કરાવ્યું. આ બંધાવેલ 8ષભદેવના દેરાસરની વિગતો આપી. વિમલશાહે એ સમયગાળામાં સોપારાના તળાવમાંથી પ્રાચીન મુનિ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy