SearchBrowseAboutContactDonate
Page Preview
Page 741
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૦૧૭, સુદ ૯ના દિવસે માતા જાસુદબેન અને પિતા પરસોત્તમભાઈના દિવસોમાં પણ નાદુરસ્ત તબિયતની પરવા કર્યા વિના ૮૨મી કુળમાં જન્મ થયો. ગુણોચિત્ત એવું વિમલાબેન નામ પાડ્યું. ઓળી કર્મ સાથે લડતા ઝઘડતા રહી પૂર્ણ કરી. એ ઉપરાંત બાલ્યવયથી પ્રભુભક્તિ ધાર્મિક અભ્યાસ સાથે વ્યવહારિક જ્ઞાન એકાંતરે ૧૦૦૮ આયંબિલ, વરસીતપ, ધર્મચક્ર તપ એ સિવાય મેળવ્યું. ધાર્મિક સંસ્કારના રંગથી યુવા અવસ્થામાં પહોંચ્યા. કેટલીયે તપશ્ચર્યાઓના તેઓ સ્વામી હતા. અંતરમાં શુભભાવના સંયમ કબહી મીલે સસનેહી! પણ માતા શાસનપ્રભાવક આત્માઓ જૂજ મળે. આરાધક ઘણા પિતાના આગ્રહથી શ્રાદ્ધગુણ સંપન રાણપુરવાળા ધર્મરસિક મળે. પ્રભાવક આરાધક આત્મામાં રહેલી આચારની દઢતા એ રસિકભાઈ મોદી સાથે લગ્ન થયા. ધારેલું ન થાય અને ન ધારેલું ઘણાને પાડી દે છે. સ્વયંના આચારો, સ્વાધ્યાય, જાપ, થાય તે સંસાર. થોડા જ સમયમાં રસિકભાઈ સમાધિ સાધી આરાધનાઓમાં પ.પૂ. ગુરૂમાની કડકાઈ અજોડ હતી. સાથોસાથ ગયા. સંસારની અનિત્યતા અનુભવાઈ. આવી પડેલી વિરહ વાચના, પ્રેરણામાં પણ માસ્ટરી હતી. ખૂબ ગૂઢ પ્રશ્નોનો પણ અવસ્થામાં જીવનને ધર્મમાં વાળી દીધું. તેમાં પરમ તપસ્વી પૂ. ચપટીમાં ઉકેલ આપી શકે એવી તો તર્ક શક્તિ, વ્યક્તિ જોઈને પં. શ્રી કાન્તિવિજયજી મ.સા. ના સંવેગ વૈરાગ્ય નીતરતાં તેને પ્રેરણા કરવાની અજબની સૂઝ બુઝ હતી. આ બધું જોઈને પ્રવચનો સાંભળીને સંયમ માર્ગે સંચરવા કતનિશ્ચયી બન્યા. સૌની લાગે કે કદાચ કોઈ ભાવિ મહાન વ્યક્તિત્વનું તેજ છુપાયેલું ન અનુમતી મેળવીને વિ.સં. ૨૦૧૨ના વૈ.સુ. ૭ના પ.પૂ.પં. હોય! કાંતિવિજયજી મ.સા.ના શુભ હસ્તે ભવ્ય દીક્ષા થઈ. ૩૬ કરોડ છેલ્લી અવસ્થા સુધી પણ તત્ત્વજ્ઞાનરૂપી સરોવરમાં ડૂબેલા નમસ્કાર મહામંત્રના પરમ આરાધક, મહારાષ્ટ્ર કેસરી આ.ભ. રહેતાં.....મૈત્રી, પ્રેમ, કરૂણા, વાત્સલ્યાદિ અનેક ગુણોના સ્વામી પ.પૂ. યશોદેવસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તીની માતૃહૃદયા હતા! જે કોઈ તેમની પાસે આવે તેને વૈરાગ્ય અને સંસારની વિદુષી સાધ્વીરત્ના પ.પૂ. રોહીણાશ્રીજી મ.સા.ના ચરણોમાં અસારતાનો ઉપદેશ આપતા અને સંયમ માર્ગે આવવા ઉત્સુક જીવન સમર્પિત કર્યું. કરતાં. જેના પરિણામે પોતે છ-છ શિષ્યાઓના ગુરૂમાતા બન્યા. ત્યારબાદ શરૂ થઈ સત્ત્વ વૈરાગ્ય તપસ્યા વિનય વિવેક છેલ્લું ચાતુર્માસ અમદાવાદમાં શાંતીનગર મુકામે હતું. તે વખતે ક્રિયાદઢતા સાધનાની વણથંભી યાત્રા.....વિનય એવો કે ગમે તેમને ૮૨ મી ઓળી ચાલુ ને તેમાં જોરદાર તાવ-ઉધરસનો તેવાનું પણ મસ્તક ઝૂકી જાય. શિષ્યના હૃદયમાં ગુરૂ હોય તે ઉચાળો મારતા ડૉ. ને બતાવતા ખબર પડી કે ટી.બી. નો રોગ ધન્ય છે પણ ગુરૂના હૃદયમાં જો શિષ્ય વસી જાય તે તો ને તેમાં વળી બીજા સ્ટેજમાં છે છતાં એલોપેથી દવા નહીં લેવાનું ધન્યાતિધન્ય છે. આવા જ ભાગ્યના સ્વામીની બન્યા પ.પૂ. સત્ત્વ જબરજસ્ત હતું. તેઓ હંમેશા કહેતા મને સરસ સમાધિ ગુરૂમા, ૫.પૂ. દાદી ગુરૂ મ.સા.ની અપ્રતીમ સેવા અને અનર્ગલ રહે છે માટે તમારે સહુએ મને ઊંચું આલંબન આપવું. વિ.સં. વરસતી કૃપાથી તેમનું સંયમ જીવન અસ્મલિત પણે વૃદ્ધિવંત ૨૦૫૭ના આસો વદ ૧૦ના દિવસે બપોરે ૧૧.૨૫ મિનિટે રહ્યું. સાથે સાથે ગુરૂ સમર્પિતતા પણ ગજબની હતી. ગુરૂદેવને ચતુર્વિધ સંઘના શ્રી મુખે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા કરતા લગભગ ક્યારેય પોતાની ઇચ્છા દર્શાવી નહોતી, પરંતુ જિનાજ્ઞા આત્માની સંપૂર્ણ જાગ્રત અવસ્થામાં ૬૭ વર્ષની વયે ૪૬ વર્ષનું ને ગુર્વાજ્ઞાને જ જીવનમંત્ર બનાવ્યો હતો. ગુરૂની ઇચ્છા, ગુરૂનું સુદીર્ધ નિર્મળ સંયમ પર્યાય પાળીને અપૂર્વ સમાધિ સાધી ગયા. વચન એ જ મારું જીવન કર્તવ્ય. દીક્ષાના દિવસથી જ આજીવન શિષ્યા સમુદાયને વજઘાત સમાન દુઃખ થયું. અનેક પૂજ્યોએ, ફૂટ, મેવા, મીઠાઈ, ફરસાણાદિનો સંપૂર્ણ ત્યાગ કર્યો. ફક્ત બાહ્ય વડીલોએ આશ્વાસન આપી સાંત્વના કરી. શ્રી સંઘે ભવ્ય પાલખી ત્યાગ જ નહી, અંદરથી આહાર પ્રત્યેની જબરજસ્ત ઉદાસીનતા સાથે સ્મશાન યાત્રાની વિધિ કરી. સામુદાયિક દેવવંદન પણ પ્રગટાવી. વૈયાવચ્ચમાં તો તેમનું પ્રભુત્વ હતું જ. સમુદાયમાં ગુણાનુવાદ થયા. દીર્ધ સંયમની–તપની અનુમોદનાર્થે વાસણામાં ક્યાંય પણ કોઈપણ સાધ્વીજી મ.સા. બિમાર થાય અને જો યાદગાર જિનભક્તિ મહોત્સવ ઉજવાયો. વૈયાવચ્ચની તક મળે તો ખુશીથી એ પળોને તેઓ બરાબર વસુલ કરી લેતા. બધા કામો ગૌણ કરીને બિમારની વૈયાવચ્ચ કરવી પ. પૂ. પ્રવર્તિની સાધ્વી એ પ્રભુઆજ્ઞાનું પાલન છે. શ્રી રંજનશ્રીજી મહારાજ તપસ્યા એ તો જાણે એમનો પ્રાણ હતો. જીવનના અંતિમ જૈન ધર્મના સ્થંભ સમાન સ્થંભનપુર જેવી પાવનકારી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy