SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦૦ ચતુર્વિધ સંઘ તેઓશ્રી જીવનની મંગલ ક્ષણ સમા મૃત્યુના અવસરે કેન્સરની રાજનગરની ધન્યધરા પર ઝવેરીવાડમાં નિવાસ કરતાં ભયંકર બિમારી છતાં, આત્મ-દેહના ભેદને સારી રીતે પિછાણી, શેરદલાલ શ્રેષ્ઠીવર્ય શ્રી વાડીલાલ છગનલાલનાં ધર્મપત્ની મોતીસ્વયં અરિહંતપદમાં એકાગ્ર બની, શ્રમણવૃંદો દ્વારા “અરિહંત બહેનની રત્નકુક્ષિએ વિ. સં. ૧૯૬૦ના શ્રાવણ વદ અગિયારસે અરિહંત'નું રટણ સુણતાં સુણતાં વિ. સં. ૨૦૨૨ના વૈ. શુ. ૩ જન્મ પામનાર લીલાવતીબહેન ભવિષ્યનાં શ્રી લક્ષ્મીશ્રીજી મ.! ના પાટણ મુકામે સમાધિ-મરણને પ્રાપ્ત થયાં. યુવાવસ્થામાં પ્રવેશ પામતાં લીલાવતીનાં લગ્ન ચૌદમાં - પૂ. સાધ્વીજીશ્રી દર્શનશ્રીજી મ.ના સગાભાઈ કલ્યાણે પણ વર્ષે જ રાજનગરના શ્રેષ્ઠીવર્ય શ્રી જેસિંગભાઈ કાલિદાસના બાળવયમાં જ દીક્ષા ગ્રહણ કરી આચાર્યપદ સુધી પહોંચ્યા, જે સુપુત્ર રતિલાલભાઈ સાથે થયાં. થોડાં વર્ષમાં એક પુત્રીને જન્મ બન્યા “સૂરિરાય'ના પટ્ટપ્રભાવક પૂ. આ. શ્રી વિજયકનક- પણ આપ્યો પરંતુ માત્ર સાત વર્ષના ટૂંકા સંસારમાં જ ક્ષયરોગની ચન્દ્રસૂરિમહારાજા. પિતા સાકરચંદભાઈએ પણ દીક્ષા ગ્રહણ કરી અસાધ્ય બિમારીથી રતિભાઈનો સ્વર્ગવાસ થયો. દોઢ વર્ષની જીવન ધન્ય બનાવ્યું, જે બન્યા પંન્યાસ પ્રવર શ્રી સુબુદ્ધિવિજયજી કલાવતીને લઈ લીલાવતી પિયર રહેવા લાગ્યાં. ગણિવર! વંદન હો દર્શનીય મુખારવિંદનાં માલિક પ્રવર્તિની પૂ. તે અવસરે વિક્રમ સંવત ૧૯૮૦-૮૧ની સાલમાં સાધ્વીજી શ્રી દર્શનશ્રીજી મહારાજને! દીક્ષાની દુંદુભિના નાદને સમગ્ર રાજનગરમાં ગગડાવનાર, સમુદાય પ્રવર્તિની પૂ. સાધ્વીજી બાલદીક્ષાના માર્ગને સરળ અને સુલભ બનાવનાર પૂજ્ય મુનિપ્રવર શ્રી રામ વિજયજી મહારાજ અમદાવાદની ધન્યધરાને પૂ. સા. શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજ પાવન કરી રહ્યા હતા અને વિદ્યાશાળામાં શ્રી આચારાંગ સૂત્રના પ્રવર્તિની પૂ. સાધ્વીજી શ્રી લક્ષમીશ્રીજી મ.નો પરિચય ધૂતાધ્યયન ઉપર ‘સ્વજનધૂનન’ ‘કર્મધૂનન’ તથા દીક્ષા પ્રકરણના મેળવવો ખૂબ જ અઘરો છે. નામનાની કામનાથી તદ્દન અલિપ્ત વિષય ઉપર જોરજોરથી પ્રવચન ગંગા વહાવતા હતા. રહેવાની એમની વૃત્તિ-પ્રવૃત્તિ તો વિરલાતિવિરલ હતી. તપ-જપ તેઓશ્રીની ધર્મદેશનાથી લીલાવતીબહેન તથા તેમના સ્વાધ્યાય અને જ્ઞાનનાં તો તેઓશ્રી અક્ષય ભંડાર જ હતાં. ફઈના દીકરા નાનાલાલ ભાઈની સુપુત્રી જાસુદબહેન આ બંનેનો તદુપરાંત પ્રાચીન મહર્ષિ' જેવી કાવ્યકળા તો એમને સ્વયં વરી વૈરાગ્યભાવ વૃદ્ધિગત બન્યો. જાસુદબહેનને પણ લગ્નગ્રંથિથી હતી. એમના દ્વારા સર્જિત સ્તવન, સ્તુતિ, ચૈત્યવંદનાદિ કૃતિઓ જોડાયે માત્ર બે જ વર્ષ થયેલાં અને ૧૯ વર્ષની ભરયુવાન વય જો કોઈને વાંચવા આપી હોય તો એ વ્યક્તિ તરત જ આશ્ચર્ય હતી. પ્રવ્રજ્યા ગ્રહણ માટે સંમતિ મેળવી દુઃશક્ય જણાતાં સાથે બોલી ઊઠ્યા વિના ન રહે કે “કયા ગુપ્તભંડારમાંથી આ બન્નેએ ગુપ્ત રીતે ઘરથી છૂટી જવાનો નિર્ણય લીધો ને બન્ને પ્રાચીન કાવ્ય ખજાનો હાથ લાગી ગયો!” જણા સંયમ લેવાના મક્કમ નિર્ધાર સાથે એક દિવસ મૂલેવા પરમગીતાર્થ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય પાર્શ્વનાથનાં દર્શન કરી એકલાં શેરીસાતીર્થે આવી પહોંચ્યાં. દાનસૂરીશ્વરજી મહારાજાની પરમકૃપા જેઓશ્રીને પ્રાપ્ત થઈ અને ત્યાં ક્રિયા કરાવનાર ન કોઈ મહાત્મા હતા કે ગુણી એ જ મહાપુરુષના વરદહસ્તે સાધ્વી સમુદાયની સ્થાપના સાથે બનનાર ન કોઈ સાધ્વીજી હતાં. શેરીસા પાર્શ્વનાથ ભગવાનની સાધ્વીસમુદાયના અગ્રણી બનવાનું જેઓશ્રીને પરમ સૌભાગ્ય મૂર્તિ પણ પરોણા તરીકે એક રૂમમાં બિરાજમાન હતી. સાંપડ્યું. આ બન્નેએ ભગવાનની પાસે જઈ તેમની સમક્ષ જ પરમગીતાર્થ પૂ. આ. ભ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજા સંયમવેષ સ્વીકારી સ્વમુખે જ “કરેમિ ભંતે' સૂત્રથી વાવજીવની દ્વારા સ્થપાયેલ સાધ્વી સમુદાયના પ્રથમ પ્રવર્તિની બન્યાં પૂ. સર્વવિરતિની પ્રતિજ્ઞા લઈ લીધી. એક બન્યાં સાધ્વીજી શ્રી સાધ્વીજી શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજ અને દ્વિતીય પ્રવર્તિની બન્યાં લક્ષ્મીશ્રીજી તો બીજા બન્યાં સાધ્વીજી શ્રી જયાશ્રીજી! એ તેઓશ્રીનાં જ શિષ્યા પૂ. સાધ્વીજી શ્રી જયાશ્રીજી મહારાજ. શુભદિન હતો વિ. સં. ૧૯૮૩ વૈશાખ વદ છઠનો.! આ ઉભય સાધ્વીરત્નાઓ વ્યાખ્યાન વાચસ્પતિ રાજનગરમાં સમાચાર ફેલાતાં જ કુટુંબીજનો આવી પરમશાસન પ્રભાવક તપાગચ્છાલંકાર આચાર્યદેવ શ્રીમદ્વિજય પહોંચ્યાં. પાછા ઘેર લઈ જવા અનેક પ્રયાસો કર્યા, પરંતુ મેરુ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા જેવા પુણ્ય પુરુષની પરમકૃપા ચારે સમ નિષ્પકંપભાવને ભજનારાં નૂતન સાધ્વીઓ આગળ તેઓને હાથે પામવા સભાગી નીવડ્યાં હતાં. નમતું જોખવું પડ્યું. ત્યારબાદ પૂ. સાધ્વીજી શ્રી વસંતશ્રીજી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy