SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૬૮૫ કે સમૂહ સામાયિક હોય, ટૂંકમાં શ્રી જિનશાસનને લગતું કોઈપણ ગુરુ-આજ્ઞાને શિરોમાન્ય કરીને સાધ્વીજી ભગવંત અનુષ્ઠાન હોય તેમાં એમની આયોજન શકિત ઝળકી ઊઠે જ! સપરિવાર સં. ૨૦૩૮માં પલીવાલ ક્ષેત્રમાં પધાર્યા. તેઓશ્રીના ગુરુદેવ તીર્થપ્રભાવક આચાર્ય ભગવંતશ્રીની સાધુપણાના આચારથી અજાણ એવા આ પ્રદેશમાં ગોચરીનિશ્રામાં ખંભાતમાં ૧૦૮ માસક્ષમણની તપશ્ચર્યા થઈ હતી ત્યારે પાણી-વિહારસ્થાનોની તથા બીજી અનેક પ્રકારની અગવડ પણ તપસ્વીઓને શાતા પમાડવામાં, તેમના સમુદાયમાં “બહેન નભાવીને પણ સળંગ ૯ વર્ષ સુધી એ પ્રદેશમાં વિચર્યા. મહારાજ'ના હુલામણા નામથી સુપ્રસિદ્ધ એવાં આ સાધ્વીજી ધર્મોપદેશનો ધોધ વહાવીને લગભગ ૩૬ જિનમંદિરોનો ભગવંતનું સુંદર યોગદાન હતું. જીર્ણોદ્ધાર તથા નવનિર્માણ કરાવ્યું. શ્રાવકોમાં રોપેલ સંસ્કારોને જીવંત રાખવા માટે ૧૧ આરાધના ભવનો-ઉપાશ્રયો કરાવ્યાં. પોતાના સમુદાયના ત્રણ-ત્રણ આચાર્ય ભગવંતોની તેમણે ત્યાંના સુવિખ્યાત સિરસ તીર્થની પાંચ વાર સંઘયાત્રાનું આયોજન સુંદર ગુરુકૃપા પ્રાપ્ત કરી છે અને તેમનાં માર્ગદર્શન મુજબ કર્યું. ધાર્મિક શિબિરોનું આયોજન કરીને ત્યાંની આદિવાસી જેવી નવકાર મહામંત્ર, ભકતામર સ્તોત્ર તેમજ પાર્શ્વનાથ ભગવંતની પછાત જૈન પ્રજામાં ધર્મનો સુંદર પ્રચાર પ્રસાર કર્યો. શિષ્યા સુંદર આરાધના તેમણે કરી છે. અનેક સંઘોમાં નવકાર તથા સમુદાયમાં માસક્ષમણ જેવી મહાન તપશ્ચર્યા આરાધના પણ અહંના જાપ કરોડોની સંખ્યામાં તેમણે કરાવેલ છે. કરી અન્ય સાધ્વીજી ભગવંતોએ પણ આ ક્ષેત્રના જીર્ણોદ્ધારમાં અનેક શિષ્યા-પ્રશિષ્યાઓના પરિવારથી પરિવરેલાં સુંદર સહયોગ આપ્યો. તેઓશ્રી સુંદર શાસનપ્રભાવના કરી રહ્યાં છે. તેમનાં માતા સાધ્વીજી પણ “મા મહારાજ તરીકે પલ્લીવાલ ક્ષેત્રમાં અમને પુનઃજીવિત કરતા સાધ્વીજી વાત્સલ્યયુકત સ્વભાવના કારણે આખા સમુદાયમાં બધાને ખૂબ પૂ. સા. શ્રી શુભોદયાશ્રીજી મ.સા. જ પ્રિય થઈ પડયાં હતાં. ગુરુ આજ્ઞાપાલન, સદા અપ્રમત્તત્તા, મેવા-મીઠાઈ, ફૂટનો ત્યાગ, ૭૫ વર્ષની ઉંમરે ત્રીજું વર્ષીતપ, ઉપરોક્ત બંને બહેનોની દીક્ષા બાદ બીજા જ વર્ષે સં. ૨૦૦૭માં તેમની ત્રીજી નાની બહેન સરોજની દીક્ષા ૯ વર્ષની (કુલ ૪ વર્ષીતપ), ૧૧ તથા ૨૧ ઉપવાસ, નવપદ તથા વર્ધમાન અપની ઓળીઓ, ચત્તારિ–અઠ્ઠ-દશ-દોય વગેરે તપશ્ચર્યા તથા બાલ્યવયમાં તેમનાં માતુશ્રી શાંતાબહેન સાથે થઈ. તેમના જીવનમાં બાલ્યવયમાં જ સંયમપ્રાપ્તિનો શુભ ઉદય થયો તેથી ૪૪ જેટલા શિષ્યા-પ્રશિષ્યાદિ શ્રમણી વૃંદનું સુંદર અનુશાસન - ગેરે દ્વારા જીવન ધન્ય બનાવી ગયાં. રત્નત્રયી જેવાં ઉપરોક્ત તેમનું નામ પણ તેવા પ્રકારનું જ રાખવામાં આવ્યું. (પૂ. સા. : -ત્રણ શ્રમણીરત્નોની શાસનનાં ચરણે ભેટ ધરીને સં. શ્રી શુભોદયાશ્રીજી મ.સા.) ૨૦૫૦ના મેરુત્રયોદશીના દિવસે સમાધિપૂર્વક સદ્ગતિને પામ્યા. તેમના ગુરુદેવશ્રીની નિશ્રામાં સિકંદરાબાદથી સમેતશિખરજીનો ૧૮૧ દિવસનો છ'રી પાલક સંઘ તથા કલકત્તાથી દરેક પારણામાં એક ધાનના આયંબિલ સહ પાલિતાણાનો ૨0૧ દિવસનો ઐતિહાસિક છે'રી પાલક સંઘ અફાઈથી વર્ષીતપનો ભવ્ય પુરુષાર્થ! નીકળેલો’ પૂ. સા. શ્રી ચિવષશ્રીજી મ.સા. એ સંઘ જ્યારે રાજસ્થાનમાં આવેલ ભરતપુર, અલવર, B.sc.માં ફર્સ્ટ કલાસ પાસ થયેલી કૉલેજિયન કન્યાએ ગંગાપુરસી તથા હિન્ડોન વગેરે જિલ્લાઓના સમૂહ રૂપે ઉપધાન તપમાં પ્રવેશ કર્યો તે દિવસથી રોજ નીતિ કે પલ્લીવાલ પ્રદેશ તરીકે ઓળખાતા ક્ષેત્રમાંથી પસાર થતો હતો આયંબિલમાં પાંચથી વધુ દ્રવ્યો ન વાપરવાનો અભિગ્રહ લીધો! ત્યારે ત્યાંનાં જૈન મંદિરોની દશા ખૂબ જ જીર્ણ જોવામાં આવી. તથા જૈનોની પણ ધર્મજીર્ણ અવસ્થા જોવામાં આવી. આચાર્ય ઉપધાન સાનંદ પૂર્ણ થતાં જ દીક્ષા લેવા માટે મનોમન ભગવંતના હૃદયમાં આ જોઈને ખૂબ જ દુ:ખ થયું. ત્યાંના નિર્ણય કરી લીધો એટલું જ નહીં પરંતુ માવજીવ માટે પાંચથી નિ, જેનોએ આચાર્ય ભગવંતના પગ પીને પોતાનો હતા વધુ દ્રવ્યો ન વાપરવાનો અભિગ્રહ આપવા માટે આચાર્ય કરવા માટે વિનંતિ કરી. તે વખતે તો સંઘયાત્રા આગળ વધી ભગવંતને વિનંતિ કરી! છેવટે આચાર્ય ભગવંતે દીક્ષાનું મુહૂર્ત પરંતુ પાછળથી આચાર્ય ભગવંતે આ કાર્ય માટે ઉપરોકત ન નીકળે ત્યાં સુધી ઉપર મુજબનો અભિગ્રહ આપ્યો અને દીક્ષા સાધ્વીજીને પલ્લીવાલ ક્ષેત્રમાં વિચારવા માટે આજ્ઞા કરી. બાદ ગુણી જેમ કહે તેમ કરવાનું જણાવ્યું! Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy