SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૬૫ પાછળથી સાવી જીવનમાં સૂર્યની આતાપના લેતાં મૌનને જ સહમતિ માની પ્રભુજીથી અલગ વિચરણ ચાલુ કરી સાધ્વી સુજયેષ્ઠાને વિદ્યાધર પેઢાલે મોહ પામી ધૂમ્ર વિકર્વી દીધું અને પછી જમાલીએ જુદાઈ લીધી. સાથે પતિ ઉપરના ભમરો બની ગર્ભિણી બનાવી. સાધી છતાંય માતા બન્યાં. રાગથી સાધવી પ્રિયદર્શના પણ આકર્ષાઈ અને તેમની સાથે પુત્રને જન્મ આપ્યો, તેજ પુત્ર સત્યકી વિદ્યાધર. શ્રાવિકાઓએ થઈ અને પ્રભુ જેવા પ્રભુથી અલગાઈ લીધી. તે બાળને ઊછેર્યો, પણ જરા સમજણો થયો ત્યારે તેના પિતા જમાલી મુનિ તરફથી સાધ્વી સમુદાયનો યોગક્ષેમ થતો પેઢાલે પુત્રનું હરણ કરી લીધું ને વિદ્યાઓ શીખવાડી. રહ્યો તેથી તેમની જ નિશ્રામાં સાધ્વી પ્રિયદર્શના ચાલતાં રહ્યાં. આવી વિષમ સ્થિતિ છતાંય સુધેકા નિર્લેપ રહ્યાં. પ્રભુ પણ જે કારણથી જમાઈ જમાલી મુનિને અલગ વિચરવા દેવા વીરે પણ તેમનાં ચારિત્રને નિષ્કલંક જાહેર કર્યું. શીલવંતી તે પ્રભુએ સહમતિ આપી ન હતી તે કારણ ઉપસ્થિત થયું અને સુજયેષ્ઠા સાધ્વીનો તે જ ભવમાં વિસ્તાર થયો છે. શ્રાવસ્તી નગરીના તિંદુક ઉઘાનમાં આવેલ જમાલીને દાહજવર થતાં શારીરિક પ્રતિકૂળતાઓ થઇ, તાબડતોબ સંથારો ૨૧ સાથ્વી પ્રિયદર્શનાની સત્ય-પક્ષિતા પથરાવતાં જે અકળામણ થઈ તેમાંથી ‘કડમાણે કહે, પરમાત્માનો ચતુર્વિધ શ્રીસંઘ એટલે નિષ્પક્ષ સત્યધર્મની ચલમાણે ચલે’વાળો પ્રભુનો સિદ્ધાંત ઉડાવી મિથ્યાવાદ અને આરાધના કરનાર સાધર્મિકોનું સંગઠન. તે શાસનની પ્રભુ સિદ્ધાંતનો અપલાપ ચાલુ કર્યો. પ્રિયદર્શના સાવી પણ આરાધનામાં સિદ્ધાંતો મુખ્ય કહેવાય, નહીં કે લોહીનાં પતિ મુનિના સિદ્ધાંત કે જે કાર્ય પૂરું થાય પછી જ પૂરું થયું સગપણ. ધર્મની વ્યાખ્યા સ્યાદવાદથી સમજ્યા પછી કોઈ કહેવાયના પક્ષપાતી બન્યાં. આમ દીકરી અને જમાઈ બેઉ સાથેય વેર-વિરોધ કર્યા વિના જે સિદ્ધાંત-રક્ષા કરે છે તે અલગ મત-પ્રચારક બની ગયાં. એક નાની બાબતમાં આત્મકલ્યાણ સાધે છે. બાકી રાગ-દ્વેષ, સાંસારિક ભાઇ મિથ્યાત્વએ પ્રવેશ કર્યો અને જમાલી તો પ્રભુના મતનો વિરોધ બહેન, પતિ-પત્ની, સસરા-જમાઈ કે પિતા-પુત્રીના સ્નેહમાં કરતાં કરતાં નિહવ બની ગયા. તણાઈને પ્રભુની આજ્ઞા વિરુદ્ધ વિચાર-વાણી કે વર્તન તે લોકોમાં પણ જમાલીના પક્ષનો સ્વીકાર કરનારા જિનદેવની આશાતના સમાન છે. અનુયાયીઓ પેદા થવા લાગ્યા, પ્રતિ પક્ષે પ્રભુના “કડમાણે આવા સિદ્ધાંતના પક્ષપાતી થઈ ગયા છે સાધ્વી કડ'' સિદ્ધાંતોની તરફેણવાળા ચુસ્ત શ્રાવકો પણ ગામોગામ પ્રિયદર્શના, જેઓ પરમાત્મા મહાવીરેદેવના સંસારી પક્ષે પુત્રી હતા. તે પૈકીના ઢક નામના પ્રભુભક્ત શ્રાવક, જેઓ કુંભકાર હતાં, પાછળથી કંડપુર નગરે પોતાના પતિ અને પરમાત્માના હતા તેમને ત્યાં જયારે સાધ્વી પ્રિયદર્શના ઊતરેલ ત્યારે ટંક જમાઇ જમાલી સાથે પ્રભુની વૈરાગ્ય નીતરતી વાણી સુણી શ્રાવકે સાધ્વી પ્રિયદર્શનાનો સપરિવાર સત્કાર કરી વસતી દીક્ષિત થયાં હતાં. હકીકતમાં પ્રભુની બહેન કુંડપુરના રાજા સાથે વગેરે આપ્યા, પણ તેમને સત્યમાર્ગ ઉપર પાછા વાળવા યુક્તિપૂર્વક નિભાડામાંથી બળતી ચિનગારી કાઢી સાવીના પરણેલ. તેનો જ પુત્ર જમાલી પ્રભુનો સંસારી પક્ષે ભાણેજ થાય, તેની સાથે જ પ્રભુની પુત્રી પ્રિયદર્શનાનાં લગ્ન થયેલ. વસ્ત્રો ઉપર નાખી. જયારે અનાયાસ જ સાધ્વીના મુખથી શબ્દો સરી પડ્યા કે “અરે ! તમે તો મારું વસ્ત્ર બાળી છતાંય પતિએ જયારે પાંચ સો રાજપુત્રો સાથે પ્રવજ્યા નાખ્યું', ત્યારે કે સાબિત કરી દીધું કે તમારું બોલાયેલ લીધી ત્યારે પ્રિયદર્શનાએ પણ સંયમનો જ સુખદાયી માર્ગ વચન તે તો પ્રભુ વીરના સિદ્ધાંતનું છે, બાકી તો તમારા અનુસર્યો અને તેણી પણ એક હજાર ઉત્તમ નારીઓની સાથે સિદ્ધાંત પ્રમાણે આખુંય વસ્ત્ર પૂર્ણ ન બળી જાય, ત્યાં સુધી સાવી પદે આવ્યાં. ચારિત્ર જીવનના પ્રારંભ સાથે જ વસ્ત્ર બળી ગયું તેવું ન બોલી શકાય. સાંસારિક સંબંધો સમાપ્ત થાય છે. અને ગુરુ-શિષ્યો, - સાધ્વી પ્રિયદર્શનાને પોતાની મિથ્યા માન્યતા સમજાઈ ગુરુભ્રાતા-ભગિનીના સંબંધોનો પવિત્ર પરિચય પ્રારંભાય છે. ગઈ, ભૂલ બદલ પશ્ચાત્તાપ થયો. તરત જ શ્રમણ જમાલી તે પ્રમાણે જમાલી પણ રાજસુખ, સ્ત્રીસુખ કે ભૌતિક સુખોને પાસે આવી સત્ય રજૂઆત સમજાવવા પ્રયત્ન કર્યો. છતાંય ભૂલી, પ્રભુ વીર પાસે જ દીક્ષિત થઈ શાસ્ત્રોના જ્ઞાતા બન્યા. મિથ્યાભિનિવેશમાં સપડાયેલા જમાલીએ પોતાનો વિરોધ ન વિદ્રતા ખીલી ઊઠી. એકદા પ્રભુ વીરથી સ્વતંત્ર પાંચસો છોડ્યો ત્યારે પ્રિયદર્શના સાધ્વી-સપરિવાર તેમનો મત ત્યાગી શિષ્યો સાથે અલગ વિચરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. તેવું પ્રભુના શરણે પાછાં વળ્યાં અને સત્ય માર્ગથી આત્મકલ્યાણ થવામાં તેમનું અહિત જાણી પ્રભુ, મીન રહ્યા હતા. છતાંય સાધ્યું. જયારે જમાલી મુનિએ સંસાર વધાર્યો છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy