SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ၄3 હતી. કૌશાંબી નગરીના રાજા શતાનિકે જ્યારે ચંપાનગરી ઉપર કરવાની જિમેવારી શ્રેષ્ઠીને સોંપી. ખૂબ અનુમોદનાઓ કરી હુમલો કરી દીધો, ભયથી રાજા દધિવાહન નાસી ગયો પણ દેવલોક સિધાવી ગયા. રાણી ધારિણી અને પુત્રી વસુમતીને ઊંટવાળા એક સૈનિકે પ્રભુ વિરે પણ ચંદનબાળાની લીધી ભિક્ષા અને આપી પોતાના કામમાં લઈ રસ્તે જતાં રાણીને પોતાની પત્ની આત્મકલ્યાણકારી દીક્ષા. છત્રીસ હજાર સાધ્વીઓનાં બનાવવાની રજૂઆત કરી તરત જ ધારિણી રાણી શીલ રક્ષાને અધિપતિની બન્યા. સાધ્વી ચંદનબાળાના રૂપ સાથેની સ્વરૂપ મહત્ત્વ આપી પોતાના પતિ કે પુત્રીની ચિંતા છોડી જીભ કચડી સમાધિ દેખી શેડૂવક ખેડૂત પ્રતિબોઘ પામી સાધુ બની ગયો. મૃત્યુ પામી ગઈ. અનાથ બનેલી વસુમતીને માતા પિતા અનેકો પણ તેમના થકી બોધ - પ્રબોધ પામી જિનશાસનના ખોયાનો વિષાદ છતાંય સુભટે બજારમાં વેચવા ઊભી કરી. રાગી બન્યા. સમતાસાગર જેવી વસુમતીએ પોતાના સબળા કર્મોને ઉપશમભાવથી સહન કરી લીધા. હાટમાં વેશ્યા તેણીને ખરીદવા માસી મૃગાવતી તેમના શિષ્ય બન્યાં. શિષ્યાને પ્રાયશ્ચિત આવી ત્યારે ભૂલથીય વેશ્યાનો સંગ ન કરાય-નો ખ્યાલ રાખી કરી શુદ્ધ બનતાં મધરાત્રિએ જ કેવળજ્ઞાન થઈ ગયું ત્યારે વેશ્યાવાડે જવાની સાક મનાઈ કરી દીધી. ખેંચાતાણીમાં ભૂલથી તેમની આશાતના થઈ જવાના દોષને શિષ્યા કેવળી ચંદનબાળાએ સ્વબચાવ કરવા જતાં વેશ્યાનું નાક ઈજાગ્રસ્ત સામે ખમાવતાં તેઓ પણ કેવળજ્ઞાની બની ગયાં. બની ગયું અને ગભરાઈને તેને છોડી બધીય ચાલી ગઈ.. સાધ્વી-સમુદાયના આદર્શ બની અંતે ચંદનબાળાએ અંતે ધનાવહ શ્રેષ્ઠીએ તેણીને ખરીદી, ઘેર લાવી પુત્રીની ભવભ્રમણ પૂર્ણ કરી મુક્તિનાં સુખ સંપ્રાપ્ત કરી લીધાં છે. જેમ સ્નેહ દર્શાવ્યો, ચંદનાના નામકરણનું કાર્ય પણ તેમણે જ ૧૯ આત્મદર્શી મૃગાવતીશ્રી કર્યું, કારણ કે વસુમતી વાણીથી શીતલ હતી અને વિનયથી વિશિષ્ટ હતી. આજ ચંદનાનો કેશપાશ શેઠે સ્નેહબુધિની ધર્માત્માઓને વિપત્તિ પણ સંપત્તિ સ્વરૂપ બની નવી બાંધ્યો ત્યારે શેઠાણી મૂળાના હૈયામાં ફાળ પડી અને અસૂયા દિશા દેખાડે છે. સંકટ-સમયે તો ધર્મભ્રષ્ટ ફકત નાસ્તિકો થાય. ઊપજતાં ચંદનાને માથેથી મુંડી હાથમાં બેડી પહેરાવી પોતાના બાકી આસ્તિકોએ તો દેવ-ગુરુ-ધર્મનું શરણું લઈ પાપોદયની જ ઘરમાં કેદ કરી રીસ સાથે તાળું મારી પોતાના પિયરે ચાલી વેળામાં પુણ્યકાર્ય વધારી પાપના વ્યાપને વામણો-નજીવો ગઈ. ત્રણ દિવસના નિર્જળ ઉપવાસ છતાંય ચંદનાએ બનાવી દેવો તેવી હિતશિક્ષા પ્રભુ વીરના શાસનકાળમાં બનેલ કેદખાનાની સજાને શાંતિથી સહી લીધી અને અનાયાસે ચોથે તેમની જ સમકાલીન આ સત્ય ઘટના આપે છે. દિવસે શેઠની કરુણાભાવનાથી બાફળા તેણીના હાથમાં વાપરવા કૌશાંબીના રાજા શતાનીકની શીલવંતી સુંદર રૂપવાનમાટે આવ્યા ત્યારે ઉપશાંત ચંદનાએ પોતાના પેટના ખાડા ગુણવાન ભદિક પરિણામી રાણી મૃગાવતી ઉપર ઉદ્દનનો પૂરવાની ઉતાવળો વિચાર ન કરી કોઈ પણ ભિક્ષુકને આપી ચંડપ્રદ્યોત રાજા કામી બન્યો હતો. એક ચિત્રકારે રાણી પછી જ વાપરવાની ભાવના ભાવી. ભાગ્ય ખીલી ગયાં કે મૃગાવતીનું ચિત્ર ફકત તેણીના પગના અંગૂઠા દેખીને આબેહૂબ સાક્ષાત ભગવાન મહાવીરદેવ જ ભિક્ષુ રૂપે તેણીને ત્યાં પધારી બનાવી દીધું. સાથે સાથળમાં તલ પણ ચિત્રિત થઈ ગયો હતો, ગયા, સૂપડીના ખૂણામાં રહેલ અડદ, એક પગ ઘરની અંદર, જેથી ચિત્રકારનો રાણી સાથેનો વ્યભિચારી સંબંધ શંકિત કરી એક બહાર રાખી, તે પણ ભિક્ષા સમય વીતી ગયા પછી જ, રાજા શતાનીકે ચિત્રકારનો જમણા હાથનો અંગૂઠો કપાવી મૂંડાવેલ મસ્તકવાળી પગમાં બેડી સાથે ત્રણ દિવસના ઉપવાસ નાખ્યો હતો. તેથી વેરી બનેલ તે ચિત્રકારે રાજાને ત્રાસિત કરવા કરેલ કોઈ રાજકુમારી તે પણ રડતી આંખે વહોરાવે તોજ પારણું ચંડપ્રદ્યોતની વિષય-વાસના બહેકાવી દીધી હતી. કરવું. તેવા ભીષ્મ અભિગ્રહયુક્ત પ્રભુ મહાવીરદેવનું દીર્ઘ તપસ્યાનું પારણું ચંદનબાળાના હાથે જ થયું. આકાશમાંથી ચિત્રકાર પાસેથી મળેલી માહિતીના આધારે ચંડપ્રદ્યોતે પુષ્પવૃષ્ટિ, અહોદાનની દિવ્ય વનિ વગેરે પણ ઉદભવ્યાં. કમનીય કાયાવાન મૃગાવતીનું માંગું કર્યું, પણ પરણેલી છતાંય તે બધાય ચમત્કારો કરતાંય ચંદનાએ ઔચિત્ય જાળવી પોતાની પત્ની તે પણ રાજરાણીને કયો રાજા બીજા રાજાને ત્યાં ઉત્પન્ન થયેલ દેવતાઈ ધનની પોતે માલિકણ છતાંય તે ધન આધીન કરે? ઈતિહાસમાં નારી ખાતર નાહકના થયેલા પોતાના પાલક પિતા ધનાવહ છે તેવી જાહેરાત ઇન્દ્ર સમખ સંગ્રામમાં અને થયેલ પારાવાર ખુવારીની ઘટનાઓમાં આ કરી. ઇન્ડે પણ તેણીને ચરમાવતારી જાહેર કરી તેણીની રક્ષા ઘટના પણ વૈરાગ્યપ્રદ બની. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy