SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૦ ચતુર્વિધ સંઘ ૧ સાધ્વી સુંદરી જાણ છતાંય વૈયાવચ્ચપ્રેમી બાહુ અને સુબાહુમુનિરાજોની જ જાહેરમાં પ્રશંસા-કરવાનું પ્રારંવ્યું ત્યારે પોતાનો અપકર્ષ માની ભરતક્ષેત્ર જે જંબુદ્વીપમાં છે તેના વર્તમાન અવસર્પિણી સુબાહુમુનિરાજનો ઉત્કર્ષ સહન ન કરી શકતાં અસૂયા દ્વારા કાળના પ્રથમ તીર્થંકર પ્રભુ આદિનાથજીને પૂરાં એક હજાર સ્ત્રીવેદકર્મ બાંધી નાખ્યું હતું. તેથી જ એક ભવના પુરુષ સાધુ વરસની ઘોર સંયમ-સાધના પછી વિનીતા નગરીના પુરિમતાલ છતાંય તે પછીના ભવમાં સુંદરી નામે સાધ્વીપણે જન્મ પામી દીક્ષા નામના શાખાપુરના ઉદ્યાનમાં ન્યગ્રોધ નામના વૃક્ષની નીચે લીધી. આ જ બ્રાહ્મી અને સુંદરી સાધ્વીએ મળીને પ્રભુ કૈવલ્યજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું અને પ્રભુજી માટે દેવોએ તરત જ આદિનાથજીના સંકેતે અભિમાનના ઐરાવતે બેસી ગયેલ સમવસરણની રચના કરી. પ્રથમ જ દેશનાની સફળતા રૂપે બાહુબલિ મુનિરાજને પ્રતિબોધિત કરી નમ્રતાની નીસરણીએ પ્રભુના શરણે ભરત ચક્રવર્તીના પાંચસો પુત્રો અને સાતસો પૌત્રોએ પહોંચાડી દીધા, જેથી બાહુબલિને ભ્રાતામુનિને વંદન કરવાના પણ પ્રતિબોધિત થઈ દીક્ષા લીધી. ઋષભસેન વગેરે ચોરાશી ભાવ થવાની સાથે પરમવંદનીય કેવળજ્ઞાન પ્રગટી ગયું. ગણધરોની વાસક્ષેપવિધિ પૂર્ણ થઈ. તે પછી સૌથી પ્રથમ બ્રાહ્મી નામની સુપુત્રીએ સાધ્વી જીવનમાં પ્રભુતામાં પગલાં કર્યાં તેણીની સુંદરીએ અષ્ટાપદ તીર્થે જઈ ચારિત્ર ગ્રહણ કર્યું. સુંદર સાથે સુંદરીને પણ ભાવ હતા કે દીક્ષા સ્વીકારું પણ છ ખંડના પાલન કરી ચાર ઘાતકર્મો ખપાવી નાખ્યાં, કેવળજ્ઞાન ઉપાર્જી ચક્રવર્તી રાજા ભરત પછી બાહુબલિ સાથે જન્મ લેનાર સુંદરી ૧ ની લીધું અને લાગેટ સાઠ હજાર વરસના આયંબિલ તપ દ્વારા બહેન બધાયથી અલગ પોતાનાં રૂપલાવણ્ય અને બુદ્ધિમતાથી શી આત્મશુદ્ધિ સંપ્રાપ્ત તેઓ અનેકોના આદર્શ બની તે જ ભવમાં આ અલગ તરી આવતી હતી. તેવી સ્વરૂપવાન સુંદરીને જ સ્ત્રીરત્ન મુક્તિ પણ વર રૂપે સ્થાપવા ભરતચક્રીએ તેણીને દીક્ષા લેવા અનુમતિ ન આપી. આ અવસર્પિણી કાળમાં આયંબિલનું દીર્ઘ અને ઉગ્ર તપ છ ખંડ જીતી આવી તેની સાથે લગ્ન કરશે તેવી ખાતરી કરી સર્વત્ર કરનાર કોઈ હોય તો સુંદરી. આજે પણ લાગટ કે એકાંતર વિજયો પ્રાપ્ત કરતાં પાછા આવ્યા ત્યારે પૂરાં સાઠ હજાર વરસો આયંબિલ તપ કરનાર જીવો પોતાના તપની લઘુતા કેળવવા વીતી ગયાં હતાં. તે સમય સુધીમાં સુંદરીએ મોટા ભાઈનો પોતા સુંદરીના તપને આદર્શ બનાવી આરાધના કરે છે. ઉપરનો રાગ તોડાવી વેરાગ્ય વધારવા આયંબિલનું તપ પ્રારંભી ૨ ગુણદીપિકા રાજીમતિજી દીધું હતું. લાગટ સાઠ હજાર વરસ સુધીનો સમય વીતી ગયો, તેથી સુંદરી પણ કાયાકૃશ બની ગઈ, તેણીની રૂપવંતી કાયામાં પણ સાધ્વીજીવન એટલે સંસાર-રસિકતાના ત્યાગનું પવિત્ર અકાળે ગ્લાનાવ દેખાય તેવું કાયાસૌષ્ઠવ ઓગળી ગયું હતું. ઊડે જીવન. તે જ કારણે જિનશાસનના ઇતિહાસમાં એવી અનેક ગયેલી આંખોવાળી સુંદરીને ભાઈ તરત એકવાર તો ઓળખી પણ ઘટનાઓએ સ્થાન લીધું છે કે સાધ્વીઓનાં જીવન-કવન સાધુ ન શકયા, પણ જ્યારે સ્વજનોએ પરિચય પ્રદાન કરી તેણીની મહાત્માને પણ સંયમમાં સ્થિર બનવાની પ્રેરણા કરનાર બન્યાં છે. સુંદરતમ કાયા દ્વારા તપને સાધી લીધાની હકીકત જણાવી ફરી વર્તમાન ચોવીશીનાના બાવીસમાં તીર્થપતિ પ્રભુ નેમિનાથે પાછી વિનમ્ર ભાવે ચારિત્રગ્રહણ માટે અનુમતિ માંગી ત્યારે જ્ઞાનબળથી પોતાનાં ભોગાવલિ કર્મોને ક્ષીણ જાણી અનેકવાર ભરતને સુંદરીને પરાણે સંસારમાં રોકી રાખ્યાનું દુઃખ થયું અને લગ્ન પ્રસ્તાવ રદ કર્યા, છતાંય જ્યારે કૃષ્ણ વાસુદેવની સાથે ચારિત્ર માટે અનુમતિ આપતાં પણ દુઃખાશ્રુ ઊભરાઈ ગયાં તેથી હળીમળી પ્રભુજીના માતાપિતાએ સત્યભામાની નાની બહેન સુંદરીએ સૌ માટે જાત ઉપર કઠોર થઈ હળુકર્મી બની પ્રભુ રાજીમતિ સાથે નેમજીને પરણાવવાનું ગોઠવ્યું ત્યારે જ્ઞાની આદિનાથ પાસે જ દીક્ષા લીધી. ભગવંતે રાજીમતિને પરણવાનો કીમિયો ગોઠવી હકીકતમાં એક સંસારી અવસ્થામાં આ જ સુંદરીને પ્રભુજીએ ગણિત વિદ્યા સાથે ત્રણ કાયો પાર પાડ્યા. પહેલું પશુઓની હિસા અટકાવવા શીખવાડી વિદુષી બનાવી હતી, તેજ સુંદરીએ કર્મોનાં જાણે ગણિત લગ્ન પ્રસ્તાવ રદ કરી રથ પાછો વાળ્યો, માતા-પિતાના આગ્રહનું ઉકેલવા સંયમ સ્વીકારી સ્વાધ્યાયની ધૂણી ધખાવી દીધી. ઔચિત્ય જાળવી એક વાર લગ્ન પ્રસંગ ઊભો થવા જ દીધો અને પૂર્વભવમાં સુંદરીનો જીવાત્મા મહાપીઠ નામને ધરાવતો ત્રીજા કાર્ય રૂપે થનાર પત્ની રાજીમતિને નવ-નવ ભવની પ્રીતિવતી હોવાથી પોતાના પગલે પ્રવજ્યા સુધી આવી જવા અને પુરુષ હતો. દીક્ષા લીધા પછી ગુરુભાઈની જેમ પાંચ-પાંચ પહોરનો સ્વાધ્યાય કરતાં હતાં અને ભણીગણીને વિદ્વતા મેળવી સંસાર સુખના ત્યાગી બની મોક્ષ સુખના રાગી બનવા મૂક સંદેશ લીધેલી પણ જ્યારે ગુરુદેવે તેમનાં સંયમનાં ઉત્તમ સ્થાનકોની આપી દીધો. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy