SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૬૫૧ નેમજી પાછા વળ્યા પણ રાજીમતિનું મન પાછું ન વળ્યું. ૩ વિશિષ્ટ આરાધિકા રોહિણી ગુણાનુરાગિણી તેણીએ ભાવિ પતિનો હાથ પોતાના હાથમાં ન જિનશાસનમાં સ્ત્રીઓ અને ક્યારેક પુરુષો પણ રોહિણી આવ્યો તો મસ્તકે વાસક્ષેપ પ્રદાન કરવા દ્વારા લેવા ઇશ્યો અને નક્ષત્રના દિવસે ઉપવાસ કરી સાત વર્ષ ને સાત માસ તે તપની પ્રભુજીને ચારિત્ર પછી જ્યારે ચોપનમા દિવસે કેવળજ્ઞાન-ઊપજ્યું આરાધના કરતા હોય છે. પ્રભુ વાસુપૂજ્યની વિશેષ ભક્તિ પણ ત્યારે કેવળી ભગવાનની પાસે જ દીક્ષા લઈ સંસારના આછા કરતા હોય છે. તેમાં મૂળ કારણ છે તે વ્રત રોહિણી નામની ઓછા રસને પણ તિલાંજલિ આપી. શ્રાવિકાએ કરી આત્મસિદ્ધિ મેળવી હતી. પ્રભુનાં લગ્ન સમયે પ્રભુજીની ઉંમર ત્રણસો વરસ જ્યારે રોહિણી નામની કન્યા હકીકતમાં પ્રભુ વાસુપૂજ્ય સ્વામીની રાજીમતિ તો ચારસો વરસનાં હતાં. લગ્ન તો ન થયાં, પણ પૌત્રી અને પ્રભુના પુત્ર રાજા મઘવાની આઠ પુત્ર ઉપર જન્મેલી નેમપ્રભુની દીક્ષા પછી જ્યારે નેમજીના ભાઈ રથનેમિએ રોહિણી નામની દીકરી હતી, ઘરમાં દીકરી તરીકે એક જ હોવાથી રાજીમતિને પરણવાની ઇચ્છાથી ભેટ વસ્તુઓ વગેરે મોકલવી ખૂબ લાડથી ઉછરી યુવાન વયમાં રાજા મધવાએ ગોઠવેલ ચાલુ કરી ત્યારે તેમના કામરાગ ખ્યાલ આવતાં જ રથનેમિને બહુ સ્વયંવરમાં રોહિણીએ સ્વયં અશોક નામના નાગપુરના રાજપુત્રને વ્યવસ્થિત જવાબ આપી પોતાની કુંવારી અવસ્થા છતાંય નેમિનાથ વર તરીકે પસંદ કર્યો હતો. સિવાય બધાયને પરપુરુષ ગણાવી સંયમ સ્વીકારી લીધો. બેઉને એક બીજા ઉપર કામરાગ કરતાંય સ્નેહરાગ વધારે સંયમ–જીવનમાં પણ ગુફામાં નિર્વસ્ત્રાવસ્થામાં જ્યારે હતો. તેના મૂળ કારણમાં રોહિણીએ પૂર્વના સિદ્ધિમતિ રાણીના રથનેમિએ રાજુલ સાધ્વીને દેખી મન બગાડ્યું અને શૃંગારરસ ભવમાં રાજા પૃથ્વીપાલની સભાવના વિરુદ્ધ જઈ એક મુનિ ભરપૂર સાંસારિક સુખની માંગણી કરી ત્યારે અસ્થિર બનેલા મહાત્માને કડવા તુંબડાનું શાક વહોરાવી આશાતના કરી હતી, તેમના મનને સ્થિર કરાવી પાછા સંયમ સાધનામાં જોડી દીધા. મહાત્મા તો અંતકૃત કેવળી બની મોક્ષે ગયા પણ રોહિણીનો જીવ અગંધન કુળમાં જન્મેલા સાંપ જેમ વમન કરેલું વિષ પાછું મુખમાં મુનિ હત્યાના પાપે અનેક દુર્ગતિઓમાં ભમી દુર્ગન્ધી કન્યા બનેલ. લેતા નથી તેમ સંયમીઓએ પણ સંસારનું વમન કરી સંયમવેશ તે ભવમાં શરીરની દુર્ગધને કારણે ક્યાંય પરણી ન શકી, અંતે એક લીધા પછી સંસારના આકર્ષણોનું વમન કરવું ઘટે તેમ ચોખા ચોર ને પરણાવી તો ચોર પણ ભાગી ગયો, તેથી દુખિયારી તેણે ચિત્તે સમજાવ્યું. મુનિ મહાત્માના ઉપદેશને અનુસરી દુર્ગન્ધાના ભાવમાં રોહિણી રથનેમિનો મનોવેગ અને સંસારરસ સાધ્વી રાજીમતિના તપ પૂરો કર્યો જેથી વાસુપૂજ્યસ્વામીની પૌત્રી રૂપે રાજકન્યા સચોટ ઉપદેશે સાવ ઓગળી ગયો. સાધ્વીમાં તેમને પવિત્રતમ બનવાનું સૌભાગ્ય ઉત્પન્ન થયું. બ્રહ્મચર્ય ગુણનાં દર્શન થયાં. તેનામાં પણ પૂજનીયતા જણાઈ. તે આ તરફ રાજપુત્ર અશોક પણ પૂર્વના ભીલના ભવમાં પછી તો તેઓએ પોતાના બગડેલા મનની શુદ્ધ આલોચના કરેલ. જંગલમાં અહિંસાપ્રવર્તક એક મહાત્માને અગ્નિમાં બાળી નાખનાર સંયમજીવનને દીપાવી અંતે કેવળજ્ઞાન ઉપાર્જી મોક્ષે પણ ગયા. હિંસક હતો તેથી અનેક પ્રકારના બેઢંગા ભવ પછી સિંહસેન તેમ એક સંયમીને ભૂલેલ માર્ગથી સાચો માર્ગ બક્ષી સાધ્વી રાજાના પુત્ર તરીકે જન્મી દેહની દુર્ગધી દૂર કરવા રોહિણી તપ રાજીમતિ સાધ્વી ભગવંતો માટે પણ ઉદાહરણ રૂપ બન્યાં. પ્રભુ કરનાર બન્યો હતો. તેજ તપના પ્રતાપે અન્ય ભવમાં અર્કકીર્તિ નામે સાથેની નવ નવ ભવની પ્રીતને નવપદજીની પ્રીતમાં અદ્ભુત રીતે ચક્રવર્તી રાજા બન્યો. દીક્ષા લઈ બારમે દેવલોક સુખ ભોગવી તે જ વાળા રાજમાત સાથ્થા પણ કવળા બન્યા. અનક જીવન બાય ચક્રીનો જીવ છેલ્લા ભવમાં રાજા અશોક બન્યો હતો. પમાડી ગૃહસ્થાવસ્થાનાં ચારસો વર્ષ, છઘસ્થપણાનો ફક્ત એક રોહિણી તથા અશોક બેઉના જીવે પૂર્વ ભવમાં અલગ અલગ વરસ અને કેવળજ્ઞાની તરીકે પાંચસો વરસ જીવી જનાર સાધ્વી પરિસ્થિતિમાં જન્મ છતાંય એક સમાન તપ કર્યું હતું. તેના પ્રભાવે રાજીમતિજી પૂરાં નવસો એક વરસનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષે સિધાવી ગયાં. બેઉ છેલ્લા ભવમાં પતિપત્ની બન્યાં સાથે એકબીજા વિના રહી ન શકે તેવા ગાઢ પ્રેમવાળાં પણ બન્યાં. પ્રભુ નેમિનાથ કરતાં સો વરસ પૂર્વે જન્મેલ પણ પ્રભુજીના નિર્વાણનાં બસ્સો વરસ પૂર્વે રાજીમતિજી મોક્ષે પધાર્યા, કારણ કે સંસારચક્રમાં અશોક તથા રોહિણીને આઠ પુત્રો અને ચાર પુત્રીઓ થઈ હતી. એકવાર રાજગવાક્ષમાંથી એક સ્ત્રીને પુત્રના નેમિનાથ પ્રભુનું આયુષ્ય પૂરાં હજાર વરસનું હતું. દંપતી યુગલનો સંસાર અને સાથે જ સંસારસમાપ્તિનો પ્રસંગ ખૂબ ગવાય છે. મરણ નિમિત્તે રડતી દેખી તેણીના છાતી અને માથું કૂટવાનું કારણ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy