SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૦ ચતુર્વિધ સંઘ સંયમજીવનની શરૂઆતમાં જ વર્ધમાન તપની શરૂઆત કરી. રાજાની પુત્રી. તે અત્યંત સૌંદર્યવાન હતી, કળાચાતુર્યમાં નિપુણ વિધિવતુ તપ પૂર્ણ કરીને અન્ય તપની આરાધના કરી. તદુપરાંત હતી. વળી એનું શીલ પણ ઊંચા પ્રકારનું હતું. લોક એની અગિયાર અંગ સુધીનો અભ્યાસ કર્યો. ચંદનબાળાની આજ્ઞા મુક્તકંઠે પ્રશંસા કરતા હતા. તેણે ભગવાન મહાવીરના મેળવી સંલેખના કરી. અગિયાર અંગના સૂત્રપાઠનું સ્મરણ ઉપદેશ-શ્રવણથી સમકિત મૂળ બાર વ્રત અંગીકાર કર્યા હતાં. કરવાથી ધર્મધ્યાનમાં વધુ વિશુદ્ધિ અને એકાગ્રતા પ્રાપ્ત કરીને વ્રતપાલનમાં અત્યંત દઢ હોવાથી કોઈનાથી અંજાઈને કે યુક્તિએને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. એક મહિનાની સંખના પછી સર્વ પ્રયુક્તિથી લલચાઈને વ્રતખંડન કરે તેવી ન હતી. કર્મનો ક્ષય કરીને આયુષ્ય પૂર્ણ થતાં મુક્તિપદને પામ્યાં. ૧૭ એક વખત ઈસભામાં ઇન્દ્ર મહારાજે જ્યેષ્ઠાના વરસની ચારિત્રની આરાધનાથી મુક્તિ મેળવનાર મહાસેનકૃષ્ણાનું શીલનાં વખાણ કર્યા અને કહ્યું કે, ગમે તેવા દેવ-દેવેન્દ્રથી પણ જીવન સંયમીઓને અને અન્ય નરનારીને અનન્ય પ્રેરક અને જયેષ્ઠા ચલિત થાય તેમ નથી. આદર્શરૂપ છે. ત્યાર પછી કોઈ એક દેવે પોતાની શક્તિના પ્રભાવથી વીરકણા : શ્રેણિક રાજાની રાણી. અન્ય રાણીઓની તેણીનું હરણ કરીને વનની એકાંત જગ્યાએ છોડી દીધી. પછી જેમ તેણીએ પણ ચંદનબાળા પાસે દીક્ષા લીધી અને ગુણીની - હસ્તિ, અશ્વ, પાયદળ વગેરે સૈન્ય ઉતાર્યું અને પોતાનો અપૂર્વ આજ્ઞા મેળવી મહા સર્વતોભદ્ર તપની આરાધના કરી. આ તપની વૈભવ દર્શાવીને કહ્યું કે, “તું અહીં એકલી છે. અમારી પત્ની ચાર પરિપાટી પૂર્ણ કરવા માટે બે વરસ આઠ મહિના અને ૨૦ બની જા, તને અપૂર્વ સુખ અને સંપત્તિ મળશે.” જ્યેષ્ઠાએ દિવસનો સમય લાગે છે. વિધિવતુ તપ પૂર્ણ કરીને અંતે સંલેખના કાનમાં આંગળી નાખીને કહ્યું, “સ્વર્ગમાંથી કોઈ દેવ આવે, તો કરવાપૂર્વક સર્વ કર્મનો ક્ષય કરીને આયુષ્ય પૂર્ણ થતાં સિદ્ધિપદની પણ હું મારા વ્રતમાંથી ચલિત થવાની નથી અને અન્ય કોઈ પતિ પ્રાપ્તિ કરી. કરીશ નહીં.” દેવતાએ કહ્યું, “હે યેષ્ઠા! અમે તને બળાત્કાર શ્રમણી રામકૃષ્ણા : કણિકની સાવકી માતા અને ગ્રહણ કરીશું.” તેણીએ પ્રત્યુત્તરમાં કહ્યું કે, “હું આત્મહત્યા શ્રેણિક રાજાની રાણી. તેણીએ પણ પ્રભુની દેશનાથી પ્રભાવિત કરીશ.” આ રીતે દેવો યેષ્ઠાના વ્રતપાલનના દઢ વિચારથી થઈને ચંદનબાળા પાસે દીક્ષા સ્વીકારી હતી. સંયમ લીધા પછી પ્રસન્ન થયા અને પોતાનું મૂળરૂપ પ્રગટ કરી કહ્યું, “હે ભદ્રોત્તર પ્રતિમા તપની આરાધના કરી. આ તપની ચાર પુણ્યવતી! તું સતી છે. અમે તારી પરીક્ષા કરી અને તેમાં તું પરિપાટી પૂર્ણ કરતાં બે વરસ બે મહિના અને વીસ દિવસ લાગે સફળ થઈ છે. આ કુંડળની ભેટ સ્વીકારો.” પછી દેવોએ છે. ગુરુ પાસે એકાગ્રતાથી અભ્યાસ કરીને અગિયાર અંગ જ્યેષ્ઠાને નંદીવર્ધનને ત્યાં પાછી મૂકી દીધી. દેવોએ નંદીવર્ધનને સુધીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. સમ્યફદર્શન, જ્ઞાન અને ચારિત્રની જ્યેષ્ઠાની પરીક્ષાનું વૃત્તાંત નિવેદન કર્યું અને મહાસતીનું બિરુદ આરાધના કરીને સર્વ કર્મનો ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને આપીને વિદાય થયા. સંસારી જીવન જીવતાં જીવતાં જ્યેષ્ઠાએ અંતે મોક્ષગતિને પામ્યાં. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સહૃદયપણે ઉપાસના કરી હતી. પિતૃસેનાકૃણાઃ શ્રેણિક રાજાની રાણી. રાજાની અન્ય અંતે ભગવાન મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરીને સર્વ કર્મનો રાણીઓની માફક ચંદનબાળા પાસે દીક્ષા અંગીકાર કરીને ક્ષય થતાં મોક્ષસુખની પ્રાપ્તિ કરી. જ્યેષ્ઠાનું જીવન એટલે તેણીએ મુક્તાવલી તપની આરાધના કરી હતી. અગિયાર અંગ શીલધર્મની શીતળ સૌરભ અને સંયમની શોભા. સુધીનો અભ્યાસ પણ કર્યો હતો. મુક્તાવલી તપની ચાર પ્રભાવતી: ચેડા રાજાની પુત્રી અને સિંધુ-સૌવીર દેશના પરિપાટી પૂર્ણ કરતાં ત્રણ વરસ દશ મહિનાનો સમય લાગે છે. રાજા ઉદયનની રાણી. વીતભયનગર અત્યંત સમૃદ્ધ હોવાથી દુષ્કર તપથી શરીર દુર્બળ થઈ ગયું અને અંતકાળ જાણીને રાજધાની તરીકે ગણાતું હતું. રાજા-રાણી ધર્મમાં અત્યંત શ્રદ્ધા ગુરુની આજ્ઞાથી એક મહિનાની સંલેખના કરીને મુક્તિપદની ધરાવતાં હતાં. રાણીએ પુત્રને જન્મ આપ્યો. રાજા-રાણી અત્યંત પ્રાપ્તિ કરી. પિતૃસેનાકષ્ણાએ સોળ વરસ સુધી ચારિત્ર પાળીને આનંદપૂર્વક કાળનિર્ગમન કરવાં લાગ્યાં. એક દિવસ વીત્તભયજ્ઞાન અને તપની આરાધનાથી આત્મકલ્યાણ સાધ્યું હતું. નગરના ચોકમાં એક નાવિકે એક લાકડાની પેટી લાવી મૂકી. જ્યેષ્ઠા: ક્ષત્રિયકુંડ ગ્રામના સિદ્ધાર્થ રાજાના જ્યેષ્ઠ પુત્ર આ પેટી સંબંધી વૃત્તાંત એવો છે કે, વિધુમ્માલી દેવે નંદીવર્ધનની પત્ની અને વૈશાલી ગણરાજ્યના અધિપતિ ચેડા પોતાના ધર્મમિત્ર નાગિલની સૂચનાથી ગોશીર્ષ ચંદનની કાયોત્સર્ગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy