SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૪ ચતુર્વિધ સંઘ ૧૦. સુસીમા : શ્રી પદ્મપ્રભુસ્વામી ભગવાનની સુકોમળ ૧૫. વિષ્ણુદેવી : શ્રેયાંસનાથ ભગવાનની માતા અને હૃદયવાળી માતા અને કૌશંબી નગરીના ધર રાજાની રાણી. ભારતની સિંહપુરી નગરીના વિષ્ણુ રાજાની ધર્મપરાયણ અને સુસીમા માતાએ મંગલકારી સ્વપ્નો જોયાં અને પુત્રરત્નને જન્મ ગુણવાન મહારાણી. શ્રેયાંસકુમારનો જન્મોત્સવ ઊજવાયો અને આપ્યો. દેવોએ જન્મ-મહોત્સવ ઊજવ્યો. પદ્મપ્રભુસ્વામી દીક્ષા લઈને દર્શન-જ્ઞાન–ચારિત્રની અપૂર્વ આરાધનાથી સર્વ ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી સુસીમાં માતા ઉત્કૃષ્ટ કર્મોનો ક્ષય કરીને મુક્તિ પામ્યા. ભગવાનને કેવળજ્ઞાન થયા ધર્મધ્યાનની પ્રવૃત્તિ દ્વારા કર્મોનો નાશ કરીને સિદ્ધિપદને પામ્યાં. પછી વિષ્ણુદેવીએ સંસારનો ત્યાગ કરીને આરાધના કરી. ૧૧. પૃથ્વી : સુપાર્શ્વનાથ ભગવાનની માતા અને આયુષ્ય પૂર્ણ થતાં તેઓશ્રી સનતકુમાર નામના તૃતીય દેવલોકમાં વારાણસી નગરીના રાજા પ્રતિષ્ઠિતની પત્ની. પ્રભુને કેવળજ્ઞાન સિધાવ્યાં. પ્રાપ્ત થયા પછી પૃથ્વી માતાએ સંસારનો ત્યાગ કરીને સંયમપંથે ૧૬. જયાદેવી: બારમા તીર્થકર શ્રી વાસુપૂજ્ય સ્વામીનાં પ્રયાણ કર્યું અને અંતે આરાધનાથી કર્મોનો ક્ષય કરીને સિદ્ધિપદને માતા અને બિહારની ચંપાપુરી નગરીના રાજા વસુપૂજ્યની પામ્યાં. સર્વગુણસંપન્ન મહારાણી. પક્વોત્તર રાજાનો જીવ પ્રાણાંત નામના ૧૨. લમણા : આઠમા તીર્થકર શ્રી ચંદ્રપ્રભુસ્વામી દેવલોકમાંથી માતાના ગર્ભમાં આવ્યો હતો. માતાએ મંગલસૂચક ભગવાનની માતા અને ચંદ્રપુર નગરના મહાસેન રાજાની પત્ની. ચૌદ સ્વપ્નો જોયાં હતાં અને પુત્રરત્નને જન્મ આપ્યો. રાજાનું ભગવાન માતાના ગર્ભમાં આવ્યા ત્યારે માતાને ચાંદની રાતમાં નામ વસુપૂજ્ય હોવાથી પુત્રનું નામ વાસુપૂજ્ય પાડવામાં આવ્યું વિહાર કરવાની તીવ્ર ઇચ્છા થઈ હતી, એટલે પુત્રરત્નના જન્મ હતું. વાસુપૂજ્ય કુમારે વિવાહ થયા પછી સંસારનો ત્યાગ કરી, પછી ચંદ્રપ્રભ નામ રાખવામાં આવ્યું. દીક્ષા અંગીકાર કરી અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. માતા જયાદેવી પરંપરાગૈત રીતે ભગવાનનાં કલ્યાણકોની ઉજવણી થઈ પણ અપૂર્વ સાધના કરીને સનતકુમાર દેવલોકમાં સિધાવ્યાં. અને ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી લક્ષ્મણા માતાએ ૧૭. શ્યામા : તેરમાં તીર્થકર શ્રી વિમલનાથની માતા સર્વ કર્મોનો ક્ષય કરીને સિદ્ધિપદને પ્રાપ્ત કર્યું. અને મહાપુરી નગરીના ધર્મપ્રિય રાજા કૃતવર્માની રાણી. પૂર્વ ૧૩. રામાદેવી : સુવિધિનાથ ભગવાનની માતા અને ભવમાં ભગવાનનો જીવ પદ્મસેન નામનો રાજા હતો ત્યારે કાકદી નગરીના રાજા સુગ્રીવની ગુણવાન અને સંસ્કારસંપન સંસારસુખ ભોગવીને, રાજયનો ત્યાગ કરી સંયમ અંગીકાર કર્યો મહારાણી. ભગવાનનો જીવ માતાના ગર્ભમાં આવ્યો અને હતો. જ્ઞાન અને તપની સાધનાથી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું પુત્રજન્મ થતાં પુષ્પદન્ત નામાભિમાન કરવામાં આવ્યું. દીક્ષા હતું. ત્યાર પછી એમનો જીવ દેવલોકમાં ગયો અને ત્યાંથી ગ્રહણ કર્યા પછી ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. માતા શ્યામાં માતાની કુક્ષિમાં ગર્ભપણે આવ્યો. શ્યામાં માતા ધર્મરામાદેવીએ પણ આ અસાર સંસારનો ત્યાગ કરીને અપૂર્વ ક્રિયામાં જીવન વ્યતીત કરીને સનતકુમાર દેવલોકમાં સિધાવ્યાં. આરાધના કરી અને જીવન પૂર્ણ થતાં સનતકુમાર નામના ત્રીજા ૧૮. સુયશા : અનંતનાથ ભગવાનની માતા અને દેવલોકમાં ગયાં. સિંહસેન રાજાની રાણી. પયરથ નામના ન્યાયપ્રિય અને ૧૪. નંદા : શીતલનાથ ભગવાનની માતા અને ધર્મપરાયણ રાજા તરીકે પૂર્વ ભવમાં ઉત્તમ કોટિની આરાધના ભહીલપુર નગરના દઢરથ રાજાની સર્વગુણસંપન્ન રાણી કરીને તીર્થંકર નામ ઉપાર્જન કર્યું અને દેવલોકમાંથી આવીને નંદીમાતાએ ગર્ભાવસ્થામાં મંગલમય ૧૪ સ્વપ્ન જોયાં. “દઢરથ સુયશા માતાની કુક્ષિમાં ભગવાનનો જીવ આવ્યો. માતાએ રાજાને શરીરે ખંજવાળ (દાહવર)ની પીડા થઈ હતી. આ પુત્રરત્નને જન્મ આપ્યો ત્યારે રાજાએ મોટું યુદ્ધ ખેલ્યું હતું. તેમાં અસહ્ય વેદનામાંથી મુક્ત થવા માટે એક દિવસ નંદારાણીના આ ગર્ભસ્થ જીવના પ્રભાવથી વિજય પ્રાપ્ત થયો એટલે શરીરનો રાજાએ સ્પર્શ કર્યો કે તરત જ વેદના દૂર થઈ ગઈ, અનંતનાથ નામ પાડવામાં આવ્યું. દીક્ષા પછી ત્રીજે વરસે એટલે પુત્રનું નામ શીતલનાથ રાખવામાં આવ્યું. શીતલનાથે દીક્ષા કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને ૧૦૦૦ સાધુઓ સાથે તેઓ નિર્વાણ લઈને આરાધના કરી સર્વ કર્મોનો ક્ષય કર્યો. નંદા માતા પામ્યા. સુયશા માતા આયુષ્ય પૂર્ણ કરીને સનતકુમાર દેવલોકમાં ધર્મારાધના કરીને આયુષ્ય પૂર્ણ થતાં સનતકુમાર નામના ત્રીજા ગયાં. દેવલોકમાં ગયાં. ૧૯. સુવતા : ધર્મનાથ ભગવાનની માતા અને ભાનું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy