SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા દ૨૪/૫ શ્રી શંખેશ્વર મહા તીર્થે.....શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ દીક્ષા બાદ વિહારભૂમિ તેમજ ચાતુર્માસ ક્ષેત્ર : વિહાર મહાપ્રાસાદ પ્રાંગણે શ્રી તપાગચ્છાધિરાજ પ.પૂ. આ. વિ. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, એમ.પી., બિહાર, વ.વ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાની અનુજ્ઞા.....અનુગ્રહ તેમજ પુનીત શાસનપ્રભાવના : છ'રિપાલિત સંઘ, પૂ.સા.મ.ની ૧૦૦ નિશ્રામાં.... ઓળી, ૧૦૮ અઠ્ઠમ વ. દીર્ધ તપશ્ચર્યાનાં પારણાં, અઠ્ઠાઈ શ્રી લબ્ધિધામ તીર્થસંસ્થાપક, સ્વ. પ. પૂ. આ.દેવ મહોત્સવો, મેડિકલકેમ્પ, જિનમંદિર આયંબિલશાળા, શ્રીમદ્વિજયલબ્ધિ સૂરીશ્વરજી મહારાજાની દિવ્યાશિવૃષ્ટિ..... આરાધનાભવન, પાઠશાળા વ. માટે સુંદર રકમની પ્રેરણા ઊપજ તેમજ પૂ. પ્ર. માતૃહૃદયા સા. હેમલતાશ્રીજી મ.ની અંતરમનની તેમજ ઉદ્દઘાટન, ગુરુદેવના જન્મદિનની ઉજવણી, શ્રી લબ્ધિધામ ભાવનાથી ગુરૂકૃપાપાત્ર અંતેવાસી શિષ્યરત્ન પૂ. મુનિશ્રી | તીર્થે શિલાન્યાસ, ઉદ્ઘાટન વ. ઐતિહાસિક પ્રસંગ, વિવિધ શીલરત્નવિજય મ.સા.નો......શ્રી ગણિ પદઅર્પણ મહોત્સવ પુસ્તકપ્રકાશન, ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા, દીક્ષા પ્રદાન, ઐતિહાસિક ધામધૂમથી ભવ્ય-શાનદાર સંપન્ન થયો. ચાતુર્માસિક આરાધના વ.વ. જેમ પ્રાતઃ કાળે કમળ ખીલે અને પરાગરજનો વૈભવ વિશેષતા : પ્રવચનપ્રભાવકતા, સત્ય-સ્પષ્ટ-વક્તા, ભમરાઓ માટે પ્રગટ કરે......તેમ પૂ. ગચ્છાધિપતિશ્રીએ ગણિ આગવી સૂઝના કારણે જ્યાં જ્યાં બિરાજમાન હોય ત્યાં ત્યાં તે પદપ્રદાન કરી ભવ્યજીવોના કલ્યાણ અર્થે પૂ. મુનિરાજશ્રીના તે સંઘમાં સંગઠન, સુલેહ. અંતરવૈભવને પ્રગટ કર્યો. વર્ધમાન વિદ્યામંત્ર આપી શાસનની તીર્થનિર્માણ : સ્વ. ગુરુદેવશ્રીનું અંતિમસ્વપ્ન.....અધૂરું સેવા-ભકિત કરવા વિશિષ્ટ શકિતનો સંચાર કર્યો. સ્વપ્ન...શ્રી લબ્ધિધામ તીર્થ ધાકડી (વિરમગામથી ૧૦ કિ.મી.) આ શુભ પ્રસંગે શતાધિક સાધુ-સાધ્વીજી મ.ની તપ-સૌરભ : વરસી તપ, વર્ધમાન તપની ૪૦ ઓળી, અમીવર્ષા.......ઉપધાન તપઆરાધકો સહિત ૧૫૦૦થી અધિક ૧૦૮ આયંબિલ, શ્રી ગૌતમસ્વામીની આરાધના સ્વરૂપ ૨૭ જનમેદનીની શુભકામનાનો શ્રોત વહ્યો હતો. દેવ-ગુરુ શ્રદ્ધાશીલ છઠ્ઠના પારણે છઠ્ઠ. ગુરચરણે પરમસમર્પિત શ્રી લબ્ધિપરિવારના પરમગુરભકતો શ્રી પૂ. પંન્યાસ શ્રી વાચસ્પતિવિજયજી મ. યોગેશભાઈ જયસુખલાલ સંઘવી, મદ્રાસ વ.એ નૂતન ગણિવર્યશ્રીને આસન, વર્ધમાનવિદ્યાનો પટ્ટ, મંત્રપોથી, પૂ. પંન્યાસશ્રી વાચસ્પતિવિજયજી મહારાજ સાહેબ નવકારવાળી, કામળી વ. વહોરાવવાની સુંદર બોલી બોલીને રંગ પોતાના ખ્યાતનામ ગુરુ સાહિત્યકલારત્ન આચાર્યશ્રી વિજય રાખ્યો હતો. યશોદેવસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય અને સંસારપક્ષે તેમના ભત્રીજા થાય. દીક્ષાની ખાણ એવી પ્રખ્યાત દર્શાવતી નગરી પરિચય-પરિમલ (ડભોઈ)માં શ્રી નાથાલાલ વીરચંદ શાહના સુપુત્ર શ્રી સંસારી પરિચય નગીનભાઈ તથા શ્રી મણિબહેનની કુક્ષીથી વિ.સં. ૧૯૮૩-જેઠ માતા : શકરીબહેન બાબુલાલ શાહ વદ-૧૦ના રોજ ઓચ્છવભાઈ જન્મ થયો. પૂર્વજન્મના તથા પિતા : બાબુલાલ અમૃતલાલ શાહ કુટુંબના સંસ્કારોને કારણે શ્રી ઓચ્છવભાઈ સાધુ ભગવંતોના વતન : ભાભર સંપર્કમાં આવતાં દીક્ષા લેવાના ભાવ જાગ્યા. કોની પાસે સંયમજીવન સ્વીકારવું તેનો સવાલ જ ન હતો, કારણ કે તેમના નામ : શશીકાન્ત. કાકા મહારાજ પૂ. મુનિ શ્રી યશોવિજયજી મ.સા. હતા. તેથી સંયમ–સુરભિ તેઓ તેમની પાસે વિ.સં. ૧૯૯૮માં ગયા. કાકા મહારાજની દીક્ષાદાતા : પ.પૂ. આ. દેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી સાથે તેઓશ્રી વડીલ પૂજ્ય દાદાપ્રદાદા, ગુરુઓ પ.પૂ. આચાર્યશ્રી મહારાજા. વિજય મોહનસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. વિજય પ્રતાપસૂરીશ્વરજી દીક્ષાગુરુ : પ.પૂ. આ. દેવ શ્રીમદ્વિજય લબ્ધિસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. પ્રવર્તક શ્રી ધર્મવિજયજી મ.સા. આદિ હતા. તેથી મહારાજા. તેઓ પાસે રહીને સંયમ જીવનની કેળવણી લેવા સાથે ધાર્મિક ચારિત્રગ્રહણ : મહા સુદ-૫, વિ.સં. ૨૦૩૨, પૂના. અભ્યાસ કરવાપૂર્વક ચોમાસું રહ્યા ત્યારે વૈરાગ્યભાવના દેઢ થઈ. તે પછી પૂ. ગુરુદેવોની સાથે વિહાર કરી પાલિતાણા ગયા અને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy