SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ક૨૩ પ. પૂ. જ્યોતિષસમ્રાટ, તીર્થપ્રેરક તીર્થોદ્ધારક, કવિરત્ન આ. પ્રગટ શ્રીમદ્ વિજયવિદ્યાચંદ્રશ્રી ઋષભચંદ્રવિજયજી મ.સા. સૂરીશ્વરજી મ.સા. એમના દીક્ષાગુરુ થયા. તેમનાં બહેનનું નામ જીવીબાઈ હતું. [સંક્ષિપ્ત જીવનદર્શન] દીક્ષાગ્રહણ કર્યા બાદ જપ-તપ અને અધ્યયન ઉપરાંત પૂ. ગુરુદેવશ્રીની શુભનિશ્રામાં રહીને સામાજિક ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ કાર્યો કરતા રહ્યા છે. નવયુવકોમાં ધર્મજાગૃતિ આવે, એકતા અને સંગઠનની ભાવના જાગે તે માટે પૂજ્યશ્રી સતત પ્રયત્નશીલ રહે છે. મધ્યમવર્ગના માણસોને શિક્ષણ, ચિકિત્સા આદિ માટે સુવિધાઓ પ્રાપ્ત થાય અને સાધર્મિક ભાવના વિકાસ પામે તે માટે નિરંતર કાર્યો કરતા રહે છે. પૂજ્યશ્રી વધુ ને વધુ શાસનપ્રભાવક કાર્યોમાં જયવંતા વર્તો એવી શુભકામના. પૂ. શ્રી ઋષભચંદ્રવિજયજી મ.સા.નાં શિષ્યરત્નો મુનિરાજ શ્રી પીયૂષચંદ્રજી વિજયજી મ.સા. તથા મુનિરાજશ્રી રજતચંદ્રવિજયજી મ.સા. છે. વ્યાકરણ, ન્યાય, આગમ, પ્રવચન, વાસ્તુ, જ્યોતિષ, મંત્ર-ઉપાસના, આયુર્વેદ, શિલ્પ, ધ્યાનયોગ સાધના, અધ્યાત્મચિંતન વગેરેનું એમણે ઊંડું અધ્યયન કરેલ છે. તેમજ ૩૦થી પણ વધારે પુસ્તકો એમણે આપેલાં છે, જેમાં મુખ્ય “અભિધાન રાજેન્દ્ર કોષ'(હિન્દી આવૃત્તિ) પ્રથમ ભાગ, “અધ્યાત્મ કા સમાધાન' (તત્ત્વજ્ઞાન), “ધર્મપુત્ર' (દાદા ગુરુદેવ જીવનદર્શન), પુણ્યપુરુષ', “સફલતા કે સૂત્ર” (પ્રવચન), સુનયના', “બોલતી શિલા', ‘કહાની નીતિવચન' (નિબંધ) વગેરે છે. ‘દાદા ગુરુદેવ શ્રી રાજેન્દ્રસૂરિ ગુરુપદ મહાપૂજન' પણ એમની રચના છે. જિનભક્તિ, મંદિરવિધિ ક્રમનાં પુસ્તકો અને દર વર્ષે શ્રી રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સિયાણા શહેરમાં જૈનોનાં ગુરુસપ્તમી પંચાંગ પણ પ્રકાશિત થાય છે. ૫00 ઘર છે. ત્યાં પ્રાગ્વટ જ્ઞાતીય કશ્યપ ગોત્રીય પોરવાલ જૈન માસખમણ અને છઠ અઠ્ઠમ વગેરે તપના આ તપસ્વીશ્રેષ્ઠીવર્ય શા. મગરાજજીના ઘરે સૌ. શ્રીમતી રત્નાવલીદેવી રત્નનાં વિહારક્ષેત્રો રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર અને (સંયમમાં : તપસ્વીરત્ના પૂજ્ય સાધ્વીજી શ્રી પીયૂષલતાશ્રીજી સમગ્ર માલવપ્રાંત, મધ્યપ્રદેશ છે. માનવસેવા અને જીવદયાની મ.સા.)ની પાવન કુક્ષિએ સં. ૨૦૧૪ના જેઠ સુદ ૭ને ૪ જુન નિરંતર પ્રેરણા તથા વિશ્વશાંતિ માટે સિદ્ધિપ્રદાયક મહામાંગલિક ૧૯૫૭ના દિવસે એક પુત્રરત્નનો જન્મ થયો. નામ પાડ્યું એમનાં પ્રિય ક્ષેત્રો છે. મોહનકુમાર. તેમણે આઠ વર્ષની નાની વયે કવિરત પૂ. આ. ઉપલબ્ધિઓ : શ્રી મોહન ખેડા તીર્થમાં નૈત્રશિબિર, પ્રવર શ્રી વિજયવિદ્યાચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં મુમુક્ષુ વિકલાંગશિબિર, નશામુક્તિ શિબિર, કપાયેલા હોઠોની શિબિર, હેતુ અધ્યયન શરૂ કર્યું. માતા અને વડીલબંધુ (.પૂ. કુષ્ઠ રોગી શિબિર, મંદબુદ્ધિની શિબિરોનાં આયોજનો એમના પંન્યાસપ્રવર શ્રી રવીન્દ્રવિજયજી મ.સા.)એ દીક્ષા ગ્રહણ કર્યા માર્ગદર્શન તળે સંપૂર્ણ સફળ થયાં છે. શ્રી મોહનખેડા તીર્થ માટે બાદ, સ્વયં પૂ. આ. શ્રી વિદ્યાચંદ્રસૂરિજી મહારાજના વરદ્ હસ્તે એમના પૂજ્ય ગુરુવર આ. પ્રવર શ્રીમદ્ વિજય વિદ્યાચંદ્ર સં. ૨૦૩૭ના દ્વિતીય જેઠ સુદ ૧૦, તા. ૨૩ જુન, ૧૯૮૦ સૂરીશ્વરજી મ.સા.નાં મુખ્ય સ્વપ્નો સમ હૉસ્પિટલ, ગૌશાળા, શ્રી મોહનખેડા તીર્થમાં દીક્ષિત થયા. આમ પ.પૂ. મોહનખેડા ગુરુકુળ વગેરે પૂર્ણ કરી આદર્શ ગુરુના આદર્શ શિષ્યનું ગૌરવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy