SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૪ ચતુર્વિધ સંઘ પ્રાપ્ત કર્યું. ગુરુકૃપા અને વર્તમાન ગચ્છાધિપતિ રાષ્ટ્રસંતશિરોમણિ (મ.પ્ર.), ઋષભચિંતન (હિન્દી માસિક) પત્રિકા તેમ જ યુવાનોનાં આ. દેવ શ્રીમદ્ વિજય હેમેન્દ્ર સૂરીશ્વરજી મ.સા.ના અનેક સંગઠનોને એમની પ્રેરણા, માર્ગદર્શન મળે છે અને આશીર્વાદથી શ્રી મોહનખેડા તીર્થનો આગળ વિકાસ કર્યો, જેમાં - સામાજિક-ધાર્મિક કાર્યોમાં તન-મન-ધનથી સહકાર આપે છે. રાજગઢ મોહનખેડાના વળાંક પર શ્રી શત્રુંજય તીર્થ અનુરૂપ જય પૂજ્યશ્રીનાં ચરણારવિંદમાં કોટિશઃ વંદના! તળેટીના નિર્માણની પ્રેરણા મુખ્ય છે. (કામ પ્રગતિ પર છે). શ્રી સૌજન્ય : શ્રી રાજેન્દ્ર વિદ્યાધામ (પાલીતાણા પાસે) મહાવીર પવિત્ર સરોવર, જેનો ખર્ચ પાંચ કરોડથી વધુ છે, તેનું નિર્માણકાર્ય પ્રગતિના પંથે છે. શ્રી દાદા ગુરુદેવ રાજેન્દ્ર સાવર શ્રી શિવસાગજી મસા. સૂરીશ્વરજી મ.સા.ના શતાબ્દી મહોત્સવને લક્ષમાં લઈને મુખ્ય (૧) જન્મતારીખ : ૧૪-૮-૧૯૬૫ (૨) સંસારી નામ મંદિર સુવર્ણમય બનાવવાની પરિકલ્પના અને પ્રેરણા (કાર્ય પૂર્ણ .: શૈલેશકુમાર (૩) પિતાનું નામ : મનુભાઈ પ્રેમચંદ વોરા (૪) થવા પર છે). શતાબ્દી મહોત્સવના વિશાળ ઇતિહાસની પુનઃ માતાનું નામ : મંજુલાબહેન (૫) દીક્ષા તારીખ : ૨૨-૧૧-૮૧ રચના કરનાર અલૌકિક અજોડ સૌંદર્યયુક્ત કલ્પકૃતિ આધારિત (૬) દીક્ષાતિથિ : કારતક વદ-૧૧ (૭) દીક્ષાસ્થળ : જૈન સંસ્કૃતિ પાર્કની રચનામાં પણ એમનું યોગદાન રહેલું છે. હિંમતનગર પાસે અડપોદરા (૮) વ્યાવહારિક અભ્યાસ : ધોરણ તીર્થવિકાસ અને તીર્થરક્ષાના મહત્ત્વપૂર્ણ સૂત્રધાર રૂપે તેઓ ૮ (૯) ધાર્મિક અભ્યાસ : ૨ વર્ષ–યશોવિજયજી જૈન સંસ્કૃત સહયોગ આપી રહ્યા છે. પાઠશાળા-મહેસાણા (૧૦) દીક્ષા બાદ : સિદ્ધહેમચંદ્ર વ્યાકરણ સેવાકાર્યો : સન ૧૯૯૦ માં શ્રી શત્રુંજય તીર્થને (Holy. કરવા માટે પાઠશાળામાં બે વર્ષ નિયમિત ગયા. (૧૧) આ city) પવિત્ર શહેર જાહેર કરાવ્યું, સન ૧૯૯૪માં શ્રી સિવાય જ્યોતિષશાસ્ત્રની અધિષ્ઠાયિકા માતા પંચાંગુલીની પાલિતાણા તીર્થમાં શ્રી સમેતશિખરજી તીર્થ રક્ષા માટે ૧૫ આરાધના દ્વારા જ્યોતિષ–યંત્ર-મંત્ર તથા સાહિત્ય પ્રકાશનક્ષેત્રમાં આચાર્યોના સંમેલનના આયોજન દ્વારા યોગદાન, સન ૨૦૦૧માં આગળ વધ્યા. (૧૨) પ્રગટ પ્રભાવક શ્રી ઘંટાકર્ણ મહાવીરના ગર રાજેન્દ્ર વિદ્યાધામ તીર્થ સરોહ (પાલિતાણા)માં 8000 ૧ લાખ જાપ પરિપૂર્ણ કરીને ગણિ+પંન્યાસ પદવી પ્રાપ્ત કરી. પશુઓનો કેટલકેમ્પ (ચાર માસ સુધી પાલન), સન ૧૯૯૪- (૧૩) શિષ્યસંપદા : બાલમુનિ શ્રી ઋષભસાગરજી મ.સા. ૯૫માં શ્રી શત્રુંજય તીર્થમાં જય તળેટી પર કારસેવા કરી (૧૪) ૨૪ વર્ષ અખંડ ગુરુની નિશ્રામાં રહીને જ્ઞાનમાર્ગે તીર્થશુદ્ધિ અભિયાન કર્યું, મ.પ્ર.માં જેનોને લઘુમતિ દરજ્જો પૂજ્યશ્રી આગળ વધ્યા છે. અપાવવામાં યોગદાન, પાવા, નવસારી, રાજગઢ-શાંતિનાથ બહુમુખી પ્રતિભાના ધારક, મધુરભાષી પંન્યાસજીના મંદિરમાં ગુરુમંદિર પ્રતિષ્ઠા તથા રાજેન્દ્ર કોલોનીમાં ગુરુમંદિર ચરણોમાં અમારી કોટિ કોટિ વંદના.... પ્રતિષ્ઠાની પ્રેરણાથી પૂર્ણ થયાં. ઇન્દોર, પૂના વગેરે મુખ્ય શહેરોમાં ૩૬ માંગલિકનાં આયોજન, જેમાં ૧૦-૧૦ હજાર કૉપ્યુટરને પણ ભૂલાવે તેવી અદ્દભુત યાદશક્તિ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો. બીજાં પણ અનેક સેવાકાર્યો ગૌશાળા, કલ્પસૂત્ર સહિત અઢાર આગમોને કંઠસ્થ કરનાર પાઠશાળા, ગુરુકુળ, જિનમંદિર, ગુરુમંદિર વગેરે એમની પૂ.શ્રી હરિપ્રભવિજયજી પ્રેરણાથી ચાલી રહ્યાં છે. સંસ્થાઓ : શ્રી ગુરુ રાજેન્દ્ર વિદ્યાધામ તીર્થ સરોહ શિષ્યને સારો ગુરુ નહીં, ક્યારેક ઉચ્ચ ગ્રહોના સંયોગથી પાલિતાણા (ગુજ.), શ્રી લક્ષ્મીવલ્લભ પાર્શ્વનાથ ૭૨ જિનાલય, ગુરુને સારો શિષ્ય પ્રાપ્ત વતો હોય છે. ભીનમાલ (રાજ.), ગુરુ રાજેન્દ્ર માનવસેવા મંદિર ચિકિત્સાલય પ્રવચન સિવાય સતત બાર વર્ષ માટે ધારણ કરેલ રાજગઢ ધાર (મ.પ્ર.), શ્રી મોહનખેડા ગુરધામ, ઢીંકા કે મૌનવ્રત. ગિરિતીર્થ, ઈન્દોર (મ.પ્ર.), શ્રી રાજેન્દ્રસૂરિ શોધસંસ્થાન, શ્રી માત્ર પ્રવચન કરવા સિવાય બાર વર્ષ માટે મૌન વ્રત મોહનખેડા તીર્થ (મ.પ્ર.), શ્રી રાજેન્દ્રસૂરિ દાદાવાડી-રાનીલેનૂર ધારણ કરનાર અને હાલ સેટેલાઇટ વિસ્તારમાં સોમેશ્વર જૈન (કર્ણાટક), શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, ઋષભનાથ તીર્થ-ઇન્દોર ઉપાશ્રય ખાતે ચાતુર્માસ વિરાજનાર આચાર્ય શ્રી કિર્તીપ્રભ (મ.પ્ર.), ગુરુરાજ વિદ્યા સાખ સહ. સંસ્થા મર્યા. રાજગઢધાર સૂરીશ્વરજી મ.સા.ના ૨૫ વર્ષીય શિષ્ય હરિપ્રભવિજયજી સમગ્ર (મ.પ્ર.), શ્રી આદિનાથ રાજેન્દ્ર મહાવિદ્યાલય-રાજગઢ, ધાર જૈનસમાજમાં એક વિભૂતિ સમાન છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy