SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૨ ચતુર્વિધ સંઘ નિશ્રામાં સંપન્ન થઈ. અનેક ઉપધાન પ્રસંગો, પદયાત્રા સંઘો, ધાર્મિક પ્રવચનો અને તત્ત્વજ્ઞાનના ગ્રંથો એમણે સંપાદિત કર્યા છે. વડી દીક્ષાઓ, મહોત્સવો પૂજ્યશ્રીની નિશ્રામાં થયાં. પૂજ્યશ્રીની “કર્મયોગ અને ગુરુવાણી’ એમણે સંપાદન કરેલ લોકપ્રિય પ્રકાશન એક અનોખી કલ્પનાશક્તિ અનુસાર પૂજ્યશ્રીના ગુરુદેવ આ. શ્રી છે. પ્રતિભાશાળી વ્યક્તિત્વના કારણે તેઓ પૂજ્ય ગુરુદેવ આ.શ્રી જિનકાંતિસાગરસૂરિજી મ.સા.ની સમાધિભૂમિ પર વિશ્વનું એક પાસાગરસૂરીશ્વરજી મહારાજના વિશેષ કૃપાપાત્ર બન્યા. પ્રથમ અદ્ભુત સ્થાપત્યકલાના નમૂનારૂપ જહાજમંદિરના રૂપમાં સને ૧૯૯૩માં ભિન્નમાળ નગરમાં મહામહોત્સવપૂર્વક સર્જન કરાવ્યું છે. શ્રી કેસરિયાજી તીર્થના કેસરિયાવાસનું નિર્માણ ગણિ પદથી વિભૂષિત થયેલા પૂજ્યપાદ ગણિવર્યશ્રીએ આજ કરાવી તેમાં ગજમંદિરનું નિર્માણ એ તેમની અભુત સુધીમાં પૂજ્ય આચાર્યશ્રીનાં વિભિન્ન પ્રવચન-સાહિત્યનું સુચારુ કલ્પનાશક્તિ સૂચવે છે. સંકલન અને સંપાદન કર્યું છે. એમાં સૌથી વધારે લોકપ્રિય પૂજ્યશ્રી સંઘ-શાસનના યોગક્ષેમને સુચારુ રૂપે વહન સાહિત્ય આ મુજબ છે : (૧) પ્રવચનપરાગ, (૨) પાપરિમલ, કરી ઉત્તરોત્તર શાસનપ્રભાવના પ્રસરાવો એવી અભ્યર્થના સાથે (૩) પદ્મપરાગ, (૪) મોક્ષમાર્ગ મેં બીસ કદમ, (૫) પ્રતિબોધ, પૂજ્યશ્રીને શતશઃ વંદના! (૬) જીવનદૃષ્ટિ, (૭) સંશય સબ દૂર ભયે (ગણધરવાદ-હિન્દી સાહિત્ય શિરોમણિ મેં), (૮) સદ્ભાવના (ગુજરાતી), (૯) આતમ પામ્યો અજવાળું (ગણધર -ગુજરાતી), (૧૦) કર્મયોગ (હિન્દી મેં અનુવાદ એવું પંન્યાસશ્રી દેવેન્દ્રસાગરજી મ.સા. સંક્ષિપ્તિકરણ), (૧૧) મિત્તિ મે સવ્ય ભુવેસુ, (૧૨) બિખરે વિશ્વપ્રસિદ્ધ જૈન તીર્થ મહુડી પાસે આવેલા પામોલ મોતી, (૧૩) પંચ પ્રતિક્રમણ, (૧૪) નયા સંદેશ (યોગદીપક, ગામના રહેવાસી અને હાલમાં કોલ્હાપુર, મહારાષ્ટ્રમાં કુંભોજ સમાધિશતક અને આત્મપ્રકાશ ગ્રંથ પ્રકાશાધીન છે) તીર્થ પાસે સ્થિર થયેલા શ્રેષ્ઠીવર્ય શ્રી રતનચંદજીનાં ધર્મપત્ની પૂજ્યપાદ પન્યાસશ્રી દેવેન્દ્રસાગરજી મ.સા.ની નિશ્રામાં શ્રીમતી શશિકલાબહેનની પુણ્યકુક્ષિએ તા. ૧૨-૦૧-૧૯૬૧ના રોજ જન્મેલ સુપુત્ર શ્રી દિલીપકુમાર પૂજ્ય આચાર્યશ્રી શાનદાર રીતે સંપન્ન થયાં છે. જૈનશાસનની પ્રભાવનાના હેતુથી પદ્મસાગરજી મહારાજના સંપર્કમાં આવી વૈરાગ્યવાસિત થયા. એમનાં કાર્યો-જ્યાં જ્યાં પણ એમની નિશ્રામાં આરાધનાઓ પંદર વર્ષની નાની ઉંમરે એમનામાં પ્રવ્રજ્યાધર્મ અંગીકાર અને ચાતુર્માસ થયાં છે એ બધાં ચિરસ્મરણીય બની રહ્યાં છે. કરવાની ભાવના જાગી. મહાન જૈનશાસપ્રભાવક યુગદ્રષ્ટા કોઈ પણ મહાનુભાવ, પછી તે નાનામાં નાના હોય કે મોટા આચાર્ય ભગવંત શ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મ.સા.એ આ એમનાં સંપર્કમાં આવ્યા પછી તે ધાર્મિક આસ્થાવાન અને ગુરુદેવ બાળકમાં એક અદ્ભુત ધાર્મિક શ્રદ્ધા અને જિનશાસન પ્રતિ પ્રત્યે સમર્પિત ભાવે રહ્યા છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ ભૈરોસિંહ સમર્પણ અને સ્વ–પર કલ્યાણક ઉદ્દેશ્ય અપૂર્વ ત્યાગની ભાવના શેખાવત પણ એમનાં દર્શન માટે આવેલા છે. ગત વર્ષે એમને જોઈ. પરિણામે મહાન ગચ્છાધિપતિ ચારિત્રમૂર્તિ આચાર્ય પંન્યાસ પદવીથી શોભાયમાન કરવામાં આવ્યા છે. ભગવંત શ્રીમદ્ કૈલાસસાગર સૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે પ્રારંભથી જ જિનશાસનની પ્રભાવના કરવા તત્પર રહ્યા જામનગરમાં વિ.સં. ૨૦૩૨માં ફાગણ સુદિ–૭ના શુભ દિને છે. સાહિત્ય અને જ્યોતિષ (આધ્યાત્મિક) વગેરે વિષયોમાં પૂજય પંન્યાસ શ્રી કલ્યાણસાગરજી મહારાજના આચાર્ય પદ અને હંમેશાં એમની અભિરુચિ રહી છે, એટલે વિભિન્ન પુસ્તકોનાં ગણિવર્ય શ્રી પદ્મસાગરજી મહારાજના પન્યાસ પદના અવસરે સંપાદન-પ્રકાશનમાં સક્રિય રહ્યા છે. પંન્યાસ-પ્રવરની દીક્ષિત થઈને પૂજ્ય મુનિરાજ શ્રી અરુણોદયસાગરજી મ.સા.ના સાહિત્યયાત્રા નિરંતર મંગલમય ચાલતી રહે એ જ હાર્દિક શિષ્યરૂપે મુનિશ્રી દેવેન્દ્રસાગરજી મ.સા. નામે પ્રસિદ્ધ થયા. મંગલકામના છે. દીક્ષા પછી ગુરુકુળવાસમાં રહીને મુનિ શ્રી દેવેન્દ્રસાગરજી ધાર્મિક અધ્યનનમાં મગ્ન બની ગયા અને ગુરુકૃપાએ થોડા સમયમાં જ અનેક વિષયોના મુખ્ય ગ્રંથોનું ઊંડું અધ્યયન કરી તત્ત્વચિંતક બન્યા. જૈનધર્મ દર્શન સિવાય સાહિત્યિક - "ધ્યયન પણ એમનો અધિકૃત વિષય છે. અનેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy