SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ GOG ૨૦૪૨માં એક પરિવારની માતાએ પોતાની બે પુત્રીઓ અને એક પુત્ર સાથે દીક્ષા અંગીકાર કરી. આ સૌભાગ્યશાળી માતા હતાં મૂળ કચ્છના રતલામ (મધ્યપ્રદેશ) સેન્ધવા (મધ્યપ્રદેશ)ના વતની વિ.સં. ૨૦૦૨ના કારતક વદ-૧૦ના રોજ જન્મેલાં શ્રી રતનબહેન. આ રતનબહેનની કુક્ષિએ વિ.સં. ૨૦૨૮માં પ્રથમ પુત્રી સાધનાબહેન અને વિ.સં. ૨૦૩૦માં દ્વિતીય પુત્રી હિનાબહેન તથા ૨૦૨૬માં પુત્ર રાજેશકુમારે જન્મ લીધો. આ પુણ્યશાળી માતા અને બે પુત્રીઓ તથા એક પુત્રએ પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના એક હસ્તલિખિત પત્રમાં ઉચ્ચકોટિના હાર્દિક અભિપ્રાયની સાથે શુભકામના પ્રગટ કરી છે. Jain Education International ચતુર્વિધ સંઘ વિ.સં. ૨૦૪૨માં ૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય કમલરત્નસૂરીશ્વરજી મ.નાં કરકમળો દ્વારા એક સાથે દીક્ષા અંગીકાર કરી. માતા રતનબહેન-સાધ્વી શ્રી તત્ત્વશિલાશ્રીજી, સાધનાબહેનસાધ્વી શ્રી સંયમશીલાશ્રીજી, હિનાબહેન-સાધ્વીશ્રી દર્શનશીલાશ્રીજી તથા પુત્ર રાજેશકુમાર મુનિરાજ શ્રી તરુણરત્નવિજયજી બન્યાં. ચારેય પુણ્યશાળી આત્માઓને વંદના. ૨૧ ના ભાદરા બંદર માટે નિદિબ્રુગ મલરત્નવિજયજી પો નિ અનુવનમાં સુખ શાસા સમથે લખવતુંને તમને પ્રલયન પત્ર મળ્યો. આલના ૨.--ધવ ---તમે ભાગ્યશાલ ધક્કે તો પાચક પા અને તમારા પુત્ર રબને પણતમે પ્રમાડ્યું; તમાર शे सुपुत्र संयम रखने स्वाध्यायको प्रेमी छौ. તેમની સમયાત્રા સારીરીતે પાપ અને તે સુંદર સ્થાપક શાસનની સારી ખાશયના કાનની રક અને પ્રમ વાબની ખેલ તેની સમૃદ્ધી પ્રવૃત્તિમાં સત આ હા બની પોતાના આત્મીયુક્ત નજીક બનાવી અનેક ભવ્ય જીવોની પણ યુક્સિ ખૂબખૂબ નજીક બનાવો એ એકના અંકસદ માટે શુભભિલાષા સહવત એ અનુવન્દના સુખશાતાજ ળ આરાધના અને ગધ્યાયમાં 9મતે બનવાનું જ શો For Private Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy