SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૫૩છે. ' શ્રી ચતુર્વિધ સંઘ ઃ ગ્રંથ યોજનાના પ્રેરક :) મુંબઈમાં બોરીવલીમાં રહેવા લાગ્યો. પ્રતિદિન પૂજા, પાઠશાળા, ભદ્રપરિણામી વ્યાખ્યાન જેવી ક્રિયાઓનો લાભ લેવા માટે તેઓ ત્યાંની જામલીગલીમાં આવેલા શ્રી સંભવનાથ જિનાલયમાં જતા હતા. પરમ પૂજ્ય આચાર્યશ્રી કાન્તિલાલ ત્યાંની ધાર્મિક પ્રવૃત્તિમાં રસ લેવા માંડ્યા અને કુન્દકુન્દસૂરીશ્વરજી મહારાજ સ્વયંસેવકમંડળમાં જોડાયા આ રીતે શ્રી જૈનશાસનનાં કાર્યોમાં - સંત અને પ્રવૃત્ત રહેવાથી તેમને સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રા પણ શૂરવીરોની ભૂમિ એટલે સાંપડી. ભક્તિ અને વૈરાગ્યના ગુણોથી રંગાયેલો આત્મા સંયમ સૌરાષ્ટ્રની પાવન ધરતી. સાધનાની તૈયારી કરવા લાગ્યો. પરમ પૂ. આ. શ્રી લાવણ્યસૂરિ, આ જ ધરતી પર પ્રાચીન શ્રી દક્ષસૂરિ, શ્રી સુશીલસૂરિ આદિના સંપર્કમાં આવતા, આ તીર્થો અલંકારરૂપે શોભે ભાવના વધતી ગઈ. વૈરાગ્ય તરફ મન વળવા લાગ્યું. સંયમ છે. તેમાં પણ ૧૪ લેવાની ઉત્કૃષ્ટ ભાવના એટલે પ્રાચીન શાસ્ત્ર અનુસાર “આત્માર્થે રાજલોકમાં સર્વોત્તમ પૃથવીત્ય'નો માર્ગ નક્કી કર્યો. માતાપિતાની સંમતિ મળવાનું અને જેની રજેરજ સિદ્ધ સ્વાભાવિક જ અઘરું હતું. લાગણી અને પુત્રપ્રેમ! આ માર્ગ પરમાત્માઓથી પાવન માટેની સંમતિ ક્યાંથી આપે? પરંતુ આત્માની ઉન્નત ભાવનાઓ થયેલી છે, એવો સામે માતા-પિતાનું ચાલ્યું નહીં. તેઓશ્રીનાં ભાઈઓ-બહેન સિદ્ધાચલ-શરણુંજય સંસારી–રમણિકભાઈ, જયાબહેન, બાવચંદભાઈએ રસ લઇને ગિરિરાજ શિરતાજ માતાપિતાની રજા માંગી. બનીને વિભૂષિત થયેલો આમ વિક્રમ સં. ૨૦૧૪, વૈશાખ સુદ ૭ના શુભ દિવસે છે એવી આ ધરતી. ભવ્ય મહોત્સવ સાથે, શ્રી અમૃતસૂરીશ્વરજી મ.સા.ના શુભહસ્તે અહીં પ્રાચીન મધુપુરી તરીકે જાણીતું આજે મહુવા તરીકે પરમ ભાગવતી દીક્ષા આપવામાં આવી. બોરીવલીની ઓળખાતું સૌરાષ્ટ્રનું કાશ્મીર આવેલું છે. મહુવા બંદર શ્રી જામલીગલીનો શ્રી સંઘ ભાવવિભોર બની ગયો, કારણ કે તેમના જીવિતસ્વામીનું જિનાલય અનેક ભાગ્યવાન પુરુષના નામથી ગુરુ ભગવંત એટલે પરમ પૂજ્ય ધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજ. અલંકૃત છે. આ મહાપુરુષ એટલે શાસનસમ્રાટ શ્રી કાન્તિભાઈ બન્યા શ્રી કુન્દકુન્દવિજય મહારાજ. નેમિસૂરીશ્વરજી મહારાજ. ઉપરાંત અહીં જાવડશાહ, | દર્શન–જ્ઞાન અને ચારિત્રના આરાધક મુનિરાજ દિવસે ભાવડશાહ, આ. શ્રી ધર્મસૂરીશ્વરજી અને પૂ.આ. શ્રી દિવસે જ્ઞાનસાધનામાં પ્રવૃત્ત બન્યા. સંસ્કૃત, પ્રાકૃત અને દર્શનસૂરીશ્વરજીનાં નામથી ચમકતા નભમંડળમાં એક નામ છે સાહિત્યન્યાય, આગમગ્રંથો તથા તત્ત્વાર્થના અભ્યાસુ મુનિરાજને આચાર્ય શ્રી કુન્દકુન્દસૂરિજી. આચાર્યશ્રીનું માર્ગદર્શન મળ્યું. ગુરુ ભગવંતના આશીર્વચન અને | વિ.સં. ૧૯૯૬, ભાદરવા વદ-૮ના પાવન દિવસે પુરુષાર્થનો યોગ થતાં અભ્યાસ આગળ વધ્યો. પરમ પૂ. શ્રેષ્ઠીવર્ય જગજીવનદાસ ગુલાબચંદ સંઘવીનાં ધર્મપત્ની લાવણ્યસૂરિ અને પૂ. નંદનસૂરિ મહારાજ પણ તેમનામાં રસ પરસનબહેનની કુક્ષિએ મુંબઈ મુકામે જન્મનાર આ બાળકને લેવા માંડ્યા. તક મળતાં જ શ્રી કુન્દકુન્દમુનિરાજ પ્રખર જ્ઞાન કાન્તિ નામ અપાયું. પ્રમાણિકતા અને ધર્મમય આચારશૈલીવાળા ઉપાસના કરતા રહ્યા. આથી પૂ. ગુરુ ભગવંતે તેમને નવી નવી આ માતા-પિતાને મુંબઈની દોડધામ અશાંત લાગી તેથી ધર્મના જવાબદારીઓ સોંપી. વિધિવિધાનમાં પારંગતતા તો હતી પણ સંસ્કાર ટકાવી રાખવા તેમણે મહુવા સ્થાયી થવાનું નક્કી કર્યું. સાથે સંગીતની પ્રત્યે લગાવના કારણે ભક્તિરસ છલકાતો રહ્યો. મહુવામાં આવીને માતા-પિતાએ કાન્તીના જીવનને આચાર્ય પદવીધારી શ્રી કુન્દકુન્દસૂરીશ્વરજી આમ શાસનની જૈનત્વના રંગે રંગવા માટે પાઠશાળા, સ્નાત્રપૂજા વગેરેમાં પ્રભાવના કરતા રહ્યા. જોડાવા માટેના સંસ્કારોનું સિંચન કર્યું. ધર્મ તરફની રુચિ વધતી ગઈ, પણ મુંબઈમાં અશાંતિ ઓછી થવાથી ફરીથી આ પરિવાર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy