SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૬ ચતુર્વિધ સંઘ સાથે તપની પણ સવિશેષ આરાધના કરવાપૂર્વક શ્રી વર્ધમાન આરાધના કરી અને એ સાથે સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકા આયંબિલ તપ એવં ૨૫ ઉપવાસ બે વાર, ૧૬ ઉપવાસ, ૧૧ રૂપે ચતુર્વિધ સંઘ સાથે કુલ ૫૪ સિદ્ધિ તપની સામુદાયિક અને અનેકવાર ૮ ઉપવાસની કઠિન આરાધના બૃહદ્ મુંબઈમાં અભૂતપૂર્વ થઈ. આવી મહાન તપશ્ચર્યા દ્વારા સંયમજીવનને સફળ બનાવેલ છે. એવા એ ઉત્તમ સામુદાયિક આરાધનાના ફળસ્વરૂપે કોટ શ્રીસંઘના જિનમંદિરમાં સાધનાના અનુરાગી પૂજ્યશ્રીને અનેક ભક્તજનો અને શ્રીસંઘોએ ગૌતમસ્વામીજી અને સુધર્માસ્વામીજીની ભવ્ય મૂર્તિઓની પ્રતિષ્ઠા અત્યંત આગ્રહ સાથે પંન્યાસ પદ તથા આચાર્ય પદ ગ્રહણ કરવા સં. ૨૦૪૨ના શ્રાવણ વદ ૩ ને તા. ૨૨-૮-૮૬ના શુભ દિવસે ખૂબ વિનંતી કરી, પણ પદગ્રહણની ઇચ્છાથી નિઃસ્પૃહ એવા ભવ્ય રીતે કરવામાં આવી. મુનિરાજે ઇન્કાર જ કર્યો, છતાં સમુદાયના વડીલોનો પ્રેમભર્યો ત્યારબાદ, સં. ૨૦૪૩ અને સં. ૨૦૪૪માં આગ્રહ ચાલુ રહ્યો. એમાં અનેક ગામ-નગરોના શ્રીસંઘોની પ્રાર્થનાસમાજ અને અંધેરી (ઇસ્ટ)ના ચાતુર્માસ દરમિયાન ૧૨૪ ભાવભીની વિનંતીઓ થઈ. અંતે પૂજ્ય આચાર્ય શ્રી અને ૮૧ સિદ્ધિતપની સામુદાયિક આરાધનાદિ તેમ જ અન્ય વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં વિલેપાર્લે સ્થળે પ્રભુપ્રતિષ્ઠા, દીક્ષાપ્રદાન, ઉપધાન તપ અને અન્ય વિવિધ (પૂર્વ)ના શ્રીસંઘના આંગણે પંચમાંગ શ્રી ભગવતી સૂત્રના ધર્માનુષ્ઠાનો યાદગાર રીતે પ્રવર્તાવ્યાં. બૃહદ્ મુંબઈમાં સતત સાત યોગોદ્ધહનની મંગલ ક્રિયાનો પ્રારંભ થયો અને સં. ૨૦૪૨ના વર્ષ વિચરી અને શાસનપ્રભાવનાપૂર્વક અનેકવિધ કાર્યો યશસ્વી પોષ વદ ૬ના શુભ દિને પંન્યાસ પદ-પ્રદાનનો મહોત્સવ ઘણા રીતે સુસંપન્ન બનાવ્યાં. ઉમંગપૂર્વક કરવામાં આવ્યો. આ પ્રસંગે બહારગામથી અને મુંબઈનાં અન્ય ઉપનગરોમાંથી જનસમુદાયે વિશાળ સંખ્યામાં પૂજ્યશ્રીની આ વ્યક્તિગત તપશ્ચર્યાઓ અને જૈનઉપસ્થિત રહી આ મહોત્સવમાં ઉપસ્થિત રહી શોભામાં સમાજગત વિશાળ પ્રભાવનાઓ સાથે, પરિવાર પરનું લક્ષ પણ અભિવૃદ્ધિ કરી અને ઘણો લાભ લીધો. નૂતન પંન્યાસ શ્રી ધ્યાનપાત્ર છે. પૂ. આચાર્યશ્રીના સંસારી પરિવારમાંથી સંયમી યશોભદ્રવિજયજી મહારાજને શ્રી વર્ધમાન વિદ્યાનો પટ્ટ તથા બનેલા મહાનુભાવોની યાદી જોતાં એ સિદ્ધ થશે : પ્રથમ કામની વહોરવાની માતબર બોલીઓ થઈ હતી. પૂ. (૧) આચાર્યશ્રી વિજયજયદેવસૂરિજી મહારાજ (વડીલ પંચાસજી શ્રી યશોભદ્રવિજયજી મહારાજને પંચપરમેષ્ઠીના બ્રાતા), (૨) મુનિરાજશ્રી યતીન્દ્રવિજયજી મહારાજ (લઘુ તૃતીય પદ આચાર્ય પદે બિરાજમાન કરવાના મહામહોત્સવમાં ભ્રાતા), (૩) સ્વ. મુનિશ્રી મનકવિજયજી મહારાજ (પિતાશ્રી), કોટ શ્રીસંઘના ઉપક્રમે અનેક ભાવુક ભક્તજનો દ્વારા વિવિધ (૪) મુનિરાજશ્રી શીલગુણવિજયજી મહારાજ (ભાણેજ), (૫) મહાપૂજનો ૬૮ છોડનું ઉદ્યાપન, બે સાધર્મિક વાત્સલ્ય, ભવ્ય | મુનિરાજશ્રી પીયૂષભદ્રવિજયજી મહારાજ (ભાણેજના પુત્ર), રથયાત્રા, આકર્ષક કલાત્મક રંગોળીની રચનાઓ સાથે અભૂતપૂર્વ . (૬) સાધ્વીશ્રી ગીતયશાશ્રીજી (ભાણેજ) અને (૭) સાધ્વીશ્રી કાર્યક્રમો યોજીને ધામધૂમથી આચાર્ય પદ–સમારોહ ઊજવાયો. ચાર્યશાશ્રીજી (ભાણેજ). સં. ૨૦૪૨ના ફાગણ સુદ બીજ ને બુધવાર કોટ શ્રીસંઘના પૂજ્ય આચાર્યશ્રી વિજયયશોભદ્રવિજયજી મહારાજના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત કરવા યોગ્ય બની રહ્યો. અને શિષ્ય-પ્રશિષ્ય-પરિવારમાં (૧) સુમધુર વક્તા વિદ્વાન પંન્યાસજી કોટ શ્રીસંઘના પરમ સૌભાગ્યે, તેમની આગ્રહભરી વિનંતીનો શ્રી વિમલભદ્રવિજયજી, (૨) મુનિરાજ શ્રી અનંતભદ્રવિજયજી, સ્વીકાર કરી. પૂજ્યશ્રી નમસ્કાર મંત્રના તૃતીયપદે બિરાજિત (૩) મુનિરાજ શ્રી પીયુષભદ્રવિજયજી આદિ મુખ્ય છે. થઈને પ્રથમ ચાતુર્માસ માટે કોટ પધાર્યા. એ સાથે આ સૌજન્ય : સુયશપિયુષપાણિ ટ્રસ્ટ-મુંબઈ તથા સુરેન્દ્રસૂરિ ચોમાસામાં સોનામાં સુગંધની જેમ બીજો પણ એક ભવ્ય પ્રસંગ ભક્તામરમંદિર શંખેશ્વર કોટ શ્રીસંઘના આંગણે ઊજવાયો, જેમાં પૂજ્યશ્રીએ સિદ્ધિ તપની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy