SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૫૧૩ આવી અને ૧૯ વર્ષની ઉંમરે, યુવાનીમાં પગ મૂકતાં જ, પૂ. પૂજ્યશ્રીનું સ્વાથ્ય વધુ નરમ બન્યું. ચૈત્ર વદ ૭ની રાત્રિ ખૂબ આગમોદ્ધારકશ્રીની નિશ્રામાં સંયમમાર્ગનો સ્વીકાર કર્યો. પૂ. અશાતામાં પણ સમતાપૂર્વક નવકારમંત્રના શ્રવણ-સ્મરણ સાથે ગુરુદેવશ્રીના સાનિધ્યમાં રહીને જ્ઞાન-ધ્યાનની સાધનામાં વિતાવી. ચૈત્ર વદ ૮ની ઉષાએ અનેક સ્થળોએથી ભાવિકો શાતા નિમગ્ન બન્યા. ગુરુનિશ્રાએ અલ્પસમયમાં વ્યાકરણ, તર્ક, પૂછવા આવવા લાગ્યા. નમસ્કાર મંત્રના જાપ ચાલુ જ હતા. ન્યાયાદિ શાસ્ત્રના તેમ જ યોગોદહન કરવાપૂર્વક આગમોના ઊંડા પૂજ્યશ્રી સંઘની વિદાય માગતા હોય તેમ ક્ષમાયાચના માગી અને અભ્યાસી બન્યા. પૂજ્યશ્રીમાં ગુરુભક્તિ–વૈયાવચ્ચનો ગુણ અપૂર્વ સવારના ૧૦ ને ૧ મિનિટે પૂજ્યશ્રીએ નશ્વર દેહનો ત્યાગ કરી હતો. લઘુવયમાં ગુરુદેવ સાથે શ્રી સમેતશિખરજી આદિ સ્વર્ગગમન કર્યું. પૂજ્યપાદ આગમોદ્ધારકશ્રીના સ્વર્ગગમન પછી મહાતીર્થોની યાત્રા કરવાપૂર્વક કલકત્તામાં ચાતુર્માસ કર્યું. કારતક ૨૫ વર્ષ સુધી સાગરગચ્છનું નાયકપદ જવાબદારીપૂર્વક અને વદ ૧૦ દિવસે ગણિ પદ, પન્યાસ પદ અને ભોયણી તીર્થમાં કુશળતાપૂર્વક સંભળી અને સ્વસમુદાયના ૧૫૦ ઉપરાંત મહા સુદ ૧૦ને દિવસે ઉપાધ્યાય પદ અર્પણ કરવામાં આવ્યાં. સાધુમહારાજો તથા ૪૦૦ ઉપરાંત સાધ્વીજીમહારાજોને જ્ઞાનધ્યાનની પ્રવૃત્તિઓ સતત ચાલતી જ હતી. સં. ૧૯૯૨માં સંયમજીવનની સાધનામાં રૂડી રીતે આવૃત્ત અને પ્રવૃત્ત રાખી, પૂ. ગુરુભગવંતે સર્વ પ્રકારે યોગ્યતા જાણી તેઓશ્રીને નવકાર પૂજ્યશ્રી સ્વસમુદાયનું સફળ નેતૃત્વ કરવા સાથે ભવ્ય મંત્રના તૃતીયાપદ–આચાર્ય પદ પર આરૂઢ કરી પોતાના પટ્ટધર શાસનપ્રભાવના કરી ગયા. એવા એ મહાન ગચ્છાધિપતિ બનાવ્યા. સં. ૨૦૦૬માં પૂજ્ય ગુરુદેવનો સ્વર્ગવાસ થતાં પૂજ્યવરને કોટિ કોટિ વંદન! પૂજ્યશ્રી સમુદાયના ગચ્છનાયક બન્યા. સં. ૨૦૦૭માં (સંકલન : “જૈન” પત્રના તા. ૧૭-૫-૭૫ના અંકમાંથી સાભાર.) તેઓશ્રીએ પં. શ્રી ચંદ્રસાગરજી મહારાજ તથા પં. શ્રી જ્ઞાન-ધ્યાન, તપ-૪૫ ને સમતાના સાધક હેમસાગરજી મહારાજને આચાર્ય પદ તેમ જ પં. શ્રી દેવેન્દ્રસાગરજી મહારાજને ઉપાધ્યાય પદ સમર્પણ કર્યા. . અને શાસનપ્રભાવક પૂ. આગમોદ્ધારકશ્રીએ પોતાના જીવન દરમિયાન ૮૦ પૂ. આચાર્યશ્રી કીર્તિસાગરસૂરિજી મ. હજાર શ્લોકપ્રમાણ પ્રસારિત કર્યું, તેને સંસ્કૃત-પ્રાકૃત-હિન્દી- અમદાવાદ–રાજનગરની નજીક સુંદર અને સંસ્કારી ગુજરાતી ભાષામાં સંકલનાબદ્ધ રીતિએ પ્રતાકારે–પુસ્તકાકારે કોચરબ-ગામ-પાલડી છે. પાલડી ગામે વણિક જાતિમાં અગ્રેસર શતાધિક ગ્રન્થો મુદ્રિત કરવાનું ભગીરથ કાર્ય પૂજ્યશ્રીએ પાર પરોપકારી, સેવાપરાયણ નરોત્તમદાસ નામે શેઠને ત્યાં શીલપાડ્યું. આથી તેઓશ્રી મોટા ભાગે ચિંતનમગ્ન મુદ્રામાં જોવા સંસ્કારસંપન્ન સહધર્મચારિણી પૂરીબહેન હતાં. તેમની મળતા. પૂ. આચાર્યશ્રી મણિયસાગરસૂરીશ્વરજી મહારાજની રત્નકુક્ષિએ સં. ૧૯૪૬ના ફાગણ સુદ ૧૦ના શુભ દિને શુભનિશ્રામાં સેંકડો દીક્ષાઓ થઈ. પૂજ્યશ્રીના સ્વશિષ્યોની સંખ્યા સ્વપ્નસૂચિત પુત્રરત્નનો જન્મ થયો. માતાપિતાએ લાડકવાયા ૧૪ છે. અનેક સ્થળે તેઓશ્રીની નિશ્રામાં પ્રતિષ્ઠા મહોત્સવો, પુત્રનું નામ કેશવ રાખ્યું. પુણ્યવ્રતના પ્રભાવ પ્રમાણે સાત વર્ષની ઉદ્યાપનમહોત્સવો આદિ ઊજવાયા. ઉપધાનતપની આરાધનાઓ ઉંમરે અભ્યાસ શરૂ કર્યો. તે પહેલાં માતાપિતાના સુસંસ્કારોની પણ અનેક સ્થળોએ થઈ. અનેકવિધ અનુષ્ઠાનો ભવ્ય રીતે રેખાઓ કેશવના જીવનમાં અંકિત થવા માંડી હતી. નિત્ય ઊજવાયાં. પૂ. સાધ્વીશ્રી રંજનશ્રીજીના ઉપદેશથી જેનો જિનદર્શન, નિત્ય જિનભક્તિ, નિત્ય નવકારશીના પચ્ચકખાણ ઐતિહાસિક જીર્ણોદ્ધાર થયેલ તે શ્રી સમેતશિખર મહાતીર્થનો તેમ જ વિનયવિવેકથી સંપન્ન બાળક ઉંમરમાં નાનો લાગતો પણ ભવ્યાતિભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ સં. ૨૦૧૭માં સંસ્કારમાં મહાન લાગતો હતો. સાધુસંતોની વૈયાવચ્ચમાં પ્રથમ, પૂજ્યશ્રીની શુભ નિશ્રામાં ઊજવાયો. સં. ૨૦૨૯માં સુરતમાં શ્રી વડીલોના વિનયમાં પ્રથમ, ગરીબગુરબાઓની સેવામાં અગ્રેસર તામ્રપત્ર આગમ મંદિરમાં પાદશતાબ્દી મહોત્સવ પ્રસંગે રહેતા. આ બાળકમાં પ્રથમથી જ પ્રમાદનું નામનિશાન ન હતું. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં ૧૦ મુનિરાજોને ગણિ પદ-પંન્યાસ દિન-પ્રતિદિન સાધુસંતોની સેવા કરતાં કરતાં જ્ઞાનવૃદ્ધિ પણ થતી પદની પદવી અર્પણ કરવામાં આવી. સં. ૨૦૩૦માં લુણાવાડા રહેતી. પરિણામે વૈરાગ્યનો રંગ ઘેરો થતો ચાલ્યો. પૂ. યોગનિષ્ઠ શ્રીસંઘની ભાવપૂર્ણ વિનંતી સ્વીકારીને પૂજ્યશ્રી ચાતુર્માસાર્થે મુનિરાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજના સતત સમાગમે લુણાવાડા પધાર્યા. ચાતુર્માસ વિવિધ આરાધનામય અને કેશવલાલનો વૈરાગ્યવાસિત આત્મા સંસારત્યાગ અને સંયમશાસનપ્રભાવનાપૂર્વક વીત્યું. સં. ૨૦૩૧ના ચૈત્ર માસમાં સ્વીકારના નિર્ણય પર આવ્યો. સં. ૧૯૬૯ના કારતક વદ પાંચમે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy