SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૨ ચતુર્વિધ સંઘ મહારાજનું નામ વર્તમાન શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન શ્રમણસંઘ ગંભીરતાથી પૂ. ગુરુદેવશ્રી પાસે અભ્યાસ કર્યો. પૂજ્યશ્રીની અને તેમાં પણ ગચ્છાધિપતિ શ્રી મૂલચંદજી (મુક્તિવિજયજી) જિજ્ઞાસાવૃત્તિ તીવ્ર હતી, દૃષ્ટિ વિશાળ અને ઉદાર હતી તથા ગણિવરના પટ્ટાલંકાર બાલબ્રહ્મચારી, ભદ્રપરિણામી, પ્રશાંતમૂર્તિ સ્મરણશક્તિ ગજબની હતી. પરિણામે, તેઓશ્રી શાસ્ત્રચર્ચામાં કે આચાર્યશ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજના સાધુપરિવારમાં વ્યાખ્યાનોમાં જૈનેતર ગ્રંથોમાંથી પણ પુષ્કળ પ્રમાણો આપતા, દીક્ષાપર્યાયવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ આચાર્ય તરીકે પ્રથમ હરોળમાં કારણ કે જૈનેતર ગ્રંથોનું પણ તેઓશ્રીને અગાધ જ્ઞાન હતું. આવે છે. પૂજ્યશ્રીનો જન્મ સૌરાષ્ટ્રમાં વેરાવળથી ત્રણ ગાઉ દૂર પૂજ્યશ્રીએ ભગવદ્ગીતા, ઉપનિષદો, ભાગવત, વેદો, બાઇબલ, આવેલા આદરી નામના ગામમાં સં. ૧૯૪૭ના કારતક વદ ૭ને કુરાન, બૌદ્ધગ્રંથો, પિટકો, અવસ્થા આદિ ધર્મગ્રંથો અને ગુરુ શુભ દિવસે થયો હતો. પિતાનું નામ ઓધવજી અને માતાનું નામ નાનક, કબીર આદિ કવિઓની ભક્તિકવિતાનું ઊંડું અધ્યયન કર્યું દૂધીબહેન હતું. પૂજ્યશ્રીનું સંસારી નામ મદનજીભાઈ હતું. હતું. વિવિધ સામયિકો તો નિયમિત વાંચતા જ હોય. છેલ્લે આદરી ગામે નાનું પણ સુંદર શિખરબંધી જિનમંદિર અને વૃદ્ધાવસ્થાને લીધે આંખની તકલીફ હતી ત્યારે આઇ-ગ્લાસ ઉપાશ્રય છે. કુટુંબમાં ધાર્મિક સંસ્કારો હતા જ, એથી રાખીને પણ નિયમિત વાંચતા. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મદનજીભાઈમાં પણ ધર્મ અને વૈરાગ્યના સંસ્કારો પ્રબળ બનતા મહારાજનો ગ્રંથ “જ્ઞાનસાર' તેઓશ્રીને અત્યંત પ્રિય હતો. આ રહ્યા. પરિણામે, સં. ૧૯૬૩ના જેઠ સુદ ૧૦ના શુભ દિને ગ્રંથનું પ્રમાણ સાડાત્રણસો શ્લોકો છે, જે પૂજ્યશ્રીને કંઠસ્થ હતા. મહેસાણા પાસેના લીંચ ગામે, ૧૭ વર્ષની ભરયુવાન વયે, જૈનગીતા જેવી મનાતી આ કૃતિને તેઓશ્રી આદર્શ જીવનદર્શક શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રી વિજય મોહનસૂરીશ્વરજી માનતા. એવી જ રીતે, શ્વેતામ્બર મૂર્તિપૂજક માન્ય ૪૫ આગમો મહારાજના શિષ્ય તરીકે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા લીધા પછી પૈકી શ્રી નંદીસૂત્ર વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ આગમ પણ પોતાના પૂ. ગુરુદેવશ્રી પાસે સાધુધર્મને લગતાં આવશ્યકાદિ સૂત્રો, તેઓશ્રીએ કંઠસ્થ કર્યો હતો. સવારે તેનો પાઠ કરીને પછી પાણી પ્રકરણ ગ્રંથો અને ઠેઠ કમ્મપયડી સુધીનો અભ્યાસ કરી લીધો વાપરતા. આ ટેક આજીવન પાળી હતી. ઉત્તરાધ્યયન સૂત્રનું પણ અને જૈન સાધુ માટે પાયાના ગણાતા તત્ત્વજ્ઞાનના પંડિત બની સતત અધ્યયન કરતા. દિવાળીમાં અચૂક પાઠ કરી જતા. ગયા. પ્રકરણગ્રંથોના અભ્યાસકાળમાં જ સર્વ શાસ્ત્રોના વાચન ધર્મગ્રંથોના અધ્યયન પર વિશેષ પ્રીતિ હોવાથી વડોદરા, ધ્રાંગધ્રા, માટે ચાવી રૂપ ગણાતા વ્યાકરણ, ભાષા, શબ્દકોશનો અને પાલિતાણા આદિના જ્ઞાનભંડારો વ્યવસ્થિત કરવામાં પૂજ્યશ્રીએ સંસ્કૃત કાવ્યો, જેનસિદ્ધાંતોના વાંચન માટે અનિવાર્ય એવા તર્ક, ખૂબ જ રસ લીધો હતો. ન્યાય આદિ વિદ્યાઓનો પણ ગહન અભ્યાસ કરી લીધો. વળી, , સૌજન્ય : જે સાહિત્ય કલાકેન્દ્ર વાલકેશ્વર-મુંબઈના સૌજન્યથી પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ શીખી લીધું. શાસ્ત્રાધ્યયનની યોગ્યતા પ્રાપ્ત કરવા પૂજ્યશ્રીએ યોગોદ્વહનની એક રહસ્યપૂર્ણ પૂ. આગમોદ્ધારકશ્રીનાં વિશાળ કાર્યો અને અને આશીર્વાદ રૂપ ગણાતી તપશ્ચર્યા સાથેની કઠોર ક્રિયા સ્વસમુદાયને સફળતાપૂર્વક સંભાળનાર સાધના કરી આગમગ્રંથો ભણવાનો અધિકાર પ્રાપ્ત કરી લીધો. પૂ. આ.શ્રી માણિકચસાગરસૂરિજી મ. જૈનધર્મના મહાન ગીતાર્થ પૂ. હરિભદ્રસૂરિજી મહારાજ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજ અને “જ્ઞાનસાર' પરમ પૂજ્ય આગમોદ્ધારક, આગમમંદિર સંસ્થાપક આદિના રચયિતા મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર મહારાજના ગ્રંથો પ્રત્યે વિશેષ રુચિ ધરાવતા. આ ઉપરાંત, સૌમ્ય અને પ્રશાંતમૂર્તિ આચાર્યદેવશ્રી માણિક્યસાગરસૂરીજીનો અંજનશલાકા, પ્રતિષ્ઠાદિ વિધિવિધાનો-અનુષ્ઠાનોને લગતા ગ્રંથો, જન્મ વિ.સં. ૧૯૪૮માં ભરૂચ જિલ્લાના જંબુસર ગામે થયો યોગોદ્ધહનને લગતા ગ્રંથો, જૈનધર્મની વિવિધ શાખા હતો. તેમનું જન્મનામ મોહનભાઈ હતું. પિતા પાનાચંદભાઈ પ્રશાખાઓની માહિતી ધરાવતા ગ્રંથોનું પણ ચીવટથી અધ્યયન અને ગંગા સમાન માતા ગંગામાએ બાલ્યવયમાં જ સંસ્કારોનું કર્યું. પ્રતિષ્ઠાવિધિ માટે તો અનેક પ્રાચીન પ્રતો ભેગી કરીને શુદ્ધ સિંચન કર્યું. વ્યવસાય અર્થે સુરત આવેલા મોહનભાઈને પૂજ્યશ્રી વિધિ માટે માહિતી એકત્રિત કરી. ત્યાર પછી, પૂજ્યશ્રીએ આનંદસાગરસૂરીશ્વરજી મહારાજનો સમાગમ થયો, અને દીક્ષા દશવૈકાલિક આગમના અધ્યયનનો આરંભ કરી, આગમના અંગ લેવાની ભાવના જાગી. કુટુંબીજનોએ આ વાત જાણી પણ રૂપ ૧૧ અંગો અને ઉપાંગો, તેનાં ટીકાદિ અંગો સાથે ક અનુમતિ ન આપી. આથી એક દિવસ ઘરેથી ભાગી, ભરૂચ અનુમતિ ન * Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy