SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૧ શ્રી સૂરિમંત્ર તમારાધક સ્તવના પૂ. આ. શ્રી શ્રેયાંસપ્રભસૂરિજી મ.સા. સૃષ્ટિમ હૈમાટે દાકીય uધૂ આચાર્ય ભગવંત - શ્રી વિજય ઐકાણાપ્રભ સુરીજીમહીનો, તવારીખની તેજછાયા જાણે બંને તીર્થ પ્રભુ ભક્તોને સંયમ માર્ગે-મોક્ષ માર્ગે, મુક્તિ માર્ગે ચાલવાની પ્રેરણા આપી રહ્યા હોય તેમ જણાય છે! પૂજ્યશ્રીના શુભ હાથો વડે જે શાસનપ્રભાવનાનાં કાર્યો સુસંપના બન્યાં તે પર સહેજ નજર કરીએ. ૧૨૬ અટ્ટમના આરાધક શ્રી વરધીલાલ ગાંધી પરિવાર ૪૬૨ વર્ષના પ્રાચીન બબોલથી આવેલ પ્રભુજી સહસ્ત્રફણા પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠા અમદાનંદ પ્રગતિનગર ખાતે ૨૦૪૬માં મહા સુદ-૧૪ના શુભ દિને કરાવી. ૨૦૪૯, પોષ વદિ-૯ રાધનપુરથી પાલિતાણા ૨૭ દિવસનો છ'રીપાલિત સંઘ કુટુંબના વડીલ કાનજીભાઈ જેચંદભાઈ ગાંધી પરિવારના નામે નીકળ્યો, જેમાં ૫૦૦ યાત્રિકો, ૧૫00 અન્ય ગામોના મહેમાનો અને છેલ્લે સંઘમાળ વખતે ૧૫૩ બસોનું આવાગમન, જેમાં દેવદ્રવ્યની સોળ લાખની ઊપજ થઈ (અનુકંપાદાન-કૂતરાઓને રોટલા વગેરે) ઘણી પ્રેરણા કરી. ૨૦૫૭માં મહા સુદી–૧૪, સુરતમાં અડાજન રોડ, દીપા કોપ્લેકસમાં મૂળનાયક વિમલનાથ પરમાત્માની શુભ પ્રતિષ્ઠા કરાવી. તેમ જ વંશવારસોને ધજા, દંડ-ધજારોપણવિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ સિવાય નારણપુરા, ગોદાવરી, વિજય-નગર આદિ રાજનગરનાં મહત્ત્વનાં જિનાલયોમાં શાસનરક્ષક દેવદેવીઓની પ્રતિષ્ઠા પૂજ્યશ્રીનાં કરકમલો દ્વારા થઈ. શ્રી મીરામ્બિકા જૈન સંઘમાં તપાગચ્છના અધિષ્ઠાયક શ્રી માણિભદ્ર-દેવ તથા સૂરિમંત્રની અધિષ્ઠાત્રી શ્રી મહાલક્ષ્મીજીની દેવકુલિકા નિર્માણ કરાવી પ્રતિષ્ઠા દ્વારા શ્રી સંઘને મોટી આવક કરાવવામાં પૂજ્યશ્રી નિમિત્ત બન્યા, જેના પ્રભાવે શ્રી સંઘની આરાધનાભવન બનાવવાની ભાવના પરિપૂર્ણ થઈ. સમગ્ર જિનશાસનની યશોગાથારૂપ મહાતીર્થ સ્વરૂપ જિનમંદિર, પ્રભુભક્તિ કરીને પૂજ્યશ્રીએ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું હતું કે જે કદાચ તીર્થકર નામ-કર્મ બંધાવે.....મોટી શાંતિ સાંભળીને પાટણના એક ઝવેરી એટલા બધા સુપ્રસન્ન થઈ ગયા હતા કે બીજે દિવસે નવગ્રહની માળા-મણિઓનો ડબો લઈને આવ્યા અને પૂજ્યશ્રીને કહ્યું કે “આમાંથી જે કાંઈ ખપ હોય તે લઈ લ્યો!' પૂજ્યશ્રીએ તે શ્રાવકને એટલી જ પ્રસન્નતાથી “ના' પાડી. શાસ્ત્રસિદ્ધાંતના નીતિનિયમોમાં સતત જાગ્રત અને ગુપ્રેરિત કાર્યોમાં સતત કાર્યરત પૂજ્ય આચાર્યદેવ દીર્ઘકાળ સુધી શાસનપ્રભાવનાનાં કાર્યો કરતા રહો એ જ પ્રાર્થના..! પૂ. પં.શ્રી શિવસાગરજી મ.સા. તથા બાલમુનિ શ્રી ઋષભસાગજી મ.સા.ની પ્રેરણાથી પંકજભાઈ ભોગીલાલ સોનીવાળા તરફથી આરાધનાનું સમુત્થાન અને પૂજ્યશ્રી રાધનપુરના વતની દોશી ભૂદરભાઈ સૂરજમલ પરિવારના ચંદ્રકાંતભાઈ અને સુશીલાબહેનના પ્રથમ સંતાનરૂપે જન્મેલા શ્રીકાંત નામને ધરનારા પૂજ્યશ્રી બાલ્યવયથી જ વૈરાગી બની ૧૬ વર્ષની કુમળી વયે સંયમ પામ્યા અને પોતાનાં બા મહારાજ સા. શ્રી સગુણાશ્રીજી મ.સા.ના પગલે પગલું મૂકી પૂ. મુ. શ્રી મુક્તિપ્રવિજયજી મ.સા. (હાલ આ.ભ.)ના શિષ્ય પૂ. મુ. શ્રી શ્રેયાંસપ્રભવિજયજી મ.સા. તરીકે જાહેર થયા. ગુરુ નિશ્રાએ જ્ઞાન-ધ્યાન અને તપ-ત્યાગમાં આગળ વધી, ગુરુદેવો અને “સૂરિરામ' આદિ વડીલોના અનન્ય કૃપાપાત્ર બન્યા અને તેથી જ લઘુવયમાં ગણિ–પંચાસ-ઉપાધ્યાય પદ પામી સૂરિ પદને પણ પામ્યા. લઘુવયમાં જ વિશિષ્ટ પ્રવચન શક્તિને ધારણ કરતા આ મહાપુરુષ પ્રસિદ્ધ પ્રવચનસાર' અને “છોટેરામ' તરીકેની પ્રસિદ્ધિ પામી અનેક આત્માઓના ઉદ્ધારક બન્યા અને વિશાળ શિષ્ય સંપદાના સ્વામી બન્યા. વળી પોતાનાં આલંબન અને માર્ગદર્શન દ્વારા સંસારી ૬-૬ બહેનોને સંયમ પંથે વાળી ઉપકારનું ઋણ જાણે અદા ન કરતા હોય તેમ પોતાના પિતાશ્રી ચંદ્રકાંતભાઈને પણ આજથી ૧૮ વર્ષ પૂર્વે સંસારસાગરથી ઉદ્ધર્યા અને પૂ. મુ. શ્રી ચારિત્રસુન્દરવિજયજી મ.સા. તરીકેની સંયમની આરાધનામાં લયલીન કર્યા! તેઓશ્રીની નિશ્રામાં આજ સુધી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy