SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૪૬o तस्मै श्री गुरवे नमः । આવી બેડીમાં જકડી રાખવો એ શક્ય ન હતું. ૧૮ વર્ષની યુવાનવયમાં સં. ૨00૮, જેઠ સુ. ૫-ના પરમ પાવન દિવસે ભાયખલા મુકામે અન્ય પાંચ મુમુક્ષુઓ સાથે સાધનામય નવજીવનનો સ્વીકાર કર્યો અને ન્યાયવિશારદ પૂ. ભાનવિજયજીના સમતાસાગરસમાં શિષ્યરત્ન પદવિજયજી મ.નાં ચરણોમાં પોતાનું તન-મન-જીવન સમર્પિત કર્યું. સાધનાના મહાયજ્ઞનો મંગલ પ્રારંભ થયો. વિશિષ્ટ ક્ષયોપશમ (समर्थ शारखवेता તીવ્ર મેધા, ગુરુવરોનું સતત સાંનિધ્ય, અપરંપાર કૃપા પ્રાપ્તિ, પ્રેમાળ પ્રેરણાઓ, ઉત્કૃષ્ટ આલંબનો, તપ-ત્યાગ–તિતિક્ષાનું વાતાવરણ, સતત સ્વાધ્યાયમગ્ન પરિસર, સિદ્ધિના શિખરે જતા સાધનાના માર્ગે તેમની ગતિ! આ......હા...હા........શું એરાજધાની એક્સપ્રેસ હતી! ના. શું એ વિમાન હતું? ના. આ તો Photon-પ્રકાશની ગતિ, ક્ષણમાં કરોડો કિ.મી. કાપી નાખવાની અજોડ ક્ષમતા ! વાત્સલ્યના મહાસાગર સમાપ્રેમસૂરીશ્વરજીનીહૂંફાળી છાયા હોય, ૫૦-૫૦ મહાત્માઓનો સમુદાય હોય, સગા ભાઈઓમાં 1 મો, ધિરાગ્ય દેશનાક્ષી ન હોય તેવો પરસ્પરનો પ્રેમ હોય, સાધનાના માર્ગે સ્નેહાળ સંગાથ (૧) પ.પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. હોય, શું દશ્ય હશે એ! આવું મીઠું હતું એ પ્રારંભિક જીવન, (૨) પ.પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. જેમાં ક્ષણોની જેમ દિવસોના દિવસો પસાર થઈ જતા. દેવેન્દ્રોને (૩) પ.પૂ.આ.શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા. પણ શરમાવે તેવો આનંદ સહજ બની જતો. (૪) પૂ.પં. શ્રી પદ્મવિજયજી મ. સા. - (૫) પ.પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. ૩૦,૦૦૦ શ્લોક પ્રમાણ કર્મપ્રકૃતિ નામના ગહન ગ્રંથની ટીકા માત્ર ૧૦ દિવસમાં વાંચીને મુનિ ધર્મજિત વિ. અને મુનિ મહાન આચાર્ય બનવાના છે! હેમચંદ્ર વિ.એ નિત્ય એકાસન કરતા એવા ગુરુદેવ પ્રેમસૂરિજીને લગ્ન થવાની તૈયારી હતી, એવામાં હીરાલાલના જીવનમાં ૧૦ દિવસ નવકારશી કરાવવાનો અનેરો લાભ લીધો. આ કોઈ તારક ગુરુદેવોએ પ્રવેશ કર્યો અને એક અકલણ Turning નાની સિદ્ધિ ન હતી. Point આવ્યો. સુવિશુદ્ધ બ્રહ્મમૂર્તિ પ્રેમસૂરિ મહારાજાની “તું હેમચંદ્રવિજય જેવો સ્વાધ્યાય ક્યારે કરીશ?”—આ વાત્સલ્ય નીતરતી દૃષ્ટિ, વિષયકષાયના દાવાનળ પર સુધાવૃષ્ટિ શબ્દો છે મહાત્માને હિતશિક્ષા ફરમાવતા ૪૦૦થી અધિકમુનિઓના સમાન એ. પદ્મવિજયજીની ધન્નાની સજઝાયોની સૂરાવલી અને નાયક વિજય પ્રેમસૂરિ મહારાજાના. ગુરુદેવની અનરાધાર ને હૃદયવેધી વક્તા પં. ભાનવિજયજીનાં વ્યાખ્યાનો, આ પાવન અપરંપાર કૃપા તેમના પર પુષ્કરાવર્ત મેઘ બનીને વરસી હતી ત્રિવેણી સંગમમાં હીરાલાલના આત્માએ ડૂબકી લગાવી. ને વરસે છે. કારણ કે તેમના જીવનનું એક જ લક્ષ્ય હતું તે મારે મોહજાળ ધોવાઈ ગયો સંસારની અસારતા હવે સમજાઈ ગઈ. ગરદેવને પ્રસન્ન કરવા છે. ગુરુદેવને અત્યંત પ્રિય હતો સ્વાધ્યાય. સમ્યગુબોધની પ્રાપ્તિ થઈ. સંસારને સાક્ષાતુ કારાગાર સમો જોવા બસ, સતત સ્વાધ્યાયમાં નિમગ્ન, ના, સ્વાધ્યાયમાં એકતાન બની લાગ્યાના, બબ્બે અનુભવવા લાગ્યા. ગયા. કલાકોના કલાકો સુધી કડકડાટનેસડસડાટચાલતા કર્મશાસ્ત્રોના સ્વેચ્છાથી બાંધેલ સગપણની બેડીમાંથી મુક્ત થવું એ પદાર્થો બોલતા મુનિ હેમચંદ્રવિજયજી ગુરુદેવના અંતરમાં અત્યંત સહેલી વાત ન હતી, પણ વિરતિ સાથેના સગપણ માટે ઉત્સુક, વસી ગયા અને ધન્યાતિધન્ય બની ગયા. કર્મસાહિત્યના વિરાટજ્ઞાનગર્ભિતવૈરાગ્યધારક, નવયુવાન, ભવોભવથી ચાલતી નિર્માણકાર્યના પૂજ્યશ્રી મુખ્ય આધારસ્તંભ હતા. કેટલીય રાતોની ભૂવભ્રમણાને ભાંગવા કટિબદ્ધ બનેલો આત્મા, આધ્યાત્મિક - રાતો આ સ્વાધ્યાયની સરગમમાં પસાર થઈ ગઈ. આજે પ૨દરિયામાં ડૂબકી લગાવવા તલપાપડ બનેલો આત્મા, તેને હવે ૫૨ વર્ષો થયાં પણ હજી તે પદાર્થો સ્મૃતિપટલથી ખસતા નથી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy