SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૮ ચતુર્વિધ સંઘ એક બાજુ રોગોનો અત્યંત સમતાપૂર્વક સ્વીકાર અને બીજી ગણતરી જ શક્ય નથી. બાજુ તે જ સમયે સ્વાધ્યાયાદિની જ્વલંત જ્યોત. લગભગ એ પૂજ્ય ગુરુદેવ વર્ધમાનતપોનિધિ, ન્યાયવિશારદ વિજયમાંદગીના કાળમાં જ પિસ્તાલીશે પિસ્તાલીશ આગમોનું તલસ્પર્શી ભુવનભાનુસૂરીશ્વરજીની ૧૦૮મી ઓળીનાં પારણાંના અધ્યયન કર્યું. ઉત્સર્ગ અને અપવાદોના અતિ રહસ્યભર્યા છેદસૂત્રોના મહોત્સવમાં આખું મુંબઈ હિલોળે ચઢ્યું હતું. તેનાં અદ્વિતીય મર્મજ્ઞ બન્યા અને સંઘમાન્ય સંવિજ્ઞ ગીતાર્થ મહાપુરુષ થયા. મધરાતે આયોજનોમાં પૂજ્યશ્રી મુખ્ય પ્રેરણાસ્ત્રોત હતા. સીમન્વરસ્વામીના સાલંબન-ધ્યાન, ક્ષપકશ્રેણિનો સાક્ષાત્કાર, પૂજ્યશ્રીની પાછળ પાછળ તેમનું જેમની સાથે સગપણ વીતરાગતાનો અનુભવ, પરમસામ્યનું અનુસંધાન, લગભગ સમગ્ર થયું તે સરસ્વતીબહેન અને બહેન વિજયાની દીક્ષા થઈ, જેઓ ભારતનાં તીર્થો-જિનાલયોની ભાવયાત્રા ચતુઃ શરણ સ્વીકારાદિ આજે સા. સ્વયંપ્રભાશ્રીજી અને સા. વસંતપ્રભાશ્રીજી બની સાધના, સ્વર્ગસ્થ ગુરુદેવો સાથેનું જોડાણ, અજોડ દાક્ષિણ્યતા, વિશાળ શિષ્યસમુદાય સાથે આરાધના કરી-કરાવી રહ્યાં છે. બેનમૂનપ્રભુભક્તિ, તીર્થકરોની સ્મૃતિ કરાવતું પરાર્થકરણ, અપરંપાર પાછળથી ભત્રીજી દિવ્યાએ પણ તેમના માર્ગે પ્રયાણ કર્યું અને સંઘવાત્સલ્ય, વિષયો પ્રત્યે ઝળહળતો વૈરાગ્ય, કષાયોની અત્યંત તેઓ સા. દિવ્યયશાશ્રીજી બની સંયમમાં લીન થયાં. એક દીવો ઉપશાંતતા, સંયમની ઉત્કૃષ્ટ પરિણતિ, પ્રકૃષ્ટ પુણ્ય છતાં નિરુપમનિસ્પૃહતા, સર્વત્ર ઔચિત્યની પરિપૂર્ણતા, હૃદયની અત્યંત બીજા સેંકડો દીવાનાં નિર્માણ કરી શકે છે. ઉક્ત સંયમીઓનો કુલ શિષ્ય-પરિવાર આજે ૧૦૦ના આંકડાને પણ વટાવી ગયો વિશાળતા, પ્રેમ- નીતરતી આંખો, શાસન પ્રત્યેનો અવિહડ રાગ, જીવ માત્ર પ્રત્યે વહેતી કરુણા, ક્ષણે-ક્ષણે અરિહંતની રટણા, ઓહ! છે. પૂજ્યશ્રીનાં પુનીત ચરણોમાં અનંતશઃ વંદનાવલિ. શબ્દોની સીમા છે, પણ પૂજ્યશ્રીના ગુણો તો નિસ્સીમ છે. અમ ગુરુજી જુગ જુગ જીવો “સબ ધરતી કાગજ કરું, કલમ કરું વનરાઈ, છો શાસનનો આપ દીવો. સમુદાયમાં અગ્રેસર સાત સમુંદર શાહી કરું, ગુરુગુણ લિખા ન જાઈ.” શ્રીમદ્ વિજય જિનશાસનપ્રત્યેનો અવિહડ રાગ ધરાવતા પૂજ્યશ્રી સતત - પ.પૂ. આ.શ્રી રત્નાકરસૂરિજી મ.સા. શાસનના હિત માટે ઉદ્યત રહે છે. શાસન પરનાં આક્રમણો જૈનશાસનના ઇતિહાસ પર દૃષ્ટિ નાખીએ તો વિશાળ તેમને સોયાની જેમ મનમાં ભોંકાય છે. રાતોની રાતો તેમણે આ રત્નાકર પર દૃષ્ટિ નાખતાં હોઈએ તેવો અનુભવ થાય! તેમાંયે વ્યથામાં અને તેના રક્ષણના ઉપાયોના ચિંતનમાં વિતાવી છે અને એક જ વિભૂતિનાં શાસનપ્રભાવનાનાં કાર્યો પર દૃષ્ટિ કરીએ તો વિતાવે છે. પણ રત્નાકર પર દૃષ્ટિ કરતા હોઈએ તેમ લાગે! સંધવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ’ જિનશાસન આરાધના ટ્રસ્ટ અને શ્રી પદ્મ આરાધન ટ્રસ્ટ વગેરે પ.પૂ. આ. શ્રી રત્નાકરસૂરિજી મ.સા. પણ યથાનામ સંસ્થાઓના માધ્યમથી શાસનનાં સાતે ક્ષેત્રોની અદ્ભુત ભક્તિ, શાસનના રત્નાકર જ છે. લાખો-કરોડોના ખર્ચે જિનાલય-ઉપાશ્રય નિર્માણ-જિર્ણોદ્ધાર, પૂજયશ્રીનું વતન વડોદરા જિલ્લામાં સાલપુરા ગામ. જીવદયા, વિહારવ્યવસ્થાઓ, સાધુ-સાધ્વી મુમુક્ષુઓ માટેની બાળપણથી જ ધર્મ પરત્વે વિશેષ રુચિ હોવાને લીધે આગળ જતાં પાઠશાળાઓ, જ્ઞાનમંદિરોનાં નિર્માણ, શ્રુતરક્ષા માટે આગમ- એ ધર્મભાવના વૈરાગ્યભાવનામાં પરિણમી. ગ્રંથોનાં સંશોધન-સંપાદન-પ્રકાશન, હસ્તલિખિત પ્રતિઓનું સં. ૨૦૧૧ના માગશર સુદ-૬ ને દિવસે બોડેલી મુકામે નિર્માણ, પુનર્મુદ્રણ વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા પૂજ્યશ્રી ક્ષણે - પ.પૂ. આ. શ્રી ઇન્દ્રદીમ્નસૂરિજી મ.સા.ના વરદ હસ્તે દીક્ષા ક્ષણ અવિશ્રામ અવિરત કાર્યરત રહે છે. આજ સુધીમાં 300 ગ્રહણ કરી. સંયમજીવનમાં તપ જપ અને જ્ઞાનધ્યાનમાં ગ્રંથોની ૪૦૦-૪૦૦ નકલોનાં પ્રકાશન થયાં છે. ભારતભરના અનુમોદનીય વિક્રમ સાધીને પૂ. ગુરુદેવની કૃપાદૃષ્ટિ પામીને જ્ઞાનભંડારોને સમૃદ્ધ કરવાના લક્ષથી ભેટ અપાયાં છે. હજારો પાલિતાણા સિદ્ધગિરિ તીર્થની છત્રછાયામાં સં. ૨૦૩૯ના ફાગણ હસ્તલિખિત ગ્રંથો લખાયા છે. આ બધાં કાર્યો હજી પણ ચાલુ શુદ-૧ને દિવસે ગણિ પદ અને સં. ૨૦૪૩ના મહા સુદ-૩ જ છે. અંજનશલાકાઓ, પ્રતિષ્ઠાઓ, ઉપધાનો, સંઘો, ભારત- ને દિવસે પૂનામાં પંન્યાસ પદથી વિભૂષિત થયાં તે પછી આચાર્ય ભરના શતાધિક દીક્ષાર્થીઓના વરઘોડાઓ આ બધાની તો પદે પાલિતાણામાં વિભૂષિત થયાં. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy