SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ જા તવારીખની તેજછાયા ૪૫૧ શ્રી બુદ્ધિવિજયજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી શાંતિવિજયજી નામે જાહેર થયા. પૂ. ગુરુદેવશ્રી બુદ્ધિવિજયજી મહારાજ વાત્સલ્યમૂર્તિ હતા અને અધ્યાપનમાં ઘણા કુશાગ્ર હતા. આથી મુનિશ્રી શાંતિવિજયજી મહારાજ પણ તપ-ત્યાગપૂર્વકની સંયમની અપ્રમત્ત સાધના સાથે અધ્યયનમાં લીન બની ગયા. થોડા જ સમયમાં ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરી સંયમજીવનને તપ-ત્યાગ અને ધર્મજ્ઞાનથી ઉન્નત બનાવી દીધું. ગુજરાત અને રાજસ્થાનમાં–ખાસ કરીને દાંતરાઈ, જાંબલ, માલગાંવ, બાપલા, આરખી, જેતાવાડા, આલવાડા આદિ ગ્રામપ્રદેશોમાં વિચરી ત્યાંના સંઘોને ધર્મમાર્ગે સ્થિર અને ઉન્નત કરી અસીમ ઉપકાર કર્યો. પૂજ્યશ્રીની નિશ્રામાં શાસનપ્રભાવનાનાં વિવિધ કાર્યો સંપન્ન થતાં જ રહ્યાં. પૂજ્યશ્રીની આ યોગ્યતા અને પ્રભાવકતા જાણી ઊંઝામાં પંન્યાસ પદથી અને પ્રાંતે પૂરણ (રાજસ્થાન)માં આચાર્ય પદથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂ. આ. શ્રી વિજયશાંતિચંદ્ર-સૂરીશ્વરજી મહારાજની પ્રેરણા અને નિશ્રામાં બનાસકાંઠા પ્રદેશમાં અનેક જિનમંદિરોનાં જીર્ણોદ્ધાર, નવનિર્માણ, અંજનશલાકા-પ્રતિષ્ઠા, (૧) પ.પૂ. આ. શ્રી શાંતિચંદ્રસૂરિજી મ.સા. (૨) પ.પૂ. બુદ્ધિ- ઉપધાન, ઉદ્યાપન, દીક્ષા પ્રદાન આદિ અનેકાનેક ધર્મકાર્યો વિજયજી મ.સા. (૩) પ.પૂ. શ્રી તિલકવિજયજી મ.સા. સુસંપન થયાં છે. ભાભર અને તેની આજુબાજુના પ્રદેશોમાં તો (૪) પ. પૂ. આ. શ્રી સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા. (૫) પ.પૂ.આ. શ્રી પૂજ્યશ્રીનો ઉપકાર અભુત વરસ્યો છે. પૂજ્યશ્રી સં. ૨૦૧૮ના સોમસુંદરસુરીશ્વરજી મ.સા. જેઠ વદ ૪ના દિવસે, ૭૬ વર્ષની વયે, ભાભરમાં જ, કાળધર્મ સંસારી નામ બુદ્ધિલાલ હતું. બુદ્ધિલાલે માત્ર ચાર વર્ષની વયે પામ્યા. આવા પરમોપકારી અને મહાન ત્યાગી–જ્ઞાની આચાર્યશ્રી પિતાનું શિરછત્ર ગુમાવ્યું. કુટુંબની જવાબદારી માતા નાથીબહેન વિજયશાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજને કોટિ કોટિ વંદના! પર આવી પડી. ધર્મપરાયણા નાથીબહેન દુઃખના આ કપરા શેઠ જમનાલાલ જીવતલાલ-જૂના ગંજ બજાર, ભાભર (જિ. દિવસો સમતાબળે પસાર કરતાં કરતાં પરિવારમાં ધર્મભાવનાનું બનાસકાંઠા)ના સૌજન્યથી સિંચન કરતાં રહ્યાં. સોળ વર્ષની પરિપક્વ ઉંમર થતાં બુદ્ધિલાલે કુટુંબની જવાબદારી ઉપાડી લીધી. માતાની ઇચ્છા-આજ્ઞાથી નીડર અને પ્રભાવક વ્યાખ્યાનકાર, ધર્મોદ્યોતમાં લગ્ન પણ કર્યા, પરંતુ બીજી બાજુ પૂર્વભવના તેમ જ આ સદા તદાકાર, ઋષિવર અને સૂરિવરના બાહ્યજન્મમાં રહેલા ધાર્મિક સંસ્કારો અને સંસારની અસારતાના આંતરુ દર્શનથી પ્રજ્વલિત અનુભવોથી તેમનું મન સંસારથી ઉદાસીન રહ્યા કરતું હતું. ઊંડે ઊડે ત્યાગમાર્ગને ઝંખી રહ્યું હતું અને એટલે જ વિવિધ પૂ. આચાર્યપ્રવર તપસ્યાઓ અને ઉપધાનતપ આદિ કરતા રહી જીવનને ધર્મ શ્રી વિજયમે પ્રભસૂરીશ્વરજી મહારાજ ભાવનાથી દઢ અને ઉન્નત બનાવતા રહ્યા. એવામાં, સં. - પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય મેરુપ્રભ૧૯૮૧માં ધર્મપત્ની મીરાંબહેન ટૂંકી બિમારીમાં સ્વર્ગવાસી સૂરીશ્વરજી મહારાજ એક દર્શનદુર્લભ શ્રમણભગવંત હતા. બન્યાં. તે સાથે જ સંસારની જવાબદારી અને જંજાળ ઢીલી તેજસ્વી અને ઊંચી કાયા, ઊજળો ગૌર વાન, ચમકતું રેખાંકિત પડતાં, ત્યાગમાર્ગને ઝંખી રહેલું મન તીવ્રતર બન્યું અને વિશાળ લલાટ, કરુણાર્દ અને વેધક આંખો, સુડોળ ગરવી સં. ૧૯૮૨ના ફાગણ વદ ૭ને દિવસે ટાકરવાડા ગામે નાસિકા, પ્રભાવશાળી ચહેરાને વધુ પ્રભાવશાળી બનાવતી ધવલ બુદ્ધિલાલભાઈએ પૂજ્યશ્રી પદવિજયજી મહારાજના શિષ્ય પૂ. દાઢી અને યમ-નિયમથી સંયમિત બનેલ દેહ પર શોભતાં ધવલ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy